SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દસયાલિયની ઉત્પત્તિ (લે. છે. હીરાલાલ ૨, કાપડીયા એમ. એ.) દયાલય એ અહમાગાહીમાં રચાયેલી એક પ્રાચીન અને વિશ્વનીય જૈન કુતિ છે. એ “આગમ' ગણાય છે. વિશેષમાં એને “મૂસુત' તરીકે પણ નિર્દેશ કરાય છે, આ આગમની રચના કાને હાથે ક્યા સોગમાં થઈ એ બાબત અનેક ગ્રન્થોમાં વિચારાઈ છે. એ પૈકી હું તે અહીં મુખ્યતયા ચાર જ કૃતિઓને ઉદ્દેશીને આ હકીકત વિચારીશ? (૧) ભલાહવામીએ રચેલી દસયાલયની નજુત્તિ, (૨) પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસગણિ મહત્તરે આ આગમ ઉપર રચેલી ચુરિણ, (૩) આ આગમ તેમજ એની નિત્તિના ઉપર હરિભદ્રસૂરિએ રચેલી સંસ્કૃત ટીકા અને (૪) હેમચન્દ્રસૂરિએ રચેલું પરિશિષ્ટપર્વ. આ નિજજુત્તિના રચનાર તે વીરસંવત્ ૧૭૦ (ઈ. સ. પૂર્વે ૧ ૩૫૭)માં સ્વર્ગ સંચરેલા ભદ્રબાહુ સ્વામી છે કે શકસંવત ૪ર૭ (ઇ. સ. ૫૦૫)માં પંચસિદ્ધાનિકા રચનારા વરાહમિહિરના સહકાર અને નૈમિત્તિક આચાર્ય ભદ્રબાહસ્વામી છે એ જટિલ પ્રશ્ન આપણે બાજ ઉપર રાખીએ તોપણ આ નિત્તિ ઉપર્યુકત ચાર સાધનોમાં–આ ઉત્પત્તિ સંબંધમાં પ્રકાશ પાડનારાં તમામ ઉપલબ્ધ સાધનમાં-પ્રાચીનમાં પ્રાચીન છે. મહાવીરસવામી પછી માત્ર ૮૮ વર્ષે આ ફાની દુનિયા ત્યજી જનારા શયંભવસૂરિએ દસયાલય નામનું આ જૈન શાસ્ત્ર રચ્યું છે-વિવિધ પુવ (પૂર્વ)માંથી નિસ્પૃહણ કરી એની સંકલના કરી છે. મહાવીર સ્વામીના શિષ્ય-પાંચમા ગણધર સુધર્મ સ્વામીને જ બૂસ્વામી નામના શિષ્ય હતા. એ અંતિમ કેવલીને પ્રભવસ્વામી નામે શિષ્ય હતા. શય ભવસરિ એમના શિષ્ય થાય. એમને હાથે દસયાલિયની રચના થઈ છે. આ બાબત સૌથી પ્રથમ કઈ કતમાં નોંધાઈ હોય તો તે નિજજુતિ છે. જે એ પહેલા જ ભવબાહુસ્વામોની કુતિ હોય તો આ ઉત્પત્તિ વિષેની નેધ મોડામાં મોડી ૭ર વર્ષે લખાયેલી ગણાય; અને એ જ બીજા ભદ્રબાસ્વામીની કૃતિ હોય તો લગભગ ૯૩૪ તણે નેધ થઈ છે એમ કહેવાય. આમ ૮૬૨ વર્ષનો ગાળો પડે. [૨] દસયાલયની નિમજુત્તિની ચૌદમીથી અઢારમી ગાથા આ આગમની ઉત્પત્તિ વિષેની હકીકત પૂરી પાડે છે. એટલે હું અહીં એને અનુવાદ આપું છું ? જિનની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલા, ગણધર, અણગ (મનક)ના પિતા અને દસકાલિયના નિયંહક સેજભવ (શવ્યંભવ)ને હું વન્દન કરું છું(ગા.૧૪). મગને ઉદ્દેશીને ૧ જેઓ મહાવીરસવામીનું નિર્વાણુ ઈ. સ. પૂર્વે ૪૭૭માં થયાનું માને છે તેમને તે લગભગ ઈ. સ. ૩૨૨ ગણાય, નહિ કે ઈ. સ. ૩૫૭, ૨ ન્યાયસંગ્રહમાં કહ્યું છે કે “ ૩ ત્યાગ ઘાતુઃ” ૩ બારમી ગાથા પણ ઉગી છે. એમાં કહ્યું છે કે સામાયિકના અનુક્રમથી વર્ણન કરીને, પૌરૂષી પૂરી થતાં સર્જભવે ખરેખર દસકાલિયનું નિહણ કર્યું. ૪ અનુત્તર (ઉત્તમ) જ્ઞાન, દર્શન ઇત્યાદિરૂપ ધર્મના ગણને ધારણ કરે તે “ગણુધર” એમ આને અર્થ હારીભવીય ટીકા (પત્ર ૧૦ અ)માં અાવે છે. For Private And Personal Use Only
SR No.521642
Book TitleJain_Satyaprakash 1948 04_05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy