SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ૨૬ શ્રીજનદેવરિએ વિ.સં. ૧૧૮૩માં ર૮૩ ગાથા પ્રમાણ, શ્રાદ્ધ સામાયિક-પ્રતિક્રમણ સૂત્ર વ્યાખ્યાપ્રકરણ બનાવ્યું, તેનું પ્રમાણ ૩૬૫ શેક છે. ૨૭ અંતિલકસૂરિએ શાહપ્રતિકમણસરની ૩૦૦ કલેકપ્રમાણ નાની ટીકા : બનાવી, તથા સાધુપ્રતિકમણુસૂત્રની ૨૯૬ શ્લેકપ્રમાણુ વૃત્તિ પણ બનાવી. ૨૮ શ્રી હરિભદ્રસૂરિજીએ ચયવંદના સૂત્રની ૪૮૨ જોકપ્રમાણુ ટીકા બનાવી. ર૯ આવશ્યક બહવૃત્તિમાંની પણ સાધુપ્રતિક્રમણુસૂત્રની વાત છે. ૩૦ શ્રોજનપ્રભસૂરિજીએ ૧૩૬૪ની સાલમાં સાધુ પ્રતિક્રમણવની વૃત્તિ રચી. ૩૧ વિજયસિંહરિએ વિ. સં. ૧૧૮૩માં શ્રાવકપ્રતિક્રમણસૂત્રની ચૂર્ણ ૪પ૯૦ પ્રમાણુ બનાવી તથા શ્રી ચંદ્રસૂરિએ વિ. સં. ૧૨માં ૧૯૫૦ લોકમાણ વૃત્તિ રચી. કર શ્રીયશોદેવસૂરિએ પ્રત્યાખ્યાતરવરૂપ મંચ પ્રાતમાં ૩૬૦ પ્રમાણુવાળે બનાવ્યો. ૩૩ પ્રયાખાનવૃત્તિનું પ્રમાણ ૫૫૦ લેક છે. ૩૪ શ્રીમતિસાગરે વિ. સં. ૧૬૮માં પ્રાકૃત ૨૫૦ ગાથામય પંચપરમેષ્ઠિવિવરણ બનાવ્યું. આ રીતે આવશ્યકની નિયુક્તિ આદિની બીના જાણવી. -હવે દકાલિકની નિયુક્તિ આદતી બીના જણાવું છું. ૧ શ્રી. બાહુરવામન નિયંતિની ગાથા ૪૪૫, ને અન્યત્ર ૪પર છે. ૨ ચૂર્ણનું પ્રમાણ ૭૦૦૦ ક, અન્યત્ર ૭૯૭૦ લૅક કહ્યા છે. દ હરિભદ્રસૂરિકૃત મોટી ટીકાનું પ્રમાણ ૫૫૦ બ્રેક છે. ૪ શ્રોતિલકસૂરિકૃત નેમિચરિત્ર યુક્ત વૃત્તિનું પ્રમાણ ૩૦૦૦ એક છે. ૫ શ્રી સુમતિસૂરિએ નાની મોટી ટીકામાંથી ઉઠરીને ૨૬૦૦ મલેકપ્રમાણુ ટકા રચી છે. -હવે શ્રોઉત્તરાધ્યયનસૂત્રની નિકિત આદિની બીના આ પ્રમાણે જાણવઃ૧ અધ્યયન, ૩૬ લેક ૨૦૦૦. ૨ નિયુક્તિ ભદ્રભહુયામકૃત, ગાથા-૬૦૭, તા. ૭૦૦ ૩ ગોવાલય મહારના શિયે ૫૦૦૦, લેક અન્યત્ર ૫૮૫૦ પ્રમાણુ ચૂ િરચી. ૪ શ્રોનેમિચરિએ (પૂર્વ નામ દેવેન્દ્ર) વિ. સં. ૧૨માં ૧૪૦૦૦ કમાણ ટીકા બનાવી. ૫ વાદિવેતાલ શ્રી શાંતિસારજીએ, ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ સૂત્રમિત્ર મોટી ટીકા બનાવી, તેમાં પ્રાકૃત ભાગ વધારે હોવાથી તે પાઈય ટીકા અથવા પાયટીકાના નામથી -હવે એ બનવુંકિત સંબંધી બીના નીચે મુજબ જાણવી: ૧ એનિયુક્તિ-મૂલ ગાથા-૧૧૬૪. ૨ ચૂર્ણિ ઉપલબ્ધ નથી. ૩ ભાષ્ય ૩૦૦૦ શ્લોકપ્રમાણ, લભ્ય નથી. ૪ શ્રીકોણાચાર્ય ૬૮૨૫ શ્વેકપ્રમાણ ટીકા બનાવી, તે છપાઈ છે. ૫ શ્રી મહાપસિરીવા નિઃ સમિશ્રા ૮૮૫૦, અલભ્ય છે. પિડનિક્તિસત્ર-૩૦૮ ગાથાઓ, વૃત્તિનું પ્રમાણ ૪૦૦૦ લેક, મળતી નથી. હરિભદ્રસૂરિએ આ પિંડનિયુકિતની ૧૩૫૦ પ્રિમ ણ ટી બનાવી, તે અધૂરી હતી, તે દેવાચાર્યના શિષ્ય શ્રીવીરાચાર્યે ૧૭૫૦ કલેકમ પૂરી કરી. સંપૂર્ણ કાનું પ્રમાણ ૧૦૦ ગ્લાક, શ્રોમલયગિરિકૃત સત્રમક ટીકાનું પ્રમાણ ૫૦૦ ક. આ રીતે ચાર મૂળ સુવાની બીના ટૂંકમાં જણાવી, ૬૮ ૬૦ પ્રશ્ન–શ્રીનંદીસૂત્રની ચૂણિ વગેરેનું પ્રમાણ શું? ઉત્તર– ચણિ ૭૩૩ વર્ષે બનાવી, તે ખંભાતના ભંડારમાં જ છે. ૨ શ્રી હરિભદ્રસૂરિ For Private And Personal Use Only
SR No.521642
Book TitleJain_Satyaprakash 1948 04_05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy