________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
અંક ૭-૮]
પ્રશ્નોત્ત-પ્રય ફત લgવૃત્તિ ૨૩૦૦ શ્લોકપ્રમાણ છે, તે શ્રી ઋષભદેવ કેસરીમલની પેઢી તરાથી છપાઈ છે, તેમાં ચૂર્ષિ પણ છપાઈ છે. 5 ચૂર્ણ અને લઘુ વૃત્તિના આધારે શ્રીમલગિરિજીએ, ૭૭૩૨ પ્રમાણ મોટી ટીકા બનાવી. ૪ ચૂર્ણિના આધારે વધુ વૃત્તિની રચના થઈ તેના કઠિન પોની ઉપર શ્રીચંદ્રસૂરિજીએ ૩૦૦ પ્રમાણ ટિપનકની રચના કરી. શ્રીદેવવાચકગણિએ ૭૦૦ શ્લેકપ્રમાણ મૂલ નંદીસૂત્ર, જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉતરીને બનાવ્યું. પાંચ જ્ઞાનની સ્પષ્ટ બીના જાણવાનું અપૂર્વ સાધન આ સૂત્ર છે. ૬૯
so પ્રશ્ન–શ્રી અનુમસૂત્રની ચૂર્ણિ આનું પ્રમાણ શું?
ઉત્તર–૧ શ્રી મિનદાસ મહત્તરે ૨૨૩૫ શ્લેકપ્રમાણુ ચૂર્ણ રચી. ૨ લઘુત્તિ નથી. ૩ મયર શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ચૂર્ણને આધારે ૫૮૦૦ પ્રમાણ મેટી ટી બનાવી, તે સરલ છે. ચૂ િરતલામ શ્રી ઋષભદેવજી કેસરીમલજીની પેઢી તરફથી છપાઈ છે. શ્રી આચારબાદ સત્રમંજૂષાની કૂંચી જેવા શ્રીનંદીસત્ર અને અનુગાર સૂત્ર છે, કારણ કે નિકિતમાં જણાવેલ નથનિક્ષેપાની યથાર્થ બને જાણવાનું સાધન અનુયાગદ્વાર સૂત્ર છે. ૭૦
હ૧ પ્રશ્ન–શ્રી વિશેષાવશ્યક સૂત્રના મૂલથાદનું પ્રમાણ શું?
ઉત્તર–૧ શ્રીજિનભદ્રમણિ ક્ષમાશમણે “ કમિ ભંતે ' નામના સામાયિક સત્રતા વિવરણ રૂપે ૪૦૦૦ લેપ્રમાણ આ મહાભાગ્યની રચના કરી. ૨ મલયગિરિ મહારાજે ૯૦૦ પ્રમાણ ટીકા બનાવી હતી, જે હાવ મળી શકતો નથી. ૩ શ્રી કેટયાચાર્ય મહારાજે, પ્રાયે ૧૮૦૦૦ ક્ષે પ્રમાણ ટીકા બનાવી તે છપાઈ છે. ૪ મલધારી શ્રી હેમચંદસૂરિત મોટી ટીકા, જેનું પ્રમાણ ૨૮૦૦૦ શ્લોક છે તે, છપાઈ છે. ૧૪૦૦૦ શ્લેકપ્રમાણુવાળી એક પ્રાચીન ટીકા પાટણુના ભંડારમાં છે. છી.
૭૨ પ્રશ્ન–છ અએમાં બે અઠ્ઠાઈ શાશ્વતી કહેવાનું શું કારણ
ઉત્તર –૧ કાર્તિક માસાની, ૨ ફાગણ ચોમાસાની, ૩ અષાડ ચોમાસાની તથા ૪ પર્વાધિરાજ શ્રી ચૂંપણું પર્વની અઠ્ઠાઈ અશાશ્વતી કહેવાય છે, ને ૫ ચિત્રની તથા ૬ આની અઠ્ઠાઈ શાશ્વતી કહેવાય છે. અહીં શરૂઆતમાં જણાવેલી ૪ અઠ્ઠાઇઓની દરેક ચોવીશીના પહેલા અને દેહલા તીર્થંકરના શાસનમાં જ જરૂર આરાધના થાય, પણ વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં તે ચાર અઠ્ઠાઇની આરાધના થાય જ, એવો નિયમ નથી. આ કારણથી તે ચાર અઠ્ઠાઈઓ અશાશ્વતી કહેવાય છે. ને બાકીની બે અઠ્ઠાઈજ આરાધના ત્રણ કેળના તમામ તીર્થંકરાના શાસનમાં જરૂર થાય જ છે, તેથી તે છે અઠ્ઠાઈ શાશ્વતી કહેવાય છે. કહ્યું છે કે
तिकालियजिणतित्थे, दुण्डं अट्ठाइयाण नियमेगं ॥ વારાહળા તો તો, વૃત્તાગો સારા સમ છે ? | पढमंतिमजिणतिथे नियया सेसा न सेसजिणतित्ये ॥
वुत्ता असासयाओ जिगिंदसमयम्मि णिदोसे ॥ २ ॥ ૩૩ પક્ષ-પ્રદેશદયમાં અને રદયમાં ફેર ? ઉત્તર–મિથ્યાત્વા કેતુએથી બાંધેલ કર્મોનું આ સ્વરૂપે જોગવવું એટલે જેવા
For Private And Personal Use Only