Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521553/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AllllllllllllllllllllllllllIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuN શ્રી જૈન સત્ય ಗಹನ • અમદાવાદ વર્ષ : ૫ ક્રમાંક : પર અ ક. ૪ તંત્રી - ચીમનલાલ ગાકળદાસ શાહ ACHARYA SRI KAILASSAGA SURI GYANMANDIR illiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuluminiuuuuuuuuuuuuuuuuuur કરી રહી Ph. : (079) 23276252, 2327 3264-05 e Fax : (079) 23276249 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિક્રમ સવંત ૧૯૯૬ : આગસર સુદી ૧ B णमो त्थु णं भगवाओ महावीरस्स सिरि रायनयर मज्झे, संमोलिय सव्व साहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विलयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મત્તિ પત્ર) १ श्री ईलादुर्गस्तवम् ૨ શ્રી નમસ્કાર મહામત્ર માહાત્મ્ય ૩ મહાત્મા અતિમુક્ત ૪ નિદ્ભવવાદ ૫ કવિત્વભાવની ६ बांधनी पट्टक www.kobatirth.org_ વીર સવત ૨૪૬૬ 10 શુક્રવાર 00 વિ—ષય—દ——ન ७ धातुप्रतिमा लेखो ૮ સમાચાર ૯ ધનપાલનું આદર્શ જીવન ૧૦ જાહેર વિજ્ઞપ્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir मु. म. भद्रंकरविजयजी શ્રી. સુરચદં પુ. બદામી. મુ.મ. સુશીલવિજયજી મુ. મ. ધરિવજયજી : શ્રી. અંબાલાલ છે. શાહ ઈસ્વીસન ૧૯૩૯ ડિસેમ્બર ૧૫ : ૧૩૧ : ૧૩૩ : ૧૩૮ : ૧૪૧ : ૧૪૬ : आ. म. विजययतीन्द्रसूरिजी : ૧૫૩ मु. म. कांतिसागरजी : ૧૫૯ : ૧૬૫ : મુ. મ સુશીલ વિજયજી : ૧૬૬ : ૧૭૦ લવાજમ પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન દરેક અંગ્રેજી મહિનાની મારમી તારીખ પહેલાં નવું સરનામું લખી જણાવવાની સો પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only સ્થાનિક ૧–૮–૦ અહારગામ ૨-૦-૦ છૂટક અંક ૦-૩-૦ મુદ્રક : નરાત્તમ હરગેાવિ પડયા, પ્રકાશક : ચીમનલાલ ગેાકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપાસ ક્રાસરાડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેાિ ગભાઇની વાડી ધીકાંટા રોડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ક્રમાંક પર [भासि पत्र] . [१५ ५ : २ ४] पुरातनार्वाचीन इतिहास प्रतिबद्धं श्रीईलादुर्गस्तवनम् प्रणेता मुनिराज श्री भद्रकरविजयजी (गतांकथी चालु) वागिन्दुर्युववर्गचित्तकुमुदं प्रोत्फुल्ल्ययुक्तित्विषा सिक्त्वा स्वादुसुधर्मयौवनवन जैनप्रजापादपे । व्याख्याप्रौढिममाघनाघनघटा श्रीलब्धिसूरीशितुः प्रोत्तीर्णौ किमु मञ्जलेडरपुरौ साक्षात्कलाभृद्घनौ ॥ ४४ ॥ सवाणीप्रभया सुकृत्यनिवहा संस्तुत्यकाः शिष्टकैः प्राभूयन्त कविव्रजाजतरणेः श्रीलब्धिसरीशितुः । चैत्यालीमुदधारयत् प्रतनका पौसीनतीर्थस्य सः ऐलस्थान्यसुपौरजैनननतावित्तस्य साहाय्यतः ॥ ४५ ॥ मीलं पाएकजीवनीयद इव ध्वान्तालिलीलायुतं . कस्तूरीतिलकोपमं सुसुषमं कारस्करैः श्यामलैः । पान्थप्रौढपरिश्रमप्रतिरिषुक्षोणीरुहच्छांयया चारूयानमिदं चकास्ति फलदं शान्तीशचैत्यान्तिकम् ॥ ४६ ॥ प्रचण्डमातण्र्डकरैः सुतप्तान् क्लान्तान् सुकान्तान पुरुपान्थयूथान् । यस्मिन्कदल्यः परिवीजयन्ति सोमालवातैदलतालवृन्तैः ॥ ४७ ।। भृङ्गीसङ्गीतसुभगसुमे चारुवर्णाकुडङ्गे धारारामालिकतिलकगे सदविहङ्गैलदुर्गे । पुण्यैर्लभ्ये व्रततिततिकेऽखण्डकुण्डेस्थितं तत् चैत्यं रम्यं प्रमुदितमना लब्धिसूरिददर्श ॥ ४८ ॥ नाम नाम मघवमहितं तत्र शान्तीशबिम्ब स्तावं स्तावं गुणगणगरिष्ठैः स्तवैर्दीर्घकालम् । For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [९७२] जैन सत्य IN ====[१५५ पाय पायं सुचिरमचिरापुत्रनेत्रामृतं तत् शृङ्गं तुझं कविकुलकिरीटैरदर्शि प्रजीर्णम् ॥ ४९ ॥ जीर्णोद्धारणशेषशैखरमिदं चैत्यस्य शान्तिप्रभोः पूर्णीकारयति स्म कार्यमखिलं व्याख्यानगीर्गर्जया । विख्यातो भुवि पञ्चविंशतिमितं तस्मिन् सहस्राङ्कितं श्रीमल्लब्धिसूरीश्वरो विजयतां कल्याणमालाकरः ॥ ५० ॥ इयद्धरस्थामृतलालकेन धनीश्वरेणाकृतरम्यमूर्तिः । नष्टस्मरारेः कमलाख्यसूरे महामहिम्नो गुणकैगरिम्न ॥ १ ॥ चैत्यं शान्तीश्वरस्य प्रमदभरजनैस्तोरणैस्तैः सुधाभीरम्यं शृङ्गारितं तन्नवरुचिरसिचर्यमण्डपोऽमण्डि बाह्यम् । लोकाः स्तोकेतराद्रामिमिलुरतिमुदाह्वानतः सूरिमृर्त्या अर्हम्मूर्तिप्रतिष्ठानुपमपदमहे दुर्गदुर्दोपरिष्ठात् ॥ ५२ ॥ पन्यासे भुवनाभिधे गणिवरे श्रीवाचकाख्यं पदं पन्न्यासं पदीं जयन्तविजये श्रीमत्प्रवीणाभिधे । क्रियाकाण्डरुचौ बुधे गुणिपदं चैतन्नवीनाभिधे विद्वान्सो निदधुर्महोत्सवपुरं श्रीलब्धिसूरीश्वरः ॥ ५३ ॥ थीमत्सरिसुमूर्तिमद्भुतमयीं पूते मुहूर्तेऽनघेडहम्मूत्तीरपि रामणीयकतमाः सौवर्णकान्तीश्चताः पासक्षेपपुरस्सरं सुखदसन्मन्त्रं प्रतिष्ठापया-- मासुः कोविदलब्धिमुरिमृगपाः शिष्यरशेषैः सह ॥ ५४ ॥ (प्रशस्तिः ) आत्मानन्दसुपट्टविष्णुहृदये श्रीवत्सशृङ्गारभाः सञ्जाता मिखिलागमज्ञकमलाचार्येश्वरा निःस्पृहाः तत्पट्टोदयशैलशृङ्गतिलकाः श्रीलब्धिसूरीश्वराः तच्छिष्या भुवनाख्यवाचकवणा जाता पवित्रव्रताः ॥ ५५ ॥ तच्छिष्याणुकतुल्येन भद्रङ्करेण गुम्फिता । सेलादुर्गस्तुतिर्यावज्जीयात् सूर्यामृतधुती ॥ ५६ ॥ (पूर्णम् ) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમસ્કાર મહામંત્ર માહાત્મ્ય લેખક--શ્રીયુત સુચક્ર પુરૂષાત્તમદાસ અદામી બી. એ. એલએલ. બી. રીટાયર્ડ સ્મા. કા. જજ ( ગતાંકથી ચાલુ ) નમસ્કાર મહામંત્રના મહિમા સૂચક દૃષ્ટાંતે હવે પલાકમાં મળતા ફળ સંબંધી ખીજું દૃષ્ટાંત, દુરિયનલ ( કુંડિત્ત્વક્ષ)નું કહે છે. પછી રાજસિંહકુમાર અને સુમતિ પ્રયાણ કરતા કરતા મથુરા નગરીમ` આવ્યા. ત્યાં પૂર્વદિશામાં એક યક્ષનું મદિર જોયું. તે મંદિર આગળ શૂળીએ ચઢાવેલા એક તરકરનું બાવલું હતું. તે એક શ્રાવકની પ્રતિમાને નમસ્કાર કરતું બતાવેલું હતું. તે જોઇ કુમારને અપૂર્વ આશ્ચર્ય થયું. તેણે તે યક્ષના પૂજારીને આ વૃત્તાન્ત શું છે તે જણુાવવા કર્યું. પૂજારીએ નીચે પ્રમાણે નિવેદન કર્યું : “આ નગરીના શત્રુમન નામના રાજા છે. અહીં જિનદત્ત નામના એક ઉત્તમ શ્રાવક વસે છે. તે મહાસત્ત્વશાળી અને કરુણા રસને સમુદ્ર છે. નગરમાં એક વખત હુડિક નામે ચાર કયાંકથી આવ્યા . અને ઘણે ઘેર ચેરી કરવા લાગ્યા. એક દિવસ એક શ્રીમંતને ધેર ખાતર પાડયું અને ધણું સાનુ ચારી લીધું. ઘરના લેાકેા જાગી દયા અને પાકાર કર્યાં. કાટવાલના માસા આવી પહેાંચ્યા. ધરને ચારે બાજુથી ઘેરી લીધું અને મુદ્દા માલ સાથે ચેર પયડાયેા. પ્રભાતે રાજાને તે બાબત ખબર આપ્યા. રાજાએ તેને વિડળના કરી હવાને હુકમ કર્યાં. રાજાની આજ્ઞાનુસાર ચેરની અનેક પ્રકારની વિડ ંબના કરી ગધેડા ઉપર બેસાડી ચારને વધસ્થળે લઈ જવામાં આવ્યેા, ત્યાં તેને શૂળીએ ચઢાવ્યું, અને આજુબાજુ છુપી પેાલીસના માણસા ગાઢવી દીધાં અને તેઓને હુકમ કર્યો કે આ ચેકરના સંબંધી કાઇ ત્યાં આવે તે તેની તપાસ રાખવી જેથી તે સંબધીને પણ પકડીને સજા કરી શકાય. શૂળી પર ચઢાવેલા ચારને અત્યંત તૃષા લાગી. તેણે ત્યાં આગળ આવતા માણુસાને પાણી લાવી આપવાની યાચના કરી. રાજાના ભયથી કાઇ તેને પાણી લાવી આપે નહિ. એટલામાં જિનદત્ત શેઠ ત્યાં આવી પહોંચ્યા. તેની પાસે ચારે પાણીની યાચના કરી. તે શેઠ મહા યાળુ હતા. તેમણે ચેરને કહ્યું: ‘હું પાણી લાવી આપીશ, પણ તને પંચનમસ્કાર મંત્ર બતાવું તેનું એક ચિત્તથી પાણી લાવું ત્યાં સુધી સ્મરણ કર્યાં કર, કે જેથી તારી શુભ ગતિ થાય. હિંસા કરનારા, જૂૐ ખેલનારા, પરધન હરણ કરનાર, પરસ્ત્રીમાં રકત રહેનાર અને ખીજા લોકનિંદિત અનેક પાપકાર્યો કરનાર માનવા પણ પ્રાણુત્યાગને અવસરે મંત્રરાજનું સ્મરણ અવિરતપણે કરે તે અનેક દુષ્કર્મોથી ઉપાર્જન કરેલી માઠી ગતિને ક્ષય કરીને સ્વનું સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે, માટે તારે જરૂર આ પ્રમાણે એ મહામંત્રનુ સ્મરણુ એકાગ્રચિત્તથી કર્યા કરવું.' ચારે તે કબૂલ કર્યું અને પેાતાને થતું દુ:ખ નહિ ગણુકારતા વારવાર તેનુ સ્મરણુ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૩૪]= કરવા લાગે. જિનદત્ત શેઠ ઘેર જઈને પાણી લાવ્યા તેટલામાં તે ચોરના પ્રાણ નીકળી ગયા અને તે મહદ્ધિક યક્ષ દેવપણે ઉત્પન્ન થયો. અન્ત જેવી મતિ તેવી ગતિ એમ કહેવામાં આવે છે તે યથાર્થ જ છે. હવે છુપી પોલીસના માણસોએ આ સઘળા વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો. રાજાએ જિનદત્ત શેઠને વધ કરવાનો હુકમ કર્યો. કાટવા - લના માણસોએ તેને ગધેડે બેસાડી અનેક પ્રકારની વિડંબના કરવા માંડી. એટલામાં તે યક્ષરાજે અવધિજ્ઞાનને ઉપયોગ મુકી પોતાના ગુરુની આવી દશા થતી જોઈ, તે બહુ કોપાયમાન થયો અને એક માટે પર્વત વિકુવીને નગરના રાજા અને અન્ય જિનેને કહ્યું: “હે કાપુરષો ! જગતનું કલ્યાણ ઇચ્છનાર, કપારસના સમુદ્ર મારા પ્રભુ જિનદત્તની તમે આવી વિડંબના કરવા માંડી છે તેથી હું આ પર્વતથી ખચિત તમને બધાને ચૂરી નાંખીશ.” એ સાંભળી રાજા અને પ્રજા સર્વે તેની પુષ્પાદિથી પૂજા કરવા મંડી પડયા, કારણ સર્વ ભયમાં મૃત્યુભય મોટો છે. તેઓએ યક્ષને નમસ્કારપૂક વિનંતિ કરી કે હે સ્વામિનું અમને સર્વને આટલી વખત ક્ષમા કરે, અમે અજ્ઞાનતાથી આ અપરાધ કર્યો છે. યક્ષે કહ્યું કે આ શ્રાવકનું શરણ તમે લે, અને પૂર્વ દિશામાં મારું ઊંચું મંદિર કરાવો. તે કબૂલ કરવામાં આવ્યું. રાજાએ શેઠને ગંધહસ્તિ પર બેસાડી નગરમાં પ્રવેશ કરાવ્યો અને વારંવાર તેની ક્ષમા માગી. પછી હુંડિક યક્ષનું આ ચૈત્ય બનાવ્યું, અને શ્રાવકની પ્રતિમા યુકત ચૂળીએ ચઢાવેલી ચોરની મતિ પ ત્યાં ઊભી કરી.” આ વૃત્તાંત સાંભળીને તે રાજકુમાર પ્રમુદિત થયા અને મિત્રને કહ્યું: “નમસ્કારના સ્મરણથી આ પૂર્વજન્મને ચેર જેવી રીતે યક્ષરાજ થયો, તેવી રીતે હું પણ પૂર્વજભમાં પુલિન્દ્ર હતો અને આ જન્મમાં રાજકુળમાં ઉત્પન્ન થયો છું. પરમેષ્ટી મન્ટને પ્રભાવ પરલોકમાં પણ કેવો ચમત્કાર દેખાય છે!” આ સાંભળીને સુમતિ આદરપૂર્વક બેલ્યોઃ “હે રાજપુત્ર ! તમારું પુલિન્દ્રપણું ગયા જન્મમાં કેવું હતું તે સંભળાવો.” રાજપુત્રે ઘણું હર્ષથી નમસ્કાર મન્નથી સફળ થયેલો પિતાને પૂર્વભવ યથાસ્થિત મિત્રને કહી સંભળાવ્યો. તે ઉપરથી કાંઈક હોં મલકાવીને સુમતિ બેલ્યોઃ “હું ધારું છું કે આગલા જન્મની તમારી પત્ની રનવતીને પરણવા માટે તમે જતા લાગો છો; પણ એ તો પુરુષ પણ છે, તે આ પુરુષ વેષમાં તમને એનું દર્શન પણ કેમ થઈ શકસે, તેની સાથે વાર્તાલાપ કરવાની બાબત તો દૂર રહી.” રાજકુમારે કહ્યું: “સર્વ કાર્યમાં ભાગ્ય બળવાન છે, એ બાબત ચિન્તા કરી સંતાપ ઉત્પન્ન કરવાની જરૂર નથી.” રાજસિંહ ઉપર પ્રમાણે પિતે જાણેલા નમસ્કાર મંત્રના દષ્ટાંતેનું સ્મરણ કરતો પિતાના મિત્ર સાથે ચાલ્યો. અનુક્રમે પૃથ્વી અને અરણ્ય ઓળંધ તાપ અને તસથી પીડાતે એક સુંદર સરોવર આગળ આવ્યા. ત્યાં નાનાદિ કી એક આંબાના ઝાડ નીચે થાક ઉતારવા તે સૂતો. સુમતિ ત્યાં કુલ વીણતો હતો, પણ તે એક લતાકુંજની પાછળ હેવાથી દેખાતો ન હતો. એવામાં ત્યાં આકાશ માર્ગે એક ખેચર આવતા તેણે જોયો. દેવકુમાર જેવા રૂપવાન રાજકુમારને જોઈ તે વિદ્યાધરે વિચાર્યું મારી કાન્તા મારી પૂંઠે આવે છે, તેને જેશે તે એનામાં અનુરાગવાળી થઈ જશે, તેથી એક લતાના સહભૂમાંથી એક ઔષધિ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય અંક ૪ = [ ૧૩૫ ] તુરત લાવીને ઘસી અને તેના છાંટા રાજકુમારના કપાળે નાંખ્યા. તેના પ્રભાવથી તે રાજકુમારનું સ્ત્રી રૂપ થઈ ગયું, તે વિદ્યાધર ત્યાંથી ગયે. તેની પાછળ તેની સ્ત્રી ત્યાં આગળ થઈને જતી હતી. તેણે કામ દેવની સ્રી રતીના જેવી રૂપવાન આ સ્ત્રીને જોઇ અને વિચાર્યું કે પાછા ફરતા મારા પતિ જો આને બેશે તે! એનામાં રક્ત થઈ જશે અને મા। ત્યાગ કરશે. તેણે ત્યાં આગળથી એક ઔષધી લાવી તે સ્ત્રીને લગાવી અને તે સ્ત્રીનું પુરુષ રૂપ કયું અને ત્યાંથી ચાલી લઈ. સુમતિએ આ બન્ને ઔષધીએ જોઈ હતી. રાજકુમાર જાગ્યા ત્યારે તેણે તેને તે બતાવી અને અનેલા પ્રબંધ કહી સંભળાવ્યા. રાજકુમારે મિત્રની સાથે ઊઠીને પ્રયાણ શરૂ કર્યું અને ક્રમેક્રમે પદ્મપુર નગરમાં આવ્યા. રાક્ષસ પાસેથી તેને ચિંતામણિ રત્ન મળ્યું હતું. તેના પ્રભાવથી સ` ઇચ્છિત તે મેળવી શકતા હતા. પદ્મપુર નગરમાં સેનાના મહેલમાં તેણે મુકામ કર્યાં. એક દિવસ રત્નવતી દેવપૂજા કરવા જિનમંદિરે જતી હતી. તેના દેખાવમાં કઈ પણ્ પુરુષ ન આવી શકે તેટલા માટે સ પુરુષોને તે માગ માંથી દૂર કરી દીધા હતા અને સ્ત્રીએ સિવાય બીજું કાઈ તેની સાથે ન હતું. રાજકુમાર અને સુમતિ એ બન્નેએ સ્ત્રીરૂપ ધારણ કર્યું, અને આગળથી દેવમ"દિર આગળ જઈ ઊભા રહ્યા. રત્નવતીએ પુષ્પ ચંદન વગેરેથી જિન-પ્રતિમાની પૂજા કરી અને પાછા ફરતાં દેવાંગના જેવી સુદર તે કુમાર સ્ત્રીને જોઈ સહર્ષ લાંો વખત તાકી તાકીને જોયા પછી તે ખાલી: “ આ કાઇ અપૂર્વા સ્ત્રી મને લાગે છે. ” અને તેને પૂછ્યું તમે ક્યાંથી આવા છે. ’ કુમારના મિત્રે કહ્યું: મારી સખી બીજે ઠેકાણેથી અહીં આવી છે. '' રત્નવતી ફરીથી ખેલી: તારી સખીને જોઈને જેમ ચંદ્રજ્યેાટ્ના જોઈ તે સમુદ્રને ઉલ્લાસ થાય તેમ મને અત્યંત તેથી મારે ઘેર પધારો. ” તે અન્ને કૃત્રિમ સ્ત્રીએ તેની સાથે ગઈ. તેણે કર્યાં, અને તેએ ચિરકાળ તેની સાથે જ રહ્યા. વાતો કરતાં એક સ્ત્રીએ રાજકન્યાને કહ્યું: હજુ સુધી તમારા પુલિન્દ્ર પતિના નથી. ચેાગ્ય પતિ વિના રૂપવાન કન્યા શાભતી સ્વયંવરમાં આવેલા કાઇ નૃપનન્દન સાથે વિવાહ કરવા યાગ્ય છે. ’’ * આ ?? * For Private And Personal Use Only .. ઉલ્લાસ થાય છે ઘણા સત્કાર દિવસ કુમાર પત્તો જણાતા નથી. માટે રત્નવતીએ કહ્યું: "" પૂર્વી ભવના મારા તે પ્રિયને મૂકીને ખીજા કાઈ ઇન્દ્ર સરખાને પણ હું મારા પતિ તરીખે કાઈ પણ સંજોગમાં અગીકાર કરીશ નહિ. ’ કુમાર સ્ત્રીએ કહ્યું: “ જો એમજ હાય તે। તમારું યૌવન માલતી-કુલની કળીની માફક ભોગ ભોગવ્યા સિવાય જંગલમાં ફાટ અટવાઈ જશે. '' રત્નવતીએ કહ્યું કે પતિ કરવામાં આવે છે તે ચિત્તની વિશ્રાન્તિ માટે કરવામાં આવે છે, અને તે વિશ્રાન્તિ તા તારામાં મને અતિશય મળી શકે છે, તેથી બીજા અન્યનુ મારે શું કામ છે. ” કુમાર સ્ત્રીએ પૂછ્યું તમારા તે પુલિન્દ્રપતિ કયા લક્ષણથી એળખી શકાય તેમ છે તે મને જણાવે. રાજકુમારીએ ઉત્તર આપ્યાઃ “મારું પૂર્વ જન્મમાં કરેલું સુકૃત જે જાણતા હોય તે મારે। પ્રાણેશ કૃતિ છે. રાજસિહુ સ્ત્રી ખેાલીઃ “ હુમસ્તર મુનિએ શીખવાડેલા મત્રરાજનું અહેનિશ સ્મરણ કરીને મૃત્યુ પામી તમે આ જન્મમાં રાજકન્યા થયા છે. '' આ સાંભળીને રત્નવતીએ ચંદ્રલેખાને કહ્યું: “ ભારુ' આટલું વૃત્તાન્ત આ પેાતાની મેળે જાણે છે કે " ,, 29 Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૩૬ ]= વર્ષ પ ik " કાઇના જણાવવાથી જાણે છે. ” તે સખીએ કહ્યું: ‘‘ એ સ્વતઃ જાણે છે, કારણ કે તમારી એના ઉપર હૃદયની પ્રીતિ છે, અને એની વચન આદિ ચેષ્ટા પણ પુરુષના જેવી દેખાય છે. કામશાસ્ત્રમાં જણાવેલા સ્ત્રીઓને પ્રિયના સમાગમ પ્રસંગે થતા વિકારો પણ એ સમીપમાં હાય છે ત્યારે તમને સ્ફુરી આવે છે. મને તેા લાગે છે કે ગમે તેમ હું। પણ આ તમારા પૂર્વ જન્મના પતિ હાવા જોઇએ, અને કાઇ કારણસર પેાતાનું પુરુષ રૂપ છુપવીને કૃત્રિમ શ્રી રૂપ એણે ધારણ કરેલું હાવુ જોઇએ. ” પછી રત્નવતીએ પેાતાની સખીને સંજ્ઞા કરી તે ઉપરથી તેણે રાજકુમારને કહ્યુંઃ હૈ સ્વામિન્ ! અમારા ઉપર પ્રસાદ કરીને આપનું સ્વાભાવિક રૂપ પ્રગટ કરી. '` તરત જ ખીજી ઔધીના યાગથી એક ક્ષણુમાં તે બન્નેએ પેાતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. કુમારનુ રૂપ જોને રાજકન્યાને .એટલેા બધા હ થયા કે ત્રણ જગતમાં પણ તે માઈ શકે તેવા ન હતા. ચંદ્રલેખા ખેલી: • હું નાથ ! આપે જેવું આપનું રૂપ પ્રગટ કર્યુ તેમ હવે કૃપા કરીને આપનું કુલ વગેરે પણ જણાવેા. ' રાજિસંહની આજ્ઞાથી સુમતિએ તેમનું રાજ્ય, નગર, જાતિ, કુલ વગેરે તેમજ માર્ગોમાં જે જે પ્રબન્ધ! થયા તે સ જણાવ્યું. રાજા પણ આ સઘળું વૃત્તાંત જાણીને અત્યંત સંતુષ્ટ થયા અને રત્નવતી રાજસિંહ કુમારને અર્પણુ કરી. ખીજે દિવસે તેમનું લગ્ન થયું. રાજાએ હાથી વગેરે પુષ્કળ દાન આપી કુમારની ભકિત કરી, અને કુમાર પોતાના ઉત્તમ ભાગ્યથી સંપ્રાપ્ત થયેલા અનેક પ્રકારના ભાગવિલાસ રત્નવતી સાથે ભાગવતેા હતેા. આ પ્રમાણે સુખમાં કેટલાક વિસે। વીત્યા બાદ કુમારના પિતાએ મેકલેલે એક પત્ર તેને મળ્યા તે પત્ર નીચે મુજબ હતા. “ સ્વસ્તિશ્રી મણિમંદિર નગરથી રાજમૃગાંક રાજા શ્રમપદ્મમપુર નગરમાં કુમારતિલક રાજિસકુમારને હર્ષોંથી આલિંગન કરીને સ્નેહપૂર્વક જણાવે છેઃ “ અમે કુશલ છીએ. પરંતુ તારા વિયેાગથી અમને ધણું દુઃખ થાય છે. તારા દામૃતના સ્વાદ લેવા માટે હે વત્સ ! અમે બહુ અધીરા થઇ ગયા છીએ. વિશેધ હવે અમારી વૃદ્ધાવસ્થા થવાથી ધર્મ પ્રત્યે અમારી વૃત્તિ વધેલી છે, અને અમારી પૃચ્છા વ્રત ગ્રહણુ કરવાની છે, તેથી તું જલદી અત્રે આવ અને રાજ્ય સભાળી લે.' રાજિસકુમારે તે ઉપરથી પદ્મરાજાની રજા લઇને ચતુરંગ સેના સહિત પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. રત્નવતી સાથે તે ત્યાં આવી પહોંચ્યા અને અત્યંત ભકિતપૂર્વક પેાતાના પુન્ય માતા પિતાને પગે પડયા. તેમણે આશીર્વાદ આપ્યા. રાજાએ મનમાં વિચાર કર્યો કે હવે એને રાજ્યગાદી પર બેસાડીને આદર સહિત ધમ કરીશ. એટલામાં ઉદ્યાનપાત્રે આવીને વધામણી કહી કે ‘હે દેવ ! ગુણસાગર નામના આચાર્ય ભગવાન ઉદ્યાનમાં પધાર્યાં છે.’ બરાબર સમયે ગુરુમહારાજ પણ આવી પોંચ્યા તેથી રાજા પેાતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા, અને રાજસિંહકુમારને ગાદી પર સ્થાપીને, દાન દઈને, અને જિનમદિરામાં પૂજા કરીને હાથી પર બેસી ગુરુમહારાજની પાસે ગયા. ગુરુમહારાજને વનકરી રાજાએ વિનયપૂર્વક પ્રાથના કરીઃ “ હે પ્રભુ! આ ભયાનક ભવસમુદ્રમાંથી દીક્ષારૂપી વહાણુથી મને તારા.. ગુરુમહારાજે વિધિપૂર્ણાંક મત ઉચરાવ્યાં. રાજા અનેક પ્રકારના આકરાં તપ તપીને અનુક્રમે શુભ ગતિ પામ્યા. રાજસિંહ રાજાએ રત્નવતી સાથે સમ્યક્ત્વ મૂળ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યાં, અને ગુરુમહારાજને વંદન " For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નમસ્કાર મહામંત્મહાએ અ'ક ૪ ]=== =[૧૭] કરી પોતાને સ્થાને ગયે. ગુરુમહારાજ પણ પિતાના પરિવાર સહિત વિહાર કરી ગયા. રાજસિંહ રાજાએ લાંબા કાળ સુધી મહાન સામ્રાજ્ય પર રાજ્ય કર્યું. મેટા દુર્જય રાજાઓ પણ નમસ્કાર મંત્રના પ્રભાવથી તેની આજ્ઞા વહન કરનારા થયા. એણે પૃથ્વીને જિનચૈત્યોથી ભૂષિત કરી દીધી. અન્યદા કાળે કરીને શરીર ગ્લાન થતું જણાયું ત્યારે પોતાનું આત્મસાધન સાધવા માટે પ્રતાપસિંહ નામના પોતાના પુત્રને ગાદી પર બેસાડી સિંહના જેવા નિર્ભય છતાં ભવભ્રમણથી બીધેલા રત્નાવતી યુક્ત રાજસિંહ રાજાએ ધમાચાર્યને બેલાવ્યા અને તેમના ચરણ યુગલને વંદન કરી અંજલી રચીને પ્રાર્થના કરી કે હે ભગવન, મને સમચિત ઉપદેશ આપે. ગુરુમહારાજે જણાવ્યું: “હે મહાભાગ! ક્રોડ ભવમાં દુર્લભ એવી આરાધના સર્વ આશંસાથી રહિત થઈને તું સમ્યક પ્રકારે કર.” પર્યકાસન રચીને પૂર્વ દિશાની સન્મુખ રાજા બેઠે, અને ગુરુમહારાજે આ પ્રમાણે તેને આરાધના કરવી. “જ્ઞાનાદિ પાંચ આચારમાં જે જે અતિયારે લાગ્યા હોય તે કહે, જે જે ભાગે વ્રત લીધેલા હોય તે ફરીથી સંભાર, પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ સર્વને ખમ અને ખાવ. પ્રાણાતિપાત આદિ અઢારે પાપસ્થાનેને વિશેષ પ્રકારે ત્યાગ કર. ત્રણે લોકમાં સર્વ જન્મમાં જે જે પાપ મન, વચન અને કાયાથી ક્ય હોય તે તમામ દુષ્કતની નિન્દા કરે અને જે વિધિપૂર્વક દાન શીલ વગરે સુકૃત ત્રણ જગતમાં તે તેં કર્યા હેય તેમજ બીજાઓએ કર્યા હોય તે તમામની અનુમોદના કર અરિહંત ભગવાનનું, સિદ્ધ ભગવાનનું અને મુનિ મહારાજનું શરણ અંગીકાર કર, ચાર પ્રકારના આહારને ત્યાગ કર, નમસ્કારમંત્રનું વારંવાર સ્મરણ કર. હું કોઈને નથી, અને કોઈ મારું નથી એવી ભાવના રાખી તારા શરીર પર પણ નિર્મમ ભાવ રાખ, સદાકાળ જિનેશ્વર ભગવાન મારી ગતિ, મતિ અને આશરે છે એવી ચિત્તવૃત્તિ રાખ.” આ પ્રકારની આરાધના કરીને સમાધિ મરણ પામી રાજસિંહ રાજા દશસાગરોપમના આયુષ્યવાળો બ્રહ્મદેવે લેકમાં દેવપણે ઉત્પન્ન થયો. રત્નવતીએ પણ એ મુજબ આરાધન કર્યું અને તે પણ બ્રહ્મદેવલેકમાં ગઈ. ત્યાંથી તે બન્ને એવીને કેમે કરી મેક્ષમાં જશે. ઉપર કરવામાં આવેલા વિવેચનથી, તેમજ પુલિન્દ્રને વૃતાન્તથી અને બિન્દ્ર કથાનકમાં જણાવેલાં બીજા દૃષ્ટાન્તથી નમસ્કારમંત્રના અચિન્ય પ્રભાવનું આપણને સહેજે ભાન થાય છે. ખરેખર એ મહામંત્રની શક્તિ બહુ આશ્ચર્ય પમાડે તેવી છે. એના એકાગ્ર ધ્યાનથી આપણે આ ભવ અને પરભવ બન્ને સુધરી જાય છે. આપણું સ્થિતિ અને ગતિ ઉચ્ચ અને ઉચ્ચતર થાય છે. પરિણામે એ મંત્રના પ્રભાવથી સર્વ પાપનો નાશ થઈ આપણે આપણું આત્માને જન્મ, જરા, મરણના દુઃખમાંથી છુટ કરી સાદિ અનંત મેક્ષસુખ મેળવવા ભાગ્યશાળી થઈ શકીએ તેમ છીએ. એમાં કોઈ પ્રકારની શંકા રહેતી નથી. સદાકાળ એ પંચમંગલ મહામન્ત્રનું ઉપયોગ સહિત એકાગ્રપણે ધ્યાન કરવું તે આપણું આત્માની ઉન્નતિને માટે ખાસ જરૂરનું છે. આપણે તે ધ્યાન કરવા સતત ઉદ્યમવંત થઈએ એ જ પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે અંતિમ પ્રાર્થના. '(સયાસ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા અતિમુકત ( જેમણે ઈરિયાવહિ પડિકક્કમતાં કેવલજ્ઞાન મેળવ્યું. ] લેખક–મુનિરાજ શ્રી સુશીલવિજયજી અતિમુક્ત મહામુનિ એટલે અઢી હજાર વર્ષ પૂર્વે થયેલ એક સમર્થ વ્યક્તિ. તેઓ વિજ્ય રાજા અને શ્રીમતી રાણીના એકના એક લાડકવાયા પુત્ર હતા. તેમણે બાલવયમાં રાજઋદ્ધિ અને વૈભવને ઠોકર મારી, વૈભવ-વિલાસને તિલાંજલી દઈ સંસારની આધિવ્યાધિ ઉપાધિને છોડી, ભાગવતી દીક્ષા સ્વીકારી હતી. તેઓ પ્રથમ ગણધર શ્રી. ગતિમસ્વામીના લઘુ શિષ્ય હતા. એ બાળ મુનિ પ્રભુ મહાવીરના સમવસરણમાં ઇરિયાવહિ પરિક્કમતાં ઘાતી કર્મને ચકચર કરતાં કાલોક પ્રકાશક કેવલજ્ઞાન પામ્યા હતા. જેન આલમમાં આ મહાપુરુષનું નામ એટલું બધું પ્રસિદ્ધ અને પવિત્ર છે કે સવારના પહોરમાં સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા સા કોઈ તેમને રાઈ પ્રતિક્રમણ કરતાં ભરહેરની સજઝાયમાં અહર્નિશ મરે છે. શ્રમણ ભગવાન મહાવીરના ચરણ સ્પર્શથી પવિત્ર થયેલ પેઢાલપુર નામનું નગર હતું. ત્યાં વિજય નામનો રાજા રાજ્ય કરતા હતા. શ્રીમતી નામની શીલવંતી પતિવ્રતા પટ્ટરાણી હતી. તે બન્નેના ધાર્મિક સંસ્કાર એટલા બધા ઉચ્ચ હતા કે તેઓ કોઈ પણ દિવસ પ્રભુપૂજા, દાનાદિક કાર્ય કર્યા વિના અન્નપાણી રવીકારતા નહીં. પર્વતિથિએ યથાશક્તિ તપસ્યાદિથી પણ વંચિત રહેતા ન હતાં. જે નગરના નરેશ આવા ધાર્મિક હોય તે નગરની પ્રજા પણ ધાર્મિક હવે તેમાં કહેવું જ શું ? લેકમાં પણ કહેવાય છે કે “યથા નાના તથા પ્રજ્ઞા” વળી સેનું અને સુગંધ બને ભેગાં થયાં, પછી એમાં ત્રુટી શું? આમ પ્રજાનું પાલન કરતાં અને ધાર્મિક જીવન ગુજારતાં રાજાને ત્યાં અનુક્રમે એક પુત્ર ઉત્પન્ન થયો. રાજાએ તેને ઘણું જ મહોત્સવ પૂર્વક જન્મ ઉત્સવ ઉજવ્યો અને તે બાલકનું “અતિ મુક્ત” [ અઈમુત્તાકુમાર] એવું નામ પાડયું. ક્રમે બાળક બીજના ચંદ્રની જેમ વધતાં આઠ વર્ષને થયે. એકદા તે અઈમુત્તાકુમાર રાજમાર્ગ પર અનેક બાળકે સાથે બાળક્રીડા કરી રહ્યો હતો. એવામાં કર્મસંગે એ જ રાજમાર્ગ પર લંબ્ધિવંત શ્રી. ગૌતમસ્વામી ગોચરી અથે સંચર્યો. થોડી વારમાં તો શ્રી. ગૌતમસ્વામી જ્યાં બાળકે બાળક્રીડા કરી રહ્યાં હતાં ત્યાં આવી પહોંચ્યા. તેમને દેખતાંની સાથે અઈમુત્તાકુમાર પૂર્વ ભવના દૃઢ સંસ્કારને લઈને ગૌતમસ્વામી ભગવંતના ચરણ કમળમાં ઢળી પડ્યો અને ગૌતમસ્વામી ભગવંતને કહેવા લાગ્યોઃ “હે પ્રભે! હું આપની જેવો થઈશ.” આ સાંભળી ગૌતમસ્વામી ભગવંત આશ્ચર્યચકિત થઈ ગયા અને તે રાજબાલકને કહેવા લાગ્યા કે-“ભાઈ, ચારિત્ર તે ખાંડાની ધાર જેવું આકરું અને લોઢાના ચણા ચાવવા જેવું કઠેર છે, એ કંઈ નાના છોકરાઓને ખેલ નથી. એ તે જિંદગીભર પાળવાનાં મહાત્ર છે.” આટલું કહેવા છતાં તે રાજકુમારે ફરીથી એમ જ જશુવ્યું કેઃ “હે પ્રભો ! હું બાલક છું છતાં પશુ આપના સમાન થઈશ. ” For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા અતિમુકત અ'ક ૪ ]= =[ ૧૩૯] ગૌતમસ્વામી ભગવાન શેરીએ શેરીએ ગલીએ ગલીએ ફરી બેંતાલીશ ષ રહિત શદ્ધ આહારાદિ ગ્રહણ કરી સ્વસ્થાનમાં પધાર્યા. આ બાજુ અઈમરાકમાર રાજમહેલે આવી પિતાનાં માતાપિતા પાસે વિનયપૂર્વક કહેવા લાગ્યો: “મને વ્રત અપાવો. હું ગૌતમસ્વામી જેવો થઇશ.” આવાં હર્ષઘેલાં રાજકુંવરનાં વચનો સાંભળતાં રાજા-રાણી કહેવા લાગ્યાં કે, “ભાઈ, તું અમારો એકનો એક પુત્ર છે. ભાવી રાજ્યને આધારે તારા ઉપર છે. હજુ તે તું બાલ છે. રાજવૈભવનાં સુખ તે હજુ જોયાં નથી. યૌવનવય પણ હજી તું પામ્યું નથી. તારાં લગ્ન કરવાં હજી બાકી છે. હમણાં આટલી બધી ઉતાવળ શી છે ? વ્રત સ્વીકારવાનો શુભ અવસર તો અત્યારે અમારે ગણાય.” આટલું બધું કહેવા છતાં પણ અઇમત્તા કામાર આગને અડગ જ રહ્યો-તે લેશ માત્ર પણ ડગ્યા નહીં. પુરુષો તે પ્રાણને પણ પિતાના વચનથી બિલકુલ ચલાયમાન થતા નથી. અઈમુત્તાકુમાર જરા પણ પિતાના વચનથી ચલિત ન થયો એટલે છેવટે માતાપિતાએ [રાજા-રાણીએ વ્રત સ્વીકારવાની અનુજ્ઞા આપી. રાજકુંવરની દીક્ષા એટલે શું કહેવું ? સમસ્ત નગરને ધજા-પતાકાઓથી શણગારવામાં આવ્યું. ઠેકાણે ઠેકાણે આસોપાલવનાં તારણો લટકાવવામાં આવ્યાં. દીક્ષાને શુભ દિવસ પ્રાપ્ત થયે, રાજમહેલથી વરઘોડાની તૈયારીઓ થવા લાગીઃ વાજિન્નેના ધ્વનિઓ સંભળાવા લાગ્યા. દીક્ષા ઉત્સવનાં ધવલ-મંગલ ગીત ગવાવા લાગ્યાં. અઈમુત્તાકુમારને વિવિધ જાતનાં વસ્ત્રથી, વિવિધ જાતનાં અલંકારોથી શણગારવામાં આવ્યા. જોતજોતામાં તા રાજકારે માણસેની અપાર મેદનીની ઠઠ જામી ગઈ. અઈમુત્તાકુમાર હાથી ઉપર આરૂઢ થયા. દાનની રેલમછેલ ઉડવા લાગી. વરઘોડા નગરમાંથી નીકળી બહારના ઉદ્યાનમાં જ્યાં પ્રભુ સમવસરેલા છે ત્યાં આવી પહોંચે, અઈમુત્તા કુમારે પ્રભુ પાસે પ્રવજ્યા અંગીકાર કરી અને તેમને શ્રી. ગૌતમસ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ પ્રમાણે અઈમુત્તાકુમારને દીક્ષા મહોત્સવ પૂર્ણ થયે. અતિમુક્ત બાલમુનિને ગીતાર્થ મુનિવરને સોંપી દીધા. અતિમુક્ત મુનિ સંયમ માર્ગમાં દિવસો ઉપર દિવસો પસાર કરવા લાગ્યા, સંયમ રંગથી તેમને આત્મા રંગાવા લાગ્યો. એકદા એ બાલમુનિ અતિમુક્ત પ્રાતઃકાળમાં જ સુધાતુર થવાથી કેાઈ શ્રેષ્ઠીને ઘેર ગેચરી ગયા. ઘરના દ્વારમાં પ્રવેશ કર્યો, ધર્મલાભના મધુર શબ્દો કહ્યા. સવારના પહોરમાં જ ભુલક મુનિને પિતાના ઘેર આવેલા દેખી શ્રેષ્ઠીની પુત્રવધૂ હાંસી કરવા પૂર્વક બેલીઃ “કેમ અત્યારમાં અસુર થઈ ગયું? કેમ આટલી બાલ વયમાં સાધુ થઈ ગયા?” તેના પ્રત્યુત્તરમાં બાલમુનિવરે જણાવ્યું કે– “જે જાણું છું તે નથી જાણતે.” ત્યારે તે પુત્રવધૂએ મુનિવરને પૂછયું કે- “આપે શું કહ્યું? તે હું ન સમજી.” તરત જ અતિમુકત મુનિએ આશ્ચર્યકારી એવો અર્થ કહી બતાવ્યો. “હું જે જાણું છું તે મૃત્યુ (મરણ અવસાન) કોઈ પણ અવસ્થામાં બાલ, યુવાન યા વૃદ્ધ કઈ પણ વયમાં કોઈ પણ ટાઈમે થશે. માત્ર હું નથી જાણતો વહેલું કે મોડું.” આ પ્રમાણ ક્ષુલ્લક મુનિવરનો સાભિપ્રાય પ્રત્યુત્તર સાંભળી પુત્રવધૂ દિગમૂઢ બની ગઈ અને તેમની પ્રશંસા કરવા પૂર્વક પૂર્વે કરેલી હાંસીની ક્ષમા પ્રાથ. મુનિવરે ત્યાં For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૪૦ ] વર્ષ ૨ ધર્મોપદેશ સંભળાવ્યેા. પુત્રવધૂએ શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યાં. બાદ સુબ્રુકમુનિ શુદ્ધ અન્ન પાણી વહેારી સ્વસ્થાનમાં પધાર્યા. વર્ષાઋતુ ચાલતી હાવાથી ભૂમિ જળથી સીચાએલી ભાસતી હતી. નદીઓ અને તળાવા પાણીથી ભરચક ભાસતાં હતાં. વનસ્પતિએ લીલીછમ દેખાતી હતી. મુનિએનાં સ્થાના નિયત થયેલાં હતાં. એક સમયે વા કાળમાં અતિમુક્ત બાલ મુનિના સાંસારિક આમિત્રા ન્હાની સરખી તળાવડીમાં જલક્રીડા કરતા હતા તેની સાથે અતિમુકત મુનિ પણ પોતાની તરપણી ઉપરની કાચલી પાણીમાં તરાવવા લાગ્યા. પાણીમાં નાવ જેમ તરે તેમ તે કાચલી પણ તરવા લાગી. પોતાના મિત્રા તથા અતિમુક્ત મુનિ આ પ્રમાણે જળક્રીડા કરી રહ્યા છે એટલામાં તે જ તળાવડી નજીકમાં થઈને જતા ગૌતમસ્વામી ભગવતને દીઠા, દેખતાની સાથે જ એકદમ અતિમુકત મુનિ લજ્જિત થઈ ગયા. અરેરે ! મે આ શું યુ... ! અકાય જીવેાની વિરાધના કરી ! એમ વિચારતા ત્યાંથી પાછા ફર્યાં. અને જ્યાં તરનતારન શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા સમવસરણમાં બિરાજેલા હતા ત્યાં અતિમુકત મુનિ આવી પહોંચ્યા અને પરમાત્મા સન્મુખ પ્રાયશ્ચિત્ત રૂપ રિયાવહ પડિક્કમતાં “ ગમટ્ટી મટ્ટી ' એ શબ્દો ઉચ્ચારતાં પૃથ્વીકાય અને અકાયના જીવાને ખમાવતાં ઉચ્ચત્તમ શ્રેણીએ ચઢતાં ધાતી કર્મ'ને ચકચૂર કરતાં ત્યાંને ત્યાં જ લેાકાલોક પ્રકાશ અપ્રતિહત અનાશક એવું કેવલજ્ઞાન કેવલદર્શીન પામ્યા. અતિમુકત મુનિવરે લેાકાલેકના તમામ ભાવેા હાથમાં રહેલા આંબળાની પેઠે દીઠા. દેવતાઓએ કેવલજ્ઞાનનેા મહાત્સવ કર્યાં. * કૈવલજ્ઞાની અતિમુકત મહામુનિ અનેક મનુષ્યાને પ્રતિખાધ કરતા કરતા ગામ નગર શહેર પ્રત્યેક સ્થલમાં વિચરતા વિચરતા સૂર્યપુરીના બહારના ઉદ્યાનમાં સમેાસમાં. ઉદ્યાનપાલકે આવી જિતશત્રુ રાજાને ખબર આપી. મહારાજા જિતશત્રુ ધણા જ ઠાઠમાઠ પૂર્ણાંક પરિવાર સહિત વંદનાથે પધાર્યા. ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સ્વસ્થાને બેઠા. અતિમુકત કૈવલીએ દેશના આરંભીઃ આયુષ્ય વાયુના જેવું ચંચળ છે, યાવન ઋદ્રધનુષ્ય જેમ ચપળ છે, લક્ષ્મી વિજળીના ચમકારા જેવી, સમુદ્રના કલ્લેાલ જેવી છે, પ્રેમ હસ્તના કણ જેવા અસ્થિર છે. એમ સમજી હૈ ભવ્ય જીવા, આ ધકલ્પતરૂને આરાધા. જેમ કલ્પતરૂ માગેલી સ` વસ્તુને પરિપૂર્ણ કરે છે તેમ ધ કલ્પતરૂ પણ ઇચ્છિત ફલને આપનારા છે. જ્યાંસુધી આ શરીર રૂપી ધર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થા હજી દૂર છે, ઇન્દ્રિઓની શકિત હજુ હીણ થઇ નથી, આયુષ્ય પણ ક્ષીણ થયું નથી, નેત્રા પણ મીંચાયા નથી ત્યાં સુધીમાં પ્રાન પુરુષોએ જેટલે। ધ સધય તેટઢ્ઢા સાધી લેવે, કારણ કે એ નેત્રા નીચાયા એટલે ખલાસ. વારવાર આ મનુષ્ય ભવ પ્રાપ્ત થતા નથી. તેની તા એકેક ક્ષણ પણુ અણુમૂલી છે. મેાક્ષપુરીમાં જવાને રસ્તે પણુ અહીંથીજ છે. ઈત્યાદિ દેશનાનો ધોધ પ્રવાહ વહેવરાવ્યા. દેશના પૂર્ણ થઇ. ખાદ જિતશત્રુ તથા ધી`જનેએ શ્રાવકનાં બાર ત્રતા અગીકાર કર્યો. અતિમુકત મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. આમ ગ્રમાનુગ્રામ વિહાર કરતાં અતિમુકત મહામુનિ અનેક વને પ્રતિષેાધતાં આયુષ્ય ક્ષીણ થયે સકલકને ક્ષય કરી અનંત અવ્યાબાધ અવિચલ એવા મેક્ષ મહલમાં પધાર્યા. ધન્ય છે એવા ક્ષુલ્લક મહામુનિ અતિમુકતને કે જેમણે છંરિયાવહી પડિકકમતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિહ્નવવાદ લેખક-મુનિરાજ શ્રી રધરવિજયજી ( ગતાંકથી ચાલુ ) પ્રભુશ્રી મહાવીરનાં વચનામાં નયવાદની પ્રધાનતા [ગતાંકમાં આપણે જોયું કે જમાલ કરાતુ એ કરાયુ' એ વાદ ન સ્વીકારતા અંશે અંશે કા ઉત્પન્ન થાય છે એમ માને છે, પરંતુ ૠજુત્રનયને આધારે પ્રતિ સમયે કાર્ય થાય છે અને એ રીતે ‘કરાતું એ કયું' એ વાદ સમ્યગ્ છે એમ માનનાર મુનિએ જમાલિને જે ઉત્તર આપે છે તે વિચારીએ ] * નયજ્ઞાનની આવશ્યકતા—મુનિએને આ ઉત્તર સ્હેલાઈથી સમજાય તે માટે સંક્ષેપથી નયનું સ્વરૂપ જાણવુ આવશ્યક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહના સર્વે વ્યવહારમાં નયજ્ઞાનની આવશ્યકતા રહે છે. નયજ્ઞાન સિવાય જે કાઇ પશુ વિચારણા કે કોઈ પણ વ્યવહાર ચલાવવામાં આવે તે તે વિચારણા યા વ્યવહાર પેાતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે. નયનું સામાન્ય સ્વરૂપ—નયતે સામાન્ય રીતે સમજવા માટે ‘ ઢાલની બે બાજુ ’ વાળુ દૃષ્ટાન્ત સારા પ્રકાશ પાડે છે. તે આ પ્રમાણે છેઃ પૂર્વના સમયમાં શૂરવીરતા મેટે ભાગે રજપુત જાતિમાં વખણાતી. ગામ ઉપર કાઈ પણ સંકટ આવે તે રજપુત પોતાના પ્રાણ આપીને પણ સંકટ નિવારણ કરો. એક ગામ ઉપર એક પ્રસંગે કેટલા એક લુટારૂઓએ લૂંટ ચલાવી. એક રજપુતે પોતાના પ્રાણના ભોગ આપીને પણ તે લુટારૂથી ગામને બચાવ્યું. ગામવાળાઓએ તેના સ્મરણુને માટે ગામને પાદરે તેની સ્મારક પ્રતિકૃતિ (પાળીયા ) બનાવી અને તે વીરના હાથમાં એક તલવાર અને હાલ મૂકયાં. દાળને એ બાજી હતી. લેાકેાએ તેની એક બાજુ સેાનાથી અને ખીજી બાજુ રૂપાથી રસાવી હતી. એક વખતે પરદેશી એ મુસાફરા તે ગામને પાદરે નીકળ્યા. વીર રજપુતના સ્મારકને જોઇને અને તેના વખાણ કરવા લાગ્યા. એકે કહ્યું કે ‘ગામની પણ શુ કદર કે હાથમાં રૂપાની ટાલ આપી છે.' બીજાએ કહ્યું કે ‘જો તે ખરા, હાથમાં તે રૂપાને માટે બન્ને પરસ્પર ગાળાગાળી ને લડવા ડાહ્યા માણસાએ આવીને સમજણુ પાડી તમારા બન્નેનું કહેવું સત્ય છે. રૂપાની છે. નીચે ઉતરીને બીજી આ ઢાલની એક બાજુને જુએ સેનાની ઢાલ છે. ' વાત વાતમાં સેાના તૈયાર થઈ ગયા. કે ભાઈ, તમે શા માટે લડે છે.. બાજુ સાનાની છે અને ખીજી બાજુ તેા ખરા. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [ ૧૪૨]== પછી બન્ને મુસાફરે અશ્વ પરથી નીચે ઉતરીને બીજી બાજુને જુએ છે. અને પિતે ફોગટ લડવા હતા તેને અફસોસ કરતા અને ગામવાળાની ને તે વીરની પ્રશંસા કરતા ચાલ્યા જાય છે. એ પ્રમાણે જે કઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ અથવા કહીએ એટલું જ નહિ પણ બીજી અપેક્ષાને વિરોધ કરીએ તો સત્ય વસ્તુ સમજાય નહિ એટલું જ નહિ પણ વિરોધ જ વધી પડે છે. અને જ્યારે બીજી અપેક્ષાને સમજીએ ત્યારે સત્ય વસ્તુ યથાર્થ સમજાય છે એટલે બીજી અપેક્ષાઓનો નિષેધ ર્યા સિવાય એક અપેક્ષાએ વસ્તુને જાણવી કે કહેવી તેનું નામ નય. નાના વિભાગ પ્રમ–ઉપર જે નયનું સ્વરૂપ બતાવ્યું તે નય શું એક જ છે કે અનેક છે? ઉત્તર–ઉપર બતાવેવ નય અપેક્ષાને અવલંબે છે. અપેક્ષા એક જ નથી હોતી, માટે નય એક નથી પણ અનેક છે. વળી અપેક્ષા તે વ્યક્તિ દીઠ વચન દીઠ જુદી જુદી હોય છે એ રીતે જેટલી અપેક્ષાઓ છે તેટલા નો છે. જે માટે વિશેષ આવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –સાવજો વયાપરા, સાવજો વા નવા વિસદા | [ ( અથવા અપિશબ્દથી) જેટલા વચન વ્યવહારો છે તેટલા નય છે.] પ્રશ્ન-એ પ્રમાણે તે નય ગણત્રી વગરના થવા તો તે સર્વે નયનું જ્ઞાન કઈ રીતે થઈ શકે? ઉત્તર–જે કે સર્વે નયનું સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ સિવાય અન્યને ન થઈ શકે તે પણ નયનું સ્વરૂપ સમજાય અને સત્ય વ્યવહાર ચાલે માટે જ્ઞાનીઓએ તે સર્વ નાની જુદી જુદી વહેંચણ કરીને તેઓને મુખ્ય સાત નિયામાં સમાવેશ કરેલ છે, એટલે એ સાત નયનું સ્વરૂપ જાણવાથી નયનું જ્ઞાન થઈ શકે છે. પ્રશ્ન-તે સાત નય ક્યા? ઉત્તર–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂટ અને એવંભૂત. એ પ્રમાણે તે સાત નો છે. નૈગમનય પ્રશ્ન-તે સાત નિયામાં પ્રથમ નગમ નય કોને કહેવાય? ઉત્તર–નગમ નયનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું–નિગમ એટલે લેક અથવા સંકલ્પ. તેમાંથી જેની ઉત્પત્તિ છે તે નૈગમનય એટલે કે લેક પ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરનાર નય તે નૈગમનાય છે. અથવા જે નયને વસ્તુને જાણવાનો માર્ગ એક નથી પણ અનેક છે તે નૈગમનય. આ નય વસ્તુના બેધમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ બને ધર્મને પ્રધાન માને છે. ૧. વિઘરે ઘરે જમો થ0 સ જૈિનમઃ | નકગમને બદલે નૈગમ એ પ્રમાણે જે સમાસમાં ૩ ને લોપ થએલ છે તે વ્યાકરણના પૃષોદરાદિગણને આધારે છે, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવવાદ કૈં ૪ પ્રશ્ન--આ સ્વરૂય સ્પષ્ટ સમજાય તે માટે કેાઈ ઉદાહરણ આપે ? ઉત્તર—આ નયને માટે ભાષ્યમાં ત્રણ ઉદાહરણુ બતાવ્યાં છે. એક નિલયનું, ખીજું પ્રસ્થકનું અને ત્રીજીં ગામનુ. તે આ પ્રમાણે. [ ૧૪૩ ] ઉદાહરણ પહેલું; ધરતુ કાષ્ઠ મનુષ્યને પૂછવામાં આવે કે, તમે કયાં રહે છે ? તે તે કહે કે લેાકમાં, લેાકમાં કયાં ? તેા કહે કે મધ્ય લેાકમાં, મધ્ય લેકમાં ક્યાં ? તા કહે કે જંબૂઠ્ઠીમાં, ભરતક્ષેત્રમાં, મધ્ય ખડમાં, હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં, સુરતમાં, ગોપીપુરામાં, પૌષધશાલામાં અને છેવટે મારે આત્મા છે તેટલા પ્રદેશમાં. આ સર્વ પ્રકારે નાગમનયને આશ્રયીને યથાર્થ છે. તેમાં પૂર્વ પૂર્વ વાકયો ઉત્તર ઉત્તર વાકયની અપેક્ષાએ સામાન્ય ધર્મના આશ્રય કરે છે. ઉદાહરણ બીજી; પ્રસ્થનું કાઈ સુથાર જંગલમાં જતા હાય, અને માર્ગોમાં તેને કાઈ પૂછે છે કે શું લેવા જાએ છે? ત્યારે તે કહે કે પ્રસ્થકર લેવા જાઉં છું. જંગલમાં જઇને લાકડુ કાપતા હાય ત્યારે કાઈ પૂછે કે શું કાપા છે? તે કહે ક-પ્રથક કાપું છું. લાકડુ લઈને ધર તરફ આવતા હોય અને કોઈ પૂછે કે શું લાવ્યા ? તેા કહે કે પ્રસ્થક. છેવટે પ્રસ્થકના આકાર બનાવતાં પણ પ્રસ્થક કહે છે. તે લાકડાને ચીરતાં છેાલતાં તાં એમ સ કાર્યાં કરતાં સુધાર લાકડાને પ્રસ્થક શબ્દથી સખાધે છે. આ વ્યવહાર પણ નૈગમનયને આશ્રયીને જ છે. આ ઉદાહરણમાં વિશેષની પ્રધાનતા છે. For Private And Personal Use Only ઉદાહરણ ત્રીજી'; ગામનુ. કેટલાક મુસાફરો મુસાફરી કરતાં કરતાં સુરત તરફ જતા હૈાય ત્યાં તેઓ સુરતની ઠુદમાં પ્રવેશ કરે એટલે, તેમાંથી કાઇ પૂછે કે આપણે કર્યા આવ્યા? ત્યારે જાણકાર કહે કે સુરતમાં. થે!હુ આગળ ચાલે અને ગામની બહારના બાગ બગીચામાં પ્રવેશ કરે તે સમયે કાઇ પૂછે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. ગામના કિલ્લા પાસે આવે ત્યારે પણ સુરતમાં આવ્યા. ચૌટામાં મહેલ્લામાં, ઘરમાં અને પેાતાને રહેવાની જગ્યાએ આવે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. વળી સુરતનાં પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થા બહારગામ વિદ્વાન આચાર્ય મહારાજને ચાતુર્માસની વિન ંતિ કરવા માટે જાય ત્યારે જે ગામમાં ગયા હોય તે ગામના માણસે વાત કરે કે, આજ તે સુરત વિનતિ કરવા માટે આવ્યુ` છે. એ પ્રમાણે હદમાં, ઉપવનમાં, કિલ્લામાં, ચૌટામાં, મહેાલ્લામાં, ઘરમાં, રહેવાના સ્થાનમાં અને પાંચ પ્રધાન પુરૂષામાં જે સુરત-સુરત, એવા વ્યવહાર થાય છે તે નૈગભનયને આધારે છે. એ પ્રમાણે જગતના સર્વાં વ્યવહારામાં નૈગમનયની મુખ્યતા છે. પ્રશ્ન—નૈગમનયને સ્વીકારનાર સમ્યગ્દષ્ટ કહેવાય કે મિથ્યાદષ્ટિ ? ઉત્તર—નૈગમનયને માનનાર જો ખીજા નયને વીરોધ ન કરે તે। સમ્યગ્દષ્ટિ કહેવાય અને નૈગમનય સિવાય અન્ય નયના વિરાધ કરે તે મિથ્યાદષ્ટિ કહેવાય. ૨. પ્રસ્થક-એટલે લાકડાનું, ધાન્ય માપવાનું માપ વિશેષ જાણવું. Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૪]==== ==[ વર્ષ ૫ પ્રશ્ન-જગતમાં અનેક દર્શને છે તેમાંથી કોઈ દર્શન આ નયની માન્યતાને આધારે થએલ છે ? ઉત્તર-વૈશેષિક દર્શન અને નિયાયિક દર્શન આ નયને આધારે થએલ છે. તે બને દર્શને વ્યવહારને ઉપયોગી પદાર્થોનું સારી રીતે પ્રતિપાદન કરે છે. તેમને સર્વે પદાર્થો નૈગમનને આધારે સ્વીકાર કરવા ગ્ય છે. પરંતુ તેઓ અન્ય નયના વિચારને મિથ્યા માનતા હોવાથી તે બન્ને દર્શને મિથ્યા છે. એ પ્રમાણે નૈગમનનું સ્વરૂપ થયું. સંગ્રહનય પ્રશ્ન-બીજા સંગ્રહ યનું સ્વરૂપ શું છે? ઉત્તર-અથનાં વરાસંઘાળ લઇgઃ | [ સર્વ સામાન્ય એક દેશ વડે પદાર્થોને જે સંગ્રહ કરે તે સંગ્રહ] અર્થાત પૂર્વે બતાવેલ નૈગમ નયમાં સામાન્ય અને વિશેષ બન્નેની સમાન ઉપયોગિતા છે. તેમાંથી વિશેષને ત્યાગ કરી ફકત સામાન્યને જ પ્રધાન માની તે સામાન્ય ધર્મ વડે જે નય સર્વ વસ્તુઓને એકમાં સમાવેશ કરે તે સંગ્રહ નય. પ્રમ–આ સ્વરૂપ સમજાય તે માટે કોઈ દૃષ્ટાંત આપે. ઉત્તર–કોઈ ગ્રહસ્થ પિતાને જમવા માટે રસોઈયા પાસે ભોજન મંગાવે ત્યારે તે ભેજનમાં દૂધપાક, પુરી, રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, ચટણી વગેરે વસ્તુઓ પીરસે એટલે ત્યાં ભોજનમાં ખાવાની સર્વ વસ્તુઓને જે સમાવેશ થાય છે તે સંગ્રહ નયને આશ્રયીને છે. તેવી રીતે વનસ્પતિકાય કહેવાથી તેમાં આંબે, લીંબડો, પીપળો, ગુલાબ, ચંબેલી વગેરે સર્વ વનસ્પતિઓને સંગ્રહ થાય છે. છવાસ્તિકાય કહેવાથી તેમાં, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એમ સર્વ જીવોને સંગ્રહ થાય છે. દ્રવ્ય કહેવાથી જીવ, અજીવ (પુતલ), ધર્મ, અધર્મ, આકાશ, કાળ એમ સર્વ દ્રવ્યને સંગ્રહ થાય છે. એ પ્રમાણે સર્વે વસ્તુઓને સંગ્રહનય સંગ્રહ કરે છે. પ્રમ–આ નયને આધારે કોઈ દર્શનની ઉત્પત્તિ છે ? ઉત્તર–સાંખ્ય દર્શન અને (અદ્વૈત) વેદાંત દર્શન આ નયના પ્રતીકરૂપ છે. જેમકે સાંખ્ય દર્શન પાંચ ભૂતનો પાંચતન્માત્રમાં સમાવેશ કરે છે. પાંચ તન્માત્રા વગેરે સોળ પદાર્થોને અહંકારમાં સમાવેશ કરે છે. અહંકાર બુદ્ધિમાં સમાય છે. બુદ્ધિ પ્રકૃતિમાં સમાય છે. એ પ્રમાણે સર્વ જગતને પ્રકૃતિ અને આત્મામાં સંગૃહીત કરે છે, એ સંગ્રહ નયને આધારે થાય છે. સાંખ્ય દર્શનની માફક (અદ્વૈત ) વેદાંત પણ ૩ ગુહૂર્તતિ પuદઃ જે સંગ્રહ કરે તે સંગ્રહ] For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિકુવાદ ત્રક ૪ =[ ૧૪૫ ) જગતની સ` વસ્તુઓને બ્રહ્મમાં સમાવેશ કરી સત્યં બ્રહ્મ નગનમિયા એ પ્રમાણે કહે છે, એ સ` સગ્રહ નયને અવલખીને જ છે. આ સિવાય અન્ય નયની માન્યતા આ બન્ને દનાને માન્ય ન હેાવાથી તે અને દર્શોને અસત્ય કહેવાય છે. એ પ્રમાણે સંગ્રહ નયનું સ્વરૂપ થયું સિંદ્ધ ૧૫ ભેદ છે વ્યવહાર નય પ્રશ્ન--ત્રીજા વ્યવહાર નયનુ સ્વરૂપ શું છે ? ઉત્તર--વિ-વિશેષે અવતિ પ્રતિ પાર્જનીતિ વારઃ વિશેષે કરીને જે પદાર્થોનું નિરૂપણ કરે છે તે વ્યવહારનય કહેવાય છે. અર્થાત્ સંગ્રહનમ જ્યારે સર્વ પદાર્થોના સમાવેશ કરે છે, ત્યારે તેનાથી વિપરીત વ્યવહાર નય—દરેક પદાયને છૂટા પાડે છે. જેમકે સ બ્ય જીવ અજીવ ધર્મ અધમ આકાશ ફાળ (પુદ્દગલ) T સ’સારી । સ્થાવર Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ નારકી તિર્ય ંચ મનુષ્ય પૃથ્વી અપ તે વાયુ વનસ્પતિ (જલ) એ પ્રમાણે આ નય સવ પદાર્થાને વિશેષે કરીને બતાવે છે. ચાર્વાક દશન આ નયને આશ્રયીને પંચભૂત વિશેષે માને છે. એ પ્રમાણે વ્યવહારનયનું સ્વરૂપ થયું. ૧ નૈગમ—સામાન્ય અને વિશેષ બન્નેને સ્વીકારે છે. ૨ સંગ્રહ—ફકત સામાન્યને જ સ્વીકારે છે. ૩ વ્યવહાર—કત વિશેષના જ ઉપયેાગ કરે છે. આ ત્રણે નચે લેાક વ્યવહારમાં વિશેષ ઉપયેાગી છે. દ્રવ્યને વિષય કરીને આ ત્રણ નયનું રૂપ ચાલે છે, માટે આ ત્રણે નયે। દ્રવ્યાર્થિક કહેવાય છે. શેષ ચાર નયનું સ્વરૂપ હવે પછી વિચારીશુ For Private And Personal Use Only ( ચાલુ ) Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનહર્ષ વિરચિત કવિત્વ બાવની સંપાદકઃ-શ્રીયુત અંબાલાલ પ્રમચંદ શાહ [ ગતાંકથી પૂર્ણ ] સજ્જનની વિરલતા ઘણુ કરે અહંકાર, ઘણા મન મછર રાખે, ઘણું કપટ કેલવે, ઘણું અવિચાર્યો ભાખું; ઘણું નીચ સંગતિ, ઘણું નર હઠી હરામી, ઘણું આપ સ્વારથી, ઘણુ કોધી ને કાંમી; નિલજ, નિખર, નિગુણ ઘણા, કાગ તણી પરિ જિડા તિહાં, જિનહરષ હંસ જિમ શેડલા, સજન દિસે કિહાં કિહાં. ૨૧ ઇન્ડીયાનું મન નયણરવયણ૩ વશિ કરે, કરે વશિ ઇન્દ્રી ચંચલ, કામ ક્રોધ વશિ કરે, કરે વશિ લભ પરિઘલ* મન મરકટ૨ વશિ કરે, કરે વસ વિષય વિકારી, નિજ આતમ વસિ કરે, કરે વસિ રસના ભારી રાગ ને દ્વેષ અરી જીપ, 9 મેહ મયણુ રસ રાખિજે; જિનહર ત્રિજગતન વસીકરણું, મુગતિ વધુ રસ ચાખિજે. ૨૨. ભાગ્ય વિના પુરૂષાર્થની નિરર્થકતા ચરણે ભુઈ ગાહત, દેસ પરદેસ ફરતે; જલ ૯૨સાયર લંઘતે, કામિ કેઈ કમ્મ કરતે, ચિત્ત ચાલા ગુંચંતે, કુબુદ્ધિ માંન માંહિ ધરતે; કરતે સઉદાસુત, રહેં દિન રાતિ ભમતે, બધઠ કાજિ કરે ધંધા ઘણા, કપટ હUઆ માંહિં ધાવતે, જિનહરખ કહે ધન કિહાં થકી, જે ભાગ્ય વિના ન મિલે ઈતિ. ૨૨ ૮૨ આંખ, ૮૩ વચન, ૮૪ પરિગ્રહ, ૮૫ વાંદરા, ૮૬ જીભ, ૮૭ વશ કરજે, ૮૮ મદન-કામદેવ, ૮૯ મુકિતરૂપી રમી, ૯૦ ભૂમિ, ૯ ૨ , ૯૨ સાગર, ૯૭ સદા ને વેચાણ, ૯૪ ધીઠ, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિશ્વ આવતી x]== ૯૬ ૯૫૦ચવાળા હાઈ; ફૂલ કેતકી સુગંધા, નારીવાલે હાઈ, અવલ આશરણ નિબધા; રાજાવાલા હાઇ, જંતુરીય ચંચલ ચાલતા, કૃપણવાલા ડાઈ, દામ હરખે દેખતે, કામી નરવાલી ત્રિયા, વાલહી ઉઘતાં; જિનહરષ કહે સજ્જન સુા, તિમ ઢાંતાવાલા માગતાં. વૃદ્ધાવસ્થાનાં લક્ષણ સિન્ન =[ ૧૪૭ ] જરા ૧૦°કીયા જાજા, ૧૦૧પિ’ડ પરચંડ હૂં' તા, ૧૦૨જીઉ પગ ડગ ન સકે ભરૈં, સીસ જન વાગા, સેા જીભ કરે’૧૦૩થીલરા, સમજ ન પડે ખેલતાં, પડે ૧૪લાલ મુખ થકી, દાંત પડીયા દેખતાં, આંખરી જ્યોતિ ૧પમાડી પડી, ઉઠે એ′ થઈ ૧° પુરવસા. જિનહરષ માલ હાસી કરે, ૧૭૪રા વિંગાયા ૧°માણુસા. ૨૫ કોશ-ત્યાગ ૨૪ ઝગડે રગડા કહ્યો. માંમ૧૯ ઝગડાથી જાવે, કગડે ૧૧૦ લેા ન હાઈ. અડા કગડા કહાવે; ઝગડે’ ધનરી૧૧૧ હાંણિ, વાણી પિણ કાઈ ન માને, ઝગરે ચિંતા હાઈ, મુડી પિણ ચાંપે છાંની; અગડા કરે તે નર ભણી, કહે ડાંડી૯૧૧૨ સહુઇ ઇસા; જિનહરણ કગડાં૧૧૭ કીજે નહીં, જગડે જસ ન હાઇ કીસ્યા. ૨૬ નારીનાં અંગોપાંગ જેવાને ત્યાગ નયણુ ન જોવે રૂપ, રૂપથી મયણે ૧૧૪ ઉમટે, વદન ન જોવે નીરખી, જોવતાં ચિત્ત પલટે; અધર ન જોવે. રંગ, વિરગા૧૧૫ જોવે નહીં, ઉરાજ૧૧૬ જલે જિમ હે દીપ પતંગે; જોવે' નહી કિટ૧૧૭ પત્તળી, નારી અંગ સહૂ વસીકરણુ, જિનહરષ રાગ ધરી ોઇ ઇંતા, શીયલ તણા થાંઈ હરણ. For Private And Personal Use Only २७ ૧૧ ૯૫ ભમરા, ૯૬ ધેડેા, ૯૭ સ્ત્રી, ૯૮ વ્હાલા, ૯૯ શયા, ૧૦૦ વૃદ્ધાવસ્થા, કાયા, ૧૦૨ જ્જૂ, ૧૦૩ વલવલાટ, ૧૦૪ લાળ, ૧૦૫ ઝાંખી ૧૦૬ ખીનને આધારે, ૧૦૭ વૃદ્ધાવસ્થાથી વગાવાયેલા, ૧૦૮ માણુસા, ૧૦૯ મમતા, ૧૧ ક્લેશ, ૧૧૧ ધન, ૧૧૨ ડાંડ, ૧૧૩ કલેશ, ૧૧૪ માન કામદેવ, ૧૧૫ વૈરાગી, ૧ ખેતી-સ્તન, ૧૧૭ કે. Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ ભીખારીનું લક્ષણ ટુક ટુકરે૧૧૮ કાજિ૧૧૯ ફિરી, ઘરે ઘરે માંગતે, ખમેં ગાલ૨૦ પારકી, ખમેં વયણ લાગત; ઉઠે કરતે પ્રીત, આસ પારકી સદાઈ, એલખ કરે નીચરી, છતિ લેખવે ન કોઇ; મુખ જાસ વાસ જીતે નહી, પાછો ક જે તિહાં, જિનહરષ પેટ દુમ્ભરભરણ જાઈ, મરણ થાઇ તિહાં. ૨૮ મશ્કરીને ત્યાગ ઠેક૧૨૨ કરે નર જેહ, તેહને સંગ ન કીજીઈ, ઠેક કરે નર જેહ, તેહ પાસે ન રહી જઈ, ઠેક કરે નર જેહ, તાસ કે ભલે ન બોલે, ઠેક કરે નર જેહ, તેહ તે ટિણખલા ૨૩ તોલે, ચિહ્માંહિં કઈ માને નહિ, ઠેક કરે નર તેહને; જિનહરષ કેક કીજે નહી, ઠેક બિગાડે નેડને. ૨૯[ કશા નારી વિન] સ દયને ત્યાગ ડરી નહીં સીંહથી, અગનિ ઝાલથી ન ડરી ડરોઈ નહી ભૂતથી, જિણ રૂઠે નહ મરોઈ, ડરી નહી સાપથી, જેહ કાલે પિણું ૪૪ વાલે, હરોઈ નહી સમસન, જિહાં પ્રેતાદિકને ચાલે, દરીઆવ માંહિ ડરીઈ નહી, વાહણ જિહું જાઈ વહી, જિનહરષ કરકશા નારિશું, ડરી તે ડરી સહી. કીતિની અસ્થિરતા ઢહે ૧૨૫ મંદિર માલીયા, કેટ ગઢ પણિ ઢહી જાઈ, ઢહે દેવ દેહરા, અનડ ગિરિણુ ઘર થઈ; ઢહે ગહન વન વૃક્ષ, ઢહે કીધી જે માયા, દેવતણ નરતણું, ઢહે સુંદર સંઈ કાયા, જિનહરખ સુથિર જસ કોટડે, જે લાગે દુસમણા ધકા, પણિ ઢહે નહી જુગ જાવતાં, ઉંડી જડ ૧૨ ઉઘાતી નિકા. ૩૧ ૧૧૮ ટુકડો, ૧૧૯ માટે, ૧૨૦ ગાળ, ૧૨૧. દુઃખે કરીને ભરાય એવું, ૧૨૨ જિકડી-મશ્કરી, ૧૨૩ તરખલાની તોલે, ૨૨૪ ફેણવાળા, ૧૨૫ પડી જાય. ૧૬ ઘાતી કર્મો. ૩૦ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક કવિત્વ બાવની ૪ ]= = પરનારીને ત્યાગ નારી તજે પારકી, નારિથી અવગુણ હાર્યો, ચઢયેં સીસ કલંક, લેક સહુ કોઈ જોયેં; પરનારી પરસંગ, જોઈ રાવણ લંકાપતિ, દસ સિર છેદ્યાં રાંમ, થયો અપજસ ગઈ કીરતિ; દ્રપદી કાજે કીચક હ, પાંડવ ભીમ મહાબલી; જિનહરષ કહે એણે ભવ ઘણું, પરભવ લહીઈ દૂરગતિ વળી. ૩૨ કામને જીતવાની દુષ્કરતા તરો સમુદ્ર સુગમ, અગ્નિ વાલા પીવાઈ, વાઘ વેઢણ રોહિલ, સુગમ ૧૨અહીદાંત ગુણાઈ સુગમ ચઢણ આકાશ, ખગ્ય કડ સુગમ સહંતા, લડ સુગમ સંગ્રામ, પ્રાંણ જાઈ ખિતાં, ગજરાજ મત્ત રમત્તા સુગમ, સુગમ કલા સલ્ફ સીખતાં, જિનહરષ કહે પણિ દોહિલે, કામ ૧૨૮મહાભડ જીપતાં. ૩૩ દુજનના સ્નેહની અસ્થિરતા થિર નહી કુંજર ૧૨૯કાન, માંન કાયરે તિમહીજ, થિર નહી ઉંદર મુંછ, પુંછ ઘેડા મહિજ; અથિર ગણુરી બાંહ,૧૩૦ વાન થિર નહી સંધ્યારે, ડાભ અણુ જલ બિંદુ, અથિર તિમ વાર વિચારે, દેવલે દવા થિર નહિ રહે, કહે જિનહરષ સુજાણ; એમ નર નીચ નેહ ખર સબદ કું, ઘટત રથ જાઈ તિમ. ૩૪ મંગળવસ્તુ નિદેશ દહી મહા મંગલીક ૧૩૧ દ્રોમ મંગલીક કહીજે; લઘુ કન્યા મંગલીક, ગાઈ મંગલીક કહીજે; ભેરી સંખ મંગલીક, ફૂલ મંગલીક મિષ્ટ ફૂલ, અગનિ મંગલિક નિર્ધમ, અશ્વ ૧૩૨માતંગ સુમંગલ; રાં અન્ન ૧૩ સુહવ ૧૩ ત્રિયા, માટી ૧૩મસમંગલ પરમ, જિનહરષ દ્રવ્ય મંગલીક સહુ, પણિ ઉત્કૃષ્ટ મંગલ ધરમ કપ ૧૨૭ સાપને દાંત-વિષ, ૧૨૮ મેટ શરવીર યોદ્ધો, ૧૨૯ હાથી, ૧૩૦ બાઢ-ભરતી ૧૩૧ ધો-દુર્ઘઘાસ, ૧૩૨ હાથી, ૧૩૩ સૌભાગ્યવતી, ૧૨૪ સ્ત્રી–ભાર્યા, ૧૩૫ માંસ, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ધરમ થકી નવ નિદ્ધિ, સિદ્ધિ પણિ આઠે લહી, ધરમ થકી અદ્ધિ વૃદ્ધિ, ધર્મ થકી સુખીયા થઈઈ ધરમ થકી સંપજે નારી, સુગુણી ૧૩ પિક વયણ, ધરમ થકી સુવિનીત, પુત્ર સુખ દે દિન રયણિ; પરિવાર સયલ ગમતે મિલેં, ધૂના મંદિર ધવલ હર, જિનહરષ અશ્વ ગજ પાલખી, ધરમ થકી વાસ સહર. ૩૬. ઉજમ નર લક્ષણ નર ઉત્તમ સેઈજ, રીતિ ઉત્તમે જે ચલે, નર ઉત્તમ સેઇજ, લિયો પિણ જિ કે મિલે; નર ઉત્તમ સઈજ, જિકે દુખિયા દૂખ ભાંજે, નર ઉત્તમ સેઈજિજ, જિકે કુલ કાલિંમ માંજે; ધન પાંમી જિક વાવરે, ધરમ કાજ ઉદ્યમ કરે, જિનહર ઉત્તમ નર સેઈ ગિણિ, જિકે પાપ કરતે ડરે. ૩૭. કૃપણ લક્ષણ પાપ ધરે ધન કાજિ, કરે આરંભ કેતાઈ ફિરે દેસ પરદેસ, છલ ચિંત નિતાઈ; વચે નિજ બાપને, ૧૩માને છેહ દેખાડે, ન ગણે સગપણિ કે, પ્રીત કિયુસું નહિ પાલે; ધન ધન કરતે ૧૩૮ધાવતે, એમ આઉખે પૂરો કરે; જિનહરષ પાઇ ખરચે નહી, તિક સાપ હોઈ ઉપરિ ફિરે. ૩૮ ઉત્તમ કારણ વિના જીવનની નિકતા ફિટ જિજે ત્યાં નરા, જિક અપવાદ બોલાવે, ફિટ જિળ્યો ત્યાં નરાં, જિંકે કુલ છણ લગાવે; ફિટ જિજો ત્યાં નરાં, દેખી માંગણ મેહ ટાલે, ફિટ જિળ્યો ત્યાં નરાં, જિંકે બેલી ન પાલે; નિર્લજજ ૧૩“નખર લાજે નહી, જિમ તિમ બોલે મોહ થકી; જિનહર તાસ ફિટ છવીયે, જિણે ઉત્તમ કરણ ન કી. ૩૯ બુદ્ધિનું નિદર્શન પૂર્વકનું ફળ અલ થકી બુદ્ધિ આગલી, બુદ્ધિથી આપ ઉગારે, એક સીંહ વન રહે, ઘણું વનચરને મારેં; ૧૩૬ કાયલ, ૧૩૭ માતાને, ૧૩૮ દોડતો, ૧૩૯ નિર. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિત્વ બાવની અક ૪]===== = = =[ ૧૫૧] સહુ મિલી બંધ બાંધી, એક વારે વનવાસી, તુજ આગલે આવયૅ, કરે ભક્ષણ સુખ થાયૅ; સસલેં હી ઘા કૂપમેં, મૃગની જેમ રે ધં; જિનહરપ નબલ સબલ હા, પિતે ઉગરી બુધે. ૪૦ કપાય ત્યજી ધમને વીકાર ભજે એક ભગવંત, તજે મમતા મનકેરી, રાખો ઉચિત સમાધિ, ધરો સમતા અધિકેરી; ત લોભ લાલચિ, કપટ મત રાખે મનમેં, મ કરે કિણસું રાડ ૧૪૦ રખે મન રાખે ધનમેં, પરિવાર રાગ ચુત રાગીચા, લાગી મત એહસું રહે; જિનહરષ ધરમ હિતસું કરો, જિમ મન વંછિત ફલ લહે. ૪૧ દેહલી વસ્તુની પ્રાપ્તિ મનુષ્યપણું દેહિલો, ચ્યાર ગતિ માંહિ લવે, બીજો વળી દોહિલે, સૂત્ર સિદ્ધાંત સુણા; સદ્ધહણ દેહિલી, ધરમ ઉપર આવતાં, સંજમ વિષય દોહિલ, વીર્ય પૂન્ય પાવંતાં, આરજ દેશ આરજ કુલ, સામગ્રી સહુ પામીને, જિનહરષ ધરમ કરે જે સદા, જિન ચરણે સિર નાંમિને. ૪૨ કલીયુગનાં લક્ષણ યમન તો બ્રાહ્મણે, કુલ ચાઈન ચલ્લે, લેક કરે પરતાત, સાધુ જનમારગ હલેં; માંગ્યા ન વચ્ચે મેહ, કામિની પતિ છંડે, પીતા ગ્રહે છીદ્રવ્ય,૧૪૨ શિષ્ય ગુરુસું કલિ મંડે; દીધું સીખ પુત્ર માવિત્ર, મન મમતા વાધી ઘણી, જિનહરષ ક્ષત્રિય બસ તો, આ નિસાણી કલયુગ તણી. ૪૩ સતયુગની વસ્તુઓને નાશ રણુ૧૪૩ ખાંણ નહી કાંઈ, ગયે બાવલા ચંદન, નારિ નહી પદમણી, નહી વિપયહારી કુંદણ,૧૪૪ પાંણીપંથ ન તૂરી,૧૪૫ સસ ગવર૧૪૬ નહી મતી, ચિંતામણી નહી રયણ, સફલ મન ઈછા હોતી, ૧૪૦ રગ, ૧૪૧ યક્ષ, ૧૪ર પુત્રીનું દ્રવ્ય-કન્યાવિક્ય, ૧૪૩ રત્ન, ૧૪૪ સેનું, ૧૪૫ ઘેડા, ૧૪૬ હાથી. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [ ૧૫૨ ]=== ======[ વર્ષ ૫ સુરધેનુ નહી સુરકુંભ, પણિ નહી દાન દાતાજિ, કાં જિનહપ ક એતરા ગયા, સતયુગ એક જાતાં થકાં. ૪૪ કૃતાર્થતાનું લક્ષણ લછિક ૧૪૭ સુક્યત્વ,૧૪૮ જિકા પર કજે આવે, નારિ તિકા સુકયસ્થ, જિકા ભરતાર સુહાવે, પુત્ર તિકે સુક્યત્વે, જિકે જીવતાં પાલે, મિત્ર તિકે સુયસ્થ, જિકે નહી છે. દિખાવે, પંડિત જિક સુયસ્થ, ગિણિ પૂછત્યારે ઉત્તર દીધું, જિનહરષ સુગુરૂ ક્યસ્થ સે, કિકે સહુ પર હિત રાખે હીયે. ૪૫ અનિષ્ટ વસ્તુ નિદેશ બુ અકાલે મેહ, બુરો અવસર વિણ પાસે, બુ નીચસું નેહ, બુરે જંગલમાં વાસ, બુરે ૧૪૯ચાડનો સંગ, બુરે ઠાકુર મતવાલે; બુ નારિ વિણ ગેહ, બુરે તસ્કર ૧૫૧ રખવાલે; ધનવંત કૃપણ ઈ બુરે, બુરે કામ અવિચારી; જિનહરષ મૂઢ બેટે બુરો, જ્ઞાન વિના સુનો હિ. સવ ૨ક્ષણ સર્વ વડે સંસારી, સવથી સંપત્તિ આવે; સર્વ ધર્મ આધાર, સવથી આપદ જા; દેવ નમેં સત્ત્વથી, કેઈ દુર્જન નવિ ગજે; સત્ત્વ થકી બલવંત, સબલ અરીયલ ૧૫૧દલ ભજે; સર્વ ત સૂરજ ગયણ, સર્વે ધરી વસુંધરા; જિનહરષ સર્વ નર આભરણ, સવ ને છડે રે નરા. ૪૭ સાચા ધર્મનું લક્ષણ ખરો ધરમ સેઈન્જ, આપ પરી સરીખા જાણે, ખરો ધરમ સઈજ્જ, ક્રોધ મનમાંહિ નાણે; ખરો ધરમ ઈજજ, શુદ્ધ વિવહાર વિચારે; ખરો ધરમ ઈજજ, કપટ મનમાંહિ ન ધારે સુખ લહઈ મુગતિ સુરલોકરાં, પરખિ સે પીછાંણીયું, જિનહરષ કમરે ક્ષય કરે, ખરો ધરમ સે જાણીયે.. શીયલનું ફળ સીયલે સીતલ આપિ૨ જલધી ગોપ૧૫૩ સારિખો, ૧૪૭ લક્ષ્મી, ૧૪૮ સુકૃતાર્થ, ૧૪૯ ચાડિ, ૧૫૦ ચેર, ૧૫૧ શત્રુ, ૧૫ર અગ્નિ, ૧૫૦ ગ૫દગાયના પગના ખાડામાં જેટલું પાણી ભરાઈ રહે તે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક ૪] કવિત્વ આવની સીયલે અરીયણુ મીત્ર, ઝહેર પણ અમૃત દેખેા, સીયલે' સીહ સીયાલ, હાવે ગજ મકરી ખલીચે, સીયલે વિસહર ડાર, જોર કિણું ન જાઈ કલીયા, શીલથી દેવદાવ નમે, શીયલે શરીરાં આભરણ; જિનહુષ સીયલ ચિંતામણી, મન કામિત સહુ સુખ દીયણ. ૪૯ મેાહાન્ય માનવીને ચેતવણી હરખે કસું ગમાર, દેખ ધન સપત્ત નારી; પ્રોઢ પુત્ર પરિવાર, લેાકમાંહિ અધીકારી; યૌવન રૂપ અનૂપ, ગરવ મનમાંહીં ન માવે'; કરતા મેાડામેડિ, જગત્ર ત્રિણ સરીખા ભાવે, આંખીયા મૂઢ દેખે નહિ, આજિ કાલિ મરવું છે; જિનહરપ સહજ રૈ પ્રાંણીયા, નહીતર દુખ પામીસ પછે. સમય બદલાય ત્યારે સહુ અદલાય લક સરીખી પુરી, વિકટ ગઢ જાસ દૂર’ગમ, પાલિ ખાતિ સમુદ્ર જિહાં, પહુ'ચે નહી વિહંગમ; વિદ્યાધર અલવંત, ખંડ ત્રિણ કેરા સ્વામી, સેવ કરે... દેવતા, નવગ્રહ પાએ નાંમી; દસધ વીસ ભુજ જેહને, પાર પાખે' સેના બહૂ, જિનહરખ રામ રાવણ હણ્યા, દિન પલટયે પલટયા સહૂ, સમાનું ફળ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૫૭ ] ૫૦ ૫૧ ક્ષમા મંત્ર વસીકરણ, ક્ષમા ખેલ અખલ નરાને, ક્ષમા આભરણ સર્વને, સમલ મલવત ખરાને; ક્ષમા થકી ક્ષય થાઈ, કમ આર્ડ' બલવંતા, લહીઇ' કેવલગ્યાંન, ક્ષમા થકી સુખ અનંતા; સહૂં ધરમ માંહિ. અધકી ક્ષમાં, દેવ સેવા કરે; જિનહુષ ખરચ ઍસેનહી, ધન ધન સહૂકા ચરે, ખાવની ચાગ્ય મનુષ્ય ભલે' અક્ષર આવન, કવિત્ત બાવની અનાયા, કહિન્ત્યા વિશે વ્યાખ્યાન, સુષુતાં સહૂ મન ભાયા; ચતુર ગુણી જે હાય, તાસ મુખ સેાભાકારી; સંત કરૈ વિસ્તાર, જિકે ન હેાઇ અહંકારી; સત્તરે અઠાલીસમે’( સં. ૧૭૪૮), શુદિ આમ દિન પ'ચમી; જિનહરષ સંપૂર્ણ ખાવની, કીધી ભ્રુગુરૂ પાસે નમી. ૫૩ કવિત્ત્વ બાવની જિનહરષ કૃત સપૂર્ણમિતિ શ્રેય : સવત ૧૮૨૫ વર્ષે આષાઢ માસે શુકલ પક્ષે છતિથી. ભામવાસરે લિખિતા ઃ (સમાપ્ત) સર Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देश-ग्राम-नगर-क्षेत्राणां बांधनी-पट्टक अन्वेषक- आचार्य महाराज श्री विजययतीन्द्रस्त्ररिजी (गतांक से क्रमशः) श्रीमेदपाटदेशे क्षेत्राणां व्यक्ति - उदयपुर १२।१५ पलाणुं २०३ मोही २ आहाड ३ थामलु २ पलासली२ नाही २३ कोठारी ४ार लाहो २ देवाली १ पासखंड २ देलवाडं ३४ कयलq ४५ रीछली ३ गुढली ३४ वणवल २ झीलवाडं २ खीमली २ धोधुन्द्रो २ गढबोर १२ पीपलाज ठा० १२ नीरस अंतरगाउ १० रूपनगरत : । पीही ठा० २१३ सरस , १२ भोरुंदो ठा०२ , हरसोर ठा० ३ " थामलो ठा० २ नीरस , ३ पोहित :। ईटावं ठा० ३ सरस २५ रूपनगरत:। सिणोदी ठा०२ नीरस । आगरानी बांधणी-दिल्ली १ जिहानाबाद २ कृश्नगढ-रूपनगरनी बांधणी नरायणुं १ वणहेटुं २ अथवा टुंक १ तोडा २ ठाणानै अनुसार इ, मालपुरानी बांधणी-पुर १ मांडलि २ जाणवी। अथ मालवदेशे क्षेत्राणां व्यक्ति :उजेणी ११.१३ छडोद २ लुणहरूं २ नोलादी ४१५६ फतियावाद १२ सुलतानपुर १३ देवास ५।६७ नीनो ३ सादलपुर २।३ कालियाद्रह २३ रतलाम ८।१० धर्मपुरी २ कायथु. २।३ बधनाउर ३ देपालपुर २३ ताजपुर २ मांडवपरिसरे देसाई १ वेट, २३ मांडव ६७ तारापुर ० सामेर २।३ धार ४५ डोल ० पीपलूण २ नालछु २३ जहांगीरपुर १ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ' ४ ] सारंगपुर परिसरे सारंगपुर ६ ७ सिणोरोपाडी ५/६ सोदरसी ४५ पाई ३२४ दधालीउं ४/५ डग ३ वडोद २ कान्हड २२३ आगर २ गंगराड ३ पीपलरा ३ पहुला १२ मंकोडी २ लाहुरी २०३ पंचोलुं १ पीपलनेर १/२ करहुं ४/५ कोशीथल २/३ डसलां २ कपाणि ४/५ गोगुंदा ४ नांदसमुं ३४ www.kobatirth.org. આંધની પટ્ટક राहुली १२ जाउर ३२४ दडीवुं २ जासमुं २/३ डभोक २/३ ऊंटालु ४/५ कर्णपुर १ आकोलुं २/३ बडगाम २ खीमपुर २ ससें २ चांगरी २ ताणा २ सिनी २ माहुली २ घासु २ भादसोडुं ३ | ४ लुणधुं २/३ सादडी ४ डुंगलं ३ मोरवणी २ भद्रेसर २ कान्हरु २ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only निकुंभ २ पोटला २ लाखेला २ किवारीउं २ ऊंभट २ नींबाहेडुं २ शतखंधुं २ सिणवाडि २ खभणोर ३३४ मोलेला २ मंदार २ वागडदेशे आसपुर ४ वडोदरु ३३४ पुंजपुर २ पूनालो २ १५५ ] सलुंबर २ डुंगरपुर २ वांसवा २ सांगवाडुं १ वभासु १२ पाटलं २ ईटावालनुंगडो १ उदयपुर ठा० १२ लथवा १५ सरस, आहड ठा० ३।४ समता अंतरगाउ २ उदयपुरतः, नाही २२३ सरस ० ३ देवाली १ अं० २, डभोक २/३ अ० ५, देलवाडुं ३३४ अ०५, जाउर ३४ ० ८ उदयपुरतः । गुढली ३३४, खीमली २ ० २, उंटा ४/५ कर्णपुर १ ० १, आकोलुं २ खीमपुर २ अं० ३, चंगेरी २ ताणा २ अं० ३, रासिनी २ आभेट २ अं० ३, भादसोडुं ३/४ भद्रेसर २२, सादडीभूपतिजीनी ४ डुंगलं ३ मोरवणि २ अं० २२३, लुंधु २३ कान्हड २२३ निकुंप ३ किवारीउं २ पलाएं ३ थामलुं २ अं० १, कोठारी ४/५ पासखंड २ ०३, धीधुंदी २३ मोही २/३ अं० ३, कयलवु तलाव ४५ वणवल २ अ० ३, पलासली २ काही ११२ अ० ३, रीछेलि ३४, जोलबाडुं गढबोर ११२, कर हेडुं ४५ कोसीथल २२३ डसलाणुं २, नांदस ३४ राहुली २, दडी २ जासमुं २ लाखेला २ पोटला २ वडगाम २ खीमपुर २ ससेरु २ खमणोर ३/४ मोलेला २ मंदार २ ० २, नींबाहेडुं २ शतखंधु २ ० १ ठाणान ठाम वारू । Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [१५९ : उदयपुःन बांधणी- आसपुर १ वडोदरुं २ घणा ठाणइ हुइ तो पुंजपुरः सांगवाडं, वांसवालु ३ यथायोग्य पणइ वागडमध्ये लिखिइ पणि मेवाडमध्ये लिखिइ नहीं। श्री दक्षिणदेशे क्षेत्राणां व्यक्ति :बर्हानपुरपरिसरे- - वीकनगाम २ बीजापुरशाहपुर८।१०।११ बर्हानपुर १२।१८ नेरपरिसरे भागनगर २३ कंकणदेशेबहादरपुर ५६ नेर २।३।१ चीउल ६७८ जयताणु ॥३ सादडो ३४ नंदरबार १२ राजापुर २ खुरमपुर ३४ अष्टमी २ नयसिंहपुर २।३ दौलताबादपरिसरे मारु १ ईदलपुर १ दौलताबाद २ पालवण २।३ मलकापुर ६७ अवरंगाबाद ८।१० डभोल १ आकोला १ अहम्मदनगर ३४ वेशमी १२ षडगुण २।३ ईगोली २।३ ओझर श२ ___ आकोलं, चोपडा, ओसाटा, वडवल, केलसी, जयसिंह-अवरंगाबाद, बर्हानपुरनुं हसनपुर, कल्याण भिमरडी, ए सर्व पतित क्षेत्र जाणवा. आदेशमा राखीवा नहीं। श्री गुर्जरदेशे क्षेत्राणां व्यक्ति - राधनपुरपरिसरे : साचोर ४५ .. वडनगरपरिसरेराधनपुर ७८. धारवा २ वीसलनगर १२ वाराही २ धनेरा २३ कड़ा २ सोहीगाम ५६ घइडराफ २।३ वडनगर ४१५ संखेसर २३ मोरवाडं २ सीहपुर १३ समी ४२ काकरेचीपरिसरे- खिरालू २ दहीओद्र ४५ वलासणु २३ घणोदर २ धनाली १ पंचासर १२ छालुं २ ऊंमता २ सांतलपुर ७८ वेणस २ सरतपरिसरेबऊआ १२ ध्रुसणोलि १३ सूरतबिंदर १५०१७ थिराष्ट्रपरिसरेलोहाणुं २।३ रानेर ४५६ थिराद्र ४५ तयरवा९३ भरुअच ३४ ढीमा १ राणकपुर २ गंधार ३ वाधि४ वातिमफूरणा २ घणदीवि २ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અક ૪ गमणाद २ दहीजबारं २ वाल्होलि २ व्यारा १ स्तंभतीर्थ परिसरे खभायति ८/१० शकरपुर १ मात्र २ बाजुं २ वडोदरा परिसरे दीवबंदिर १२/१५ ऊना २ देवपत्तन ५/६ वेलाउल ३|४ मांगलोर २/३ भुजनगर ७/८ धमडकं ४/५ कटारी ३/४ बढी [गोरानुं ] अजारि २२३ रवि २०३ कालूंस २ माढी २/३ मंडई २/३ www.kobatirth.org नवुंनगर ५/६ राजकोट २ બાંધની-પટ્ટક डभोई ३४ बहादुरपुर २/३ नडीयाद २|३ महम्मदावाद ११२ आंबोली ४/५ खढोली २ आगलोडपरिसरे आगलोड ५/६ बीजापुर २२३ लाडोलि १२ हरसोर २|३ तलोज २ वडोद ५/६ वऊआ, ढीमा, दहीजबारु, वाल्होलि, व्यारा, ब्रह्मानीजामल ए क्षेत्र पतित जाणवा विश्रामरूप छई, थिरता योग्य नहीं समजवा. श्री सोरठदेशे क्षेत्राणां व्यक्ति जीर्णगढ ६/७ धोराजी ४/५ मझेवडी २/३ वणथलो २/३ पुरबंदिर ४/५ श्री कच्छदेशे क्षेत्राणां व्यक्ति मन (फ) रा २ बारही १ कान्हमेर २ चउवारी २ पारकर २ माह १२ पलांसुउं १ शिवालखु १ श्री हल्लार देशे क्षेत्राणां व्यक्तिः पडधरी ५/६ खीलूस २/३ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir अहिमन्नगर ३ | ४ परांतीज २ मोढासुं १२ ईडर २ सांवली ३ खेड २ ब्रह्मानीजामल २ वडाली २/३ रंगपुर १ ईलोड १ हडाद १ पोसीना १ ―――――――― =[ ९५७ ] घोघा बंदिर ६ ७ ८ महुआ ३ दाठा २ पालीताणु ३ कूकड १ छत्रासुं १ शीकरु १ बहुआ × १ मोडूतरा x १ एलवाल x १ सिणवं × १ * प गाम सातल पुर कच्छदेशयो रन्तराले जाणवा धलोर २ कालावड २/३ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ [ १५८ ]= सीसांग २ भाणवण २ खंभालीउं २२३ डोढीउं २ हडीया ११२ महिमाणु गढ़कुं २ नीका २ छींकारी २ धूंआवि २ ए क्षेत्र सर्व हवढां तो उस छई जानवासारं केवल लिख्यां छई । ( २ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir दीक्षा - आदेशनी पत्रीनो पाठ पीनां शिरनामा - उ० श्री अमुक गणित्ररान् । पं० अमुक गणि योग्यम् । ऋ० अमुक गणि अथवा मुनि योग्यम् ३ ॥ ८० ॥ नत्वा भ० श्री विजयदेवसूरीश्वर गुरुभ्यो नमः | श्री विजयप्रभसूरिभिर्लिख्यते । उ० श्री अमुक गणि योग्यं १ पं० अमुक गणि योग्यं २ अथवा ऋ० अमुक गणि योग्यं ३ अपरं स्वद्रव्येण वेषपात्रादिकरणसामर्थ्य संति पाककारादिदोषराहित्ये सति एकवर्षमध्ये पाक्षिक-प्रतिक्रमणादि विधिपठनसामध्यें सति संघ सांसारिक लेखादानपूर्वकं गणमर्यादया श्रीमालीज्ञातीयस्य सा० श्रीवंत नाम्नः, ओसवालज्ञातीयस्य वृद्धशाखीयस्य सा० उदयसिंहनाम्नः । प्राग्वाटज्ञातीयस्य वृद्धशाखीयस्य सा० प्रतापसीनाम्नस्तपस्या प्रदेया । पश्चादुपालंभो नायाति तथा विधेयं संवत् १७२४ वर्षे आश्विनसित १० दिने, इति मंगलम् । 6 बइ जणनी चीठी हुइ तो अमुक ज्ञातीययोः सा० पेथा मं० झांझण नाम्नोस्तपस्या प्रदेया । ' त्रणिनी अथवा ४ नी तथा ५ नी चीठी हुइ तो " अमुक जातीयानां सा० पेथा मं. देपाल दो० देदा गां० गांगजी नाम्नां तपस्या प्रदेया, पश्चादुपालंभो नायाति' इत्यादि लिखीइ । ए सनाम पत्री लिखवानी रीति जाणवी । ( ३ ) स्थानकवासूनी चीठीनो पाठ -- = [ वर्ष निर्नामक एकनी पत्री हुइ तो गणमर्यादया वणिग् जात्तीयस्यैकस्य भव्यस्य तपस्या प्रदेया' वि त्रण चारि पांचनी चीठी हुइ तो ' वणिग् जातीययोर्द्वयोर्भव्ययोर्वा वणिग् जातीयानां भव्यानां त्रयाणां चतुणी पंचकस्य च तपस्या प्रदेया । एवं भव्यषट्रकस्य भव्यसप्तकस्य भव्याष्टकस्य भव्यनवकस्य भव्यदशकस्य वणिग् जातीयानामेकादशानां भव्यानां द्वादशानां भव्यानां त्रयोदश भव्यानां च तपस्या प्रदेया ।' ए निर्नामक पत्री लिखवानी रीति जाणवी । For Private And Personal Use Only शिरनामो - ऋ० वीरभद्रगणियोग्यं श्री पाडलीपुरनगरे । ८०॥ ॐ नत्वा भ० श्री विजयदेवसूरीश्वर गुरुभ्यो नमः । भ० श्री विजयप्रभसूरीश्वर चरणसेवी पं० हेमविजयगणि लिखितं ऋ० वीरभद्रगणि उ० श्री देवभद्रगणि. Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આંધની-ટ્રક અક ૪ - [ १५८ ] सत्कयोग्यं । अपरं श्री पू श्री पूज्यजीइं तुम्हनई श्री पाडलीपुर नगर मध्ये अथवा अमुक पुरा मध्ये तथा अमुक ग्राम मध्ये थानवास रहिवानी आज्ञा प्रसाद कीधी छइ ते माटई तुम्हे श्री पाटलीपुरका संघनई तथा चउमासी गीतार्थनइ तथा पाटीयाना गीतार्थनई शाता उपजई तिम प्रवर्त्तकं जउ तिम नहीं प्रवर्त्ता तर तुम्हनइ आकरी रीस करवी थाल्या ते प्रीछयो संवत् १७२४ वर्षे आश्विन शुद्ध १० भौमदिने इति मंगलम् | ( ४ ) गच्छसंबंध टालवानी पत्रीनो पाठ -- Acharya Shri Kailassagarsuri Gyanmandir शिरनामूं - समस्त साधुसाध्वी समवाय योग्यं । ए ८०॥ ॐ नत्वा भ० श्री विजयदेवसूरीश्वरगुरुभ्यो नमः | श्री विजयप्रभसूरिभिलिख्यते । समस्त साधु साध्वी श्रावक श्राविका संघ समवाय योग्यं । अपरं पं० अमुक गणि ऋ० देवदत्त ० यज्ञदत्त प्रमुख संघाडा साथ अम्हो गच्छ संबंध टाल्यो छइ ते मात्रै एहो संघातिं कुणहि आलाप संलाप आहार व्यवहार न करवो. अनिं जे कोई एही संघात आलाप संलाप आहार व्यवहार करस्यइ तेहनई आकरो टबको आवस्यइ | ए समाचार सर्वत्र परस्परइ जणावयो संवत् १७१९ वर्षे वैशाख वदि १० शनि दिने । ( ५ ) गच्छसंबंध करवानी पत्रीनो पाठ -- ॐ नत्वा शिरनामुं - समस्तसाधुसाध्वी संघ समवाययोग्यम् । ए ८० ॥ भ० श्रीविजयदेवसूरीश्वर गुरुभ्यो नमः । श्रीराजनगरतः श्रीविजयप्रभसूरीश्वरचरणसेवी हेमविजयलिखितं समस्तसाधुसाध्वी श्रावक श्राविका संघसमवाययोग्गं । अपरं श्री पूज्यजीई कृपा करीनई पं० अमुक ग० ऋ० देवदत्त ऋ० यज्ञदत्त प्रमुख संघाडा साथई गच्छसंबंध कीधो छइ ते माटै एहोनई उपाश्रयमध्ये उतरतां कुणहिं ना न कहिवी. नाम लेई श्रीदेवयात्रा करवी संवत् १७२४ वर्षे आश्विनसुदि १० दिने मंगलमिति । प्राचीन समय की बनी हुई तोर्थमालाओं, रासाओं, भासों और बालावबोधमय - कथानकों एवं जैनपट्टावलियों में प्राचीन गांव नगरों के नाम आते हैं, उनका भी इस पट्टक से पता लग सकता है । इसलिये यह पट्टक इतिहासलेखकों के लिये भी बड़े काम का है । ज्ञानभंडारों में विविध प्रकार के पट्टक दिखाई पड़ते हैं, यदि वे समय समय पर प्रकाशित हो जायँ और विद्वान् मुनिवर उनको उपलब्ध होते ही सपरिश्रम प्रकाशित कर दिया करें तो इतिहासलेखकको भारी सहुलियत मिल सकेगी । शमिति । ( समाप्त ) For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir धातुप्रतिमाना लेखो સંગ્રાહક–મુનિરાજ શ્રી. કાન્તિસાગરજી શ્રી જેન સત્ય પ્રકાશ”ના ચોથા વર્ષના ૧૨માં અંકમાં મુંબઈમાં આવેલ ગેડીઝના દેરાસનમાંની ધાતુ-પ્રતિમાના લેખે આપવામાં આવ્યા હતા. પ્રસ્તુત અંકમાં પાયધૂની પર આવેલ આદીશ્વર જૈન મંદિર, મહાવીર સ્વામી જૈન મંદિર, ચિં મણિપાશ્વતાથ જૈન મંદિર [ગુલાબવાડી] અને ભૂલેશ્વર પાસે લાલબાગ જૈનમંદિરમાંની કેટલીક ધાતુપ્રતિમા એના લેખો સંવતાનુસાર આપ્યા છે. કે પ્રતિમા લેખ કયા દેરાસરમાંની ધાતુપ્રતિમા ઉપરથી લેવામાં આવ્યો છે તે દરેક લેખના અંતે કૌસમાં ગુજરાતીમાં આપેલ છે. આ રીતે યથાવકાશ મુંબઈના તમામ દેરાસરમાં રહેલી ધાતુ પ્રતિમાઓના લેખો આપવા छ. નીચેના લેખો બહુકાળજીપૂર્વક ઉતારવામાં આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારની અશુદ્ધિ રહી હોય તો સજજને સુધારીને વાંચશે એવી આશા સાથે આ લેખો અહીં રજુ ॥१॥ संवत १२३८... शुदि २......... ( मा. म. पायधुनी) ॥२॥ संवत १२७९ वैषाख शुदि ३ पतिपाल वंशीय श्रे० सिधू सु० महं कीलराजेन प्रतिमा कारिता प्रतिष्ठिता श्री धर्मघोषसरिभिः । ॥३॥ संवत १२९८ वर्षे ज्ये० शुदि १३ सोमे कोरंटगच्छे श्रे० लिखा, सुत पोसरिणा, पुत्र पहुदेव सहितेन प्रतिमा कारिता प्रतिष्टिता श्री ककसूरिभि:। ___ ॥ संवत १३६९ फागुण शुदि ९ सोमे श्रे० भूणपाल भा० मुहिवदे पुत्र...... श्री आदिनाथ बिंबं कारितं प्र० चित्रगच्छे अजितदेवभूरिभिः। | संवत १३७६ वर्ष अषाड शुदि...गुरौ श्री नाण....काष्ठ कर्मसीह भा० रूपदे पुत्र अभयपाल श्रेयसे भ्रातृ रावणेन श्री पार्श्व० का० प्र० सिद्धसेनसूरिभिः॥ ॥६॥ सं. १३८८ वर्षे...... श्रीमाल ज्ञातीय श्रे० सुमण भार्या सिंगारदेवी सुत माला श्री महावीर बिंबं का० प्र० हेमचंद्रसूरिभिः॥ ॥७॥ संवत १४०० वर्षे वाप... अर्जुन साभ.... पुत्र देडसीहेन पित्रो: श्रेयसे श्री महावीर (बिंबं) का० श्री गुणचंद्रसूरीणामुपदेशेन प्र० श्री सुरिभिः॥ ॥८॥ संवत १४०४ वैषाख वद १३ श्रीमाल ज्ञातीय श्रे० सामा भा. रत्ना श्रेयसे सुत नडलिकेन श्री चंद्रप्रभबिंबं कारितं प्र० श्री नाणचंद्रसूरिभिः।। ॥९॥ संवत १४२१ वैषाख वदि ५ महं लू.......रुपा श्रे० प्रकृति गोत्रे श्रे० महं... सोमलाखण सुत गीहाभ्यां श्री महावीरबिंबं कारितं श्री धर्मतिलकसूरोणां प्र० श्रीः॥ (૨ નંબરથી ૯ નંબર સુધીના આઠ લેખે લાલબાગનાં જુના મંદિરમાંની ધાતુप्रतिमा ६५२ना .) For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ પ્રતિમાના લેખે म ४]==== ॥१० ।। संवत १४२३ वर्षे फा. सु. ९श्री श्रीमालज्ञातीय पितृ राणाभा० राणादे पुत्र मेगल प्रधाभ्यां श्रीवासुपूज्य विव बिंब कारितं श्री रत्नशेखरसूरीणामुप० प्रतिष्ठित-श्री सूरिभिः ।। (यिन्ता० .) ॥११।। संवत १४३२ वर्षे फागुण शुद २ उपकेशज्ञातीय-साह वीरा भार्या लखमादे पुत्र मामाकेन लघुभ्रातृनिमित्त श्री. पार्श्व० बिंबं का० प्र० बाकडा (जा)वालगच्छे श्रीधर्मदेवसूरिभिः (सामाग) ॥१२॥ संवत १४५४ व० वैषाख वदि ११ रवी श्री श्रीमालज्ञातीय पितृ म० छाडा मातृ आहिवदेवि भा० वद्राग सर्वगोत्रिणां श्रे० म० पांचाकेन श्री चंद्रप्रभपंचतीर्थी का० पिपलाचार्य श्री गुणसमुद्रसूरीणां पट्टे श्री शांति मूरिभिः ॥ (यिन्ता. पाव) ॥१३॥ संवत १४५४ वर्षे माहशुदि ९ शनौ भा......गच्छे श्री श्रीमालज्ञातीय......आदि० पंच० का प्र०-विजयसिंहमूरिभिः ।। (य-ता. पाश्च०) ..॥१४|| संवत १४७८ वर्षे वैषाख शुदि ६ दिने प्राग्वाट (पोरवाल) ज्ञातीय प० अता भा० सरसइ सु० श्रे० लींबा भा० लखमादे उवै श्रे० वेलायां पागोनाराघो देवडदेनामानः [?] देवभा. देवडदे एतैर्विद्यमान निजमातृ श्रे० श्री. श्रेयांस (नाथ) बिंबं कारितं श्री सोमसुंदरसूरिभिः प्रतिष्ठितं । ॥१५॥ संवत १४८८ माघ वदि २ शुक्रे श्रीवायडज्ञातीय श्रे० लींबा भा० चांपलादे सुत सराकेन भा० सूहवदेसहितेन माता श्रेयसे अजितनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीबृहत्तपापक्षे श्रीजयशेखरसूरिभिः ।। ॥१६।। संवत १४९३ ज्ये० शुदि १० प्रागवाट् प० अभयसी, भा. सलखणदे पुत्र हेमा भा० मती पुत्र प. पाताकेन भा० अधू सुत नाथादि कुटुम्बयुतेन स्वमातृपितृ श्रेयसे श्री संभवनाथ बिंबं कारित प्रतिष्ठितं श्रीमरिभिः । ||१७|| संवत १५०७ वर्षे भाद्र शुदि १३ शुक्रे श्री श्रीमालज्ञातीय सं० साल्हा भा० होलू पुत्र० भा० रायवसा० “सहिमा' भार्या हावा प्रकृ(भृति बांधवे भग्नि (भगिनी) मल्हाइ पु ..... आत्मश्रेयसे श्री सुविधिनाथबिंब कारितं प्र० चैत्रगच्छे गुणदेवमूरिसंताने जिनदेवसूरिभि:।। ॥१८॥ संवत १५०७ वर्षे ज्येष्ठ व० पू प्रा० प० आका भा० चांपू पुत्र ५० वरसिंग वीसलदे भातृ वरसिंग भा० हर्ष पुत्र राजा गोला सालिग नासण प्रभृति कुटुंबयुतेन स (? स्व) श्रेयोऽर्थ श्री संभवनाथ बिंब कारापित उकेश (गच्छे) श्री सिंहाचार्यसंताने प्र० श्री देवगुप्तसूरि श्री कक्करमूरिभिः॥ ॥१९।। संवत १५०९ माघ शुदि ५ गुरौ दंठाहिदेशे (दंठा व्य) आजउली ग्रामे श्री श्रीमालज्ञातीय श्रे० झीला सुत श्रे० कडुया भा० डाही सुत ૧ બીજાપુર તાલુકાના પ્રદેશને બારમા તેરમા સૈકાથી “દંઠાવ્ય' કહેવામાં આવે છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [१२]===== श्रे० वेला श्रे० लाला लघु भ्रा० श्रे० पो....केन भार्या तेज़ युतेन... श्रेयसे श्री पद्मप्रभबिंब का० प्र० बृहत् तपापक्षे रत्नसिंहसूरिभिः॥ [૧૪ નંબરથી સુધીના છ લેખે પાયધૂનિ પર આવેલ મહાવીર સ્વામીજી દેરાસરના ત્રીજા માળમાંની પ્રતિમાઓ ઉપરના છે.] ॥२०॥ संवत १५०९ (वर्ष) माघ सुदि ५ प्राग्वाद ज्ञातीय श्रे० आका भा० धरणू सुत स० कर्मणेन भा० सं० कर्मादेव्यादि कुटुम्बयुतेन निज श्रेयोर्थ श्री श्री मुनिसुव्रत बिंब का० प्र० तपागच्छेश श्री सोमसुंदरसूरि शिष्य रत्नशेखरस्तरिभि : (यता-५०) ॥२१॥ संवत १५०९ वर्षे मावमासे पंचम्यां तिथौ श्री कोरंटगच्छे नन्नाचार्यसन्ताने उपकेशज्ञातीय साह धना भार्या गोरी तत्पुत्र साह जावडेन स्वकुटुम्बसहितेन निजमातृपितृ श्रेयार्थ श्राधर्मनाथबिंबं का० प्रति श्री कक्कसूरिपट्टे सावदेवसूरिभिः ।। (य-ता. पाव.) ॥२२॥ संवत १५१० वर्षे माघ शुदि. ५ शुक्रे प्राग्वाट्ज्ञातीय साह झामट सुत सा० धन्धू भार्या रूप सुसू राकेन अमरी कुटुम्बयुतेन श्री सुपार्श्वनाथबिंबं कारितं प्रति० तपागच्छे श्री रत्नशेखरसूरिभि : ॥ धंधुका वास्तव्यः । यिा. भ. पायवनी ॥ २३॥ संवत १५१२ वर्षे फागुण शुदि बुधे श्री श्रामालज्ञातीय वापचउघ भा० वां [चांपलादे सूत राजा भार्या राजलदेसुत लखा, बना, राघव, वीरा, सहितेन, पितृमात चांपानिमित्तं आत्मश्रेयसे श्री चतुर्विशति पट्ट का० मुक्ष्य (मुख्य) श्री सुमतिनाथबिंबं प्र० पिष्फलगच्छे (पिपलगच्छे) भ. उदयदेवसूरिभिः ॥ कोतरवाडा वास्तव्यः ।। यिन्ता. पाव) ॥ २४ ।। संवत १५१२ वर्षे माघ वदि ८ शुके श्री श्रीमालशातीय श्रेन्खेता भा० राजलदे सुत साह दासहदेभ्यां स्वपित्रो (:) श्रेयसे कुंथ (थुनाथ विध कारितां (तं) प्र. अ[आगमगच्छे श्री साध धु] रत्नमरिपट्टे सिंहदत्तसूरिभिः ।। [भ७।मन्दि२०] ॥ २५ ॥ संवत १५१५ वर्ष फागुण शुद ८ शनौ श्रीमालज्ञातीय पितृमणोरसी भातृमेधू श्रेयोर्थ सुत वेला, लखु, समधुर भोजा वा... विमलनाथ (बिंब का श्री पूर्णिमा श्रासाघुरत्नमृरिपट्टे श्री साधुसुंदरसूरीणामुपदेशेन कारितं ॥ ॥२६॥ संवत १५१६ वर्षे माग [घ शुदि २ उकेशवंशे रांका ० गोत्रे सरा, पु. आसाकेन भा० झांक्षण चमठू पुत्र हरपाल, थिरपाल, बघृ रंगाइ प्रमुख परिवारसहितेन श्रेयोर्थ अभिनंदनबिंबं कारित प्रतिष्ठितं श्री खरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः ॥ २७ ।। संवत १५१९ वर्ष वैशाख शुदि ११ शुक्रे श्रीमालज्ञातीय पिता मुहता हणसी पिता महीखेती पितृ परबर मातृ रूडी सुत खेता राउलाभ्यां For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ પ્રતિમાના લેખે भई ४ ]=== श्री सुभतिनाथ पंचतीर्थीबिंब कारितं प्रतिष्टितं पिपलगच्छि (च्छे) श्री गुणरत्नमृरिभिः ॥ १ चूडाग्रामे ।। (ઉપરની ૨૫-૨ ૬-૭ નંબરની ત્રણ પ્રતિમાજી ચિન્તામણિ પાર્શ્વનાથજીના મંદિરમાં છે.) ॥२८॥ संवत १५१९ वर्षे वि (वै) षाख वदि ११ शुक्रे उपकेशज्ञातौ सा० देवा० भ्रात लहका, पु० परबतेन मा० डाकी (ही) सहितेन स्वश्रेय से संतवनाथ (? संभवनाथ) बिं बं कारित-प्र० उपकेशग० ककुदाचार्य संता (ने) श्री कक्कमृरिभिः ॥ ॥ २९ ॥ संवत १५१९ वर्ष ज्येष्ठ शुदि १३ सोमे उपकेशज्ञातीय भंडारी गोत्रे सं० देवदत्त भार्या वल्हादे पुत्र ३ रत्नसीह, कान्हा, जसराज, पितर पूर्विजननि (नी) निमित्तं श्री. निमिनाथ बिंबं का० श्री संडेरगच्छे भ० सालिमूरिभिः । (ઉપરની ૨૭–૨૯ નંબરની બન્ને પ્રતિમાજી મહાવીર સ્વામીના મંદીરમાં છે.) || ३० । संवत १५२० वर्षे वैषाख मासे श्री प्राग्वाटज्ञातीय परि भूला भार्या माल्हणदे पुत्राः प० वीरा, राजा, वद्र जाए निः स्वमातुः श्रेयसे श्री विमलनाथर्वियं का० प्रति० श्री वृद्ध तपापक्षे श्री उदयवल्लभसूरिमिः ॥ [साग भाहिर ] ॥३१॥ संवत १५२२ वर्षे माघ शुदि ११ सोमे श्री श्रीमाल ज्ञातीय श्रे० देवराज भा० धयजू पुत्र श्रे० पणदासेण (न) भार्या, मातृ, भ्रातृ सूरदास सारंग विमातृ श्री० प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे. श्री नमिनाबिंबं का० प्र० तपा श्री रत्नशेखरसूरिण्टे श्री श्री श्री लक्ष्मीसागरमूरिभि: (यिता०पाश्च०) ॥ ३२ ॥ संवत १५२३ वर्षे वैषाख शुदि ९ सोमे श्रीमाल ज्ञा० श्रे० कुंघ सुत पदमसी सु० पित मोखा मा... मोखलदे श्रेयसे, सु० अर्जन मजनाभ्यां (!) श्री वासुपूज्य बिंबं कारितं पूनिम गच्छे श्री साधुसुंदरसूरीणा मुप० प्रति... लखवास्तव्य : ॥ ___॥३३॥ संवत १५२४ वर्षे वेषाख वदि ९ सोमे श्री श्रीमालज्ञा० दोसी अजा भार्या धरमिणि सुत खेता सिवा रत्नाभ्यां. पित मातृ श्रेयसे नमिनाथबिंबं पंचतीर्थी कारापितां (तः) श्री पूर्णिमा पक्षे श्री राजतिलक सूरीणामुपदेशेन प्रतिष्ठितं श्री सूरिभिः॥ वीरमग्राम वास्तव्य: ॥ ॥३४॥ संवत १५२५ वर्षे वैषाख शुदि ६ सोमे श्रीमाल...... पुत्र शवराज भा० माठू पुत्र माधव श्रीपालाभ्यां युतेन पितृनिमित्तं आत्मश्रेयसे श्री सुमतिनाथबिंब कारापितं प्रतिष्ठितं पूर्णिमापक्ष (क्षे) श्री सोमचंद्रमूरिभि: ॥ अहम्मदावादे हर्षपरवाट ॥ ઉપરની ૩ ૩-૩૪ નંબરની બને પ્રતિમા આદીશ્વર ભગવાનના મંદિરમાં વિદ્યમાન છે. ૧ આ ચુડા ગામ વઢવાણ પાસે છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ११४ ] [ પ ય ।। ३५ ।। संवत १५२८ वर्षे वैषाख शुद १० दिने भंडोरा ( गात्रे ) साह पोचा पुत्र सोजपाल श्रेयोर्थ शान्तिनाथबिंबं करापितं प्र० गच्छे, साधुरत्नसूरिभिः ॥ ( भिन्ता० पार्श्व०) धर्मघोष ॥ ३६ ॥ संवत १५२९ वर्षे जे० वि० (व०) १ शुक्र श्रीमालज्ञातीय भघु श्रे० वपरा भा० मवी, पु० सिंहावेन भा० धम्मिणि पुत्र गहिला वेला सहितेन स्व श्रेयसे कुंथुनाथबिंबं कारापितं प्रतिष्ठितं श्री चैत्र गच्छे भ० श्री लक्ष्मीसागरसूरिभिः लीलापुर ग्रामवास्तव्यः ॥ ॥ ३७ ॥ संवत १५३१ वर्षे ज्येष्ठ शुदि २ रवौ श्री श्रीमाल० प० हाथी भा० हीमादे सुत दूमणेना भा० रंगी सु० अदादि कुटुम्बयुतेन म्रातृघोधर, खीमा श्रेयोर्थ श्री शान्तिनाथ बिंबं श्री. पू० गुणधीरसूरीणामुपदेशेन कारितं प्रतिष्ठितं च विधि विरमग्रामे ॥ ||३८|| संवत १५३१ वर्षे माधवदि प्रतिपदा सोमे सोवडीया प्राग्वाट् ज्ञातीय ठ० नरपालभार्या वापू सुत सरमण सूराजीना श्रेयोर्थ श्री आदिनाथ बिवं श्री सौराष्ट्रगच्छे भटारिक (? भट्टारक ) श्री रि (? क्ष) मात्र ( ? भ ) द्रसूरिभिः प्रतिष्ठितं । ॥३९॥ संवत १५४२ वर्षे जिष्ट [ ? ज्येष्ठ ] यदि ४ सोमे श्री श्रीमालज्ञातीय थे धना, भा० रागू नाम्ना स्वमाता जासु श्रेयोर्थ वासपूज्यं पंचतीर्थीबिंबं कारितं आगमगच्छेश श्री अम सूरिभिः प्रतिष्ठितं ॥ उदयपुरवास्तव्यः ॥ ||४०|| संवत १५५१ वर्षे वै० व० ५ गुरौ प्राग्वाट ज्ञा० कीका भा० गो ( म ? ) ति... श्री पार्श्वनाथविवं कारितं प्र० आगमगच्छे श्री... रत्नसूरिभिः स्तंभतीर्थे ( भातमां ) ॥४१॥ संवत १५५३ वर्षे वै० व० श्री शुके उसवालज्ञातीय प० धरणा भार्या रमाइ सुत सा० वस्ता भार्या मटकं नाम्ना स्व० पु० श्रेयोर्थं श्री वासुपूज्यबिंब कारितं श्री वृद्ध तपापक्षे श्री ज्ञानसागरसूरिपट्टे श्री उदयसागरसूरिभिः प्रतिष्ठितं श्री स्तंभतीर्थे ॥ (૩૫ થી ૪૧ સુધીની સાત પ્રતિમ એ પાયધૂનિ પર આવેલ મહાવીર સ્ામીષ્ટના देशसभां छे ) ||१२|| संवत १५५१ वर्षे विशाघ ( बैषाख) यदि १० गुरौ श्री उसवाल ज्ञातीय सोनी अम्बा भा० सहिज्र सुत सोनी समरस भा० मनाइ अपरा भार्या जसमाइ तेन स्वःश्रेयसे श्री संभवनाथ मुख्य चतुर्विंशति पट्ट कारापितः प्रतिष्ठितः वृद्ध तपापक्ष (क्षे) श्री जिनरत्नसूरिभिः ॥ मंगलपुर (मांगरोळ) वास्तव्य : [ माही -भद्दी२ ] ||४३|| संवत १५२८ वर्षे माहु (ह) शुदि ५ गुरु श्री ब्रम्हाणगच्छे श्रीमाल ज्ञातीय श्रेष्टी (ष्ठी) खेता भार्या घाउं पुत्र झणा भार्या हांसी सुत For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ પ્રતિમાના લેખો हादा भार्या सूहिवदे भातृ रूपा सहितेन भ्रातृ पित निमितं आत्म श्रेयोर्थ श्री पारिर्श्वनाथ ( ? पार्श्वनाथ) बिंब प्रतिष्ठितं श्री विमलमृरिपट्टे बुध (? द्धि) सागरमूरिभिः ॥ ॥४४॥ संवत १५६१ बर्षे चैत्र वदि ८ शुक्रे मूल संवे भ० ज्ञानभूषण सु. भ० विजयकीर्तिगुरूपदेशात् हुंकय महिणा भार्या अरवु तयोः सुत भोमा भार्या लाडीकि एत श्री धर्मनाथ तिर्थकर तीर्थकर) नित्यं प्रणमंति॥ (ઉપરના ૪૩-૪૪ નંબરના બન્ને લેખ મહાવીર સ્વામીના દેરાસરમાં રહેલી ધાતુ પ્રતિમા પરથી ઉતારવામાં આવ્યા છે.) ॥४५॥ संवत १६०० वर्षे ज्येष्ठ शुदि ३ शनौ श्रीमालज्ञातीय लघु शाखायां सा० सहिसकरण भा० भभनादे पुत्र साह सकल भार्या चंद शुश्राविकया स्वश्रेयसे अंचल गच्छे श्रीगुणनिधानसूरीणामुपदेशेन श्री धर्मनाथ बिंब कारितं प्र० श्री संघेन ॥ [ [य-ता. पाव.] ॥४६॥ संवत १७६४ व० ज्ये. शुदि ५......मोतीचंदकेन स्वद्रव्येण सुविधिनाथ विंव कारितं प्र. ज्ञानविमलमूरिभि ॥ ॥४७॥ संवत १८५५ वर्षे सा रतनजीयै श्री शान्तिनाथ बिंबं) भरापित देवमूरिगच्छे ॥ । ४८|| संवत १८९३ व० माघ सुदि १० सा० लखमसि ..श्रेयोथै श्री शांतिनाथयिंवं कारापितं छे ॥४९॥ संवत १९०२ माघ वदि ५ बाइ अचरजे वासुपूज्य विंबं कारापितं॥ ॥५०॥ संवत १९०३ माघ वदि पांचम अमदावाद वास्तव्यः उ० ज्ञा०व० अनूपचंद हरखचंद भारया (भार्या) दिवालीबाइ श्री सूपारसनाथ (सुपाश्वनाथ जिनबिंब कारापित खरतरगच्छे भ० जिनमहेन्द्रसूरिभिः प्र० । ॥५१॥ संवत १९०६ वर्षे ...सुपार्श्वनाथवि बं) कारितं गांधी महताबचंद कारितं श्रीजिनमहेन्द्रसूरिभिः प्रति०। - નિં. ૪૫થી ૫૧ સુધીની છ પ્રતિમાઓ મહાવીર સ્વામીના મંદિરમાં વિદ્યમાન છે.] ॥५२॥ १९२४ मा शु० १३ सुमतिजिनबिंवं का० उससे विद महता वालचंद्रत . विजयगच्छे श्री शान्तिसागरसूरिभिः श्रेयोर्थ ।। | (આ પ્રતિમા ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં છે, અને ઉકત લેખવાળી લગભગ ६ प्रतिभ मे। ते माहिरमा छे.) - આ રીતે આ બાવન ધાતુ પ્રતિમા લેખમાં તેરમા સૈકાથી શરૂ કરીને વસમા સૈકા સુધી એમ સાત સૈકા સુધીના ધતુપ્રતિમા લેબની વાનગી મળે છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર દીક્ષા –(૧) મોરબી નિવાસી શ્રી મગનલાલ લક્ષ્મીચંદે મુંબઈમાં કાર્તિક વદ ૧૦ ના દિવસે પૂજ્ય પંન્યાસ શ્રી કનકવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મહાનંદવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) રાજગટ નિવાસી શ્રી ગુંદાલ લઈ લુણુ એ અમદાવાદમાં કારતક વદી ૭ ના દિવસે પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ સુશીલસાગરજી રાખવામાં આવ્યું અને તેમને પૂજ્ય શ્રી લલિતસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. ( આ ગુરુ-શિષ્ય સંસારી પિતા-પુત્ર થાય છે.) પંન્યાસપદ-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમાસાગરજીને કારતક વદ ત્રીજના દિવસે અમદાવાદમાં પંન્યાસપદ આપવામાં આવ્યું. કાળધર્મ-(૧) પૂજ્ય આચાર્ય શ્રી વિજયન્યાયસૂરિજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી પ્રધવિધ કારતક સુદિ ૬ના દિવસે બલિ (મારવાડ માં કાળધર્મ પામ્યા. (૨) પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિય પૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ કારતક વદિ ને શનિવારે પાટણમાં કાળધર્મ પામ્યા. પ્રતિમા નીકળી–આગરામાં ફુટ્ટી બજારમાં એક મકાનને પાયે બેદતાં, ગઈ આસો સુદી છઠના દિવસે સં. ૧૬ ૬રના લેખવાળી સફેદ આબરની બે જિન પ્રતિમાઓ નીકળી છે. એક પ્રતિમા શ્રી અજીતનાથ ભગવાનની અને બીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. મહાવીર જયંતીની રજા ખંડવા મ્યુનિસિપાલીટીએ ચૈત્ર સુદિ તેરસનો દિવસ ભગવાન શ્રી મહાવીર સ્વામીની જયંતિ નિમિતે જાહેર તહેવાર તરીકે પાળવાનું નકકી હીંસા બધ-કોહાપુર સ્ટેટમાં ભાદરવા સુદી ચોથ (સંવત્સરી) ના દિવસે કોઈ પણ પ્રકારની હિંસા નહિં કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સ્વીકાર શ્રી નૃતન તીર્થ સ્તવન મારા – કર્તા મુનિરાજ શ્રી સુશીલ વિજયજી, પ્રકાશક - શેરદલાલ શ્રી લાલભાઈ ફુલચંદ ધીયા, મૂળવાપાર્શ્વનાથની ખડકી, પંજરા પોળ, અમદાવાદ, ભેટ. - ૨ મહાવીર છત્રીશી- કર્તા- મુનિરાજશ્રી સુશીલવિજયજી, પ્રકાશક જૈન ગ્રંથ પ્રચારક સભા. ભેટ. ૩ આદર્શ આર્યા- લેખક- શ્રીકાંત, પ્રકાશક શ્રી વિજયદાનસુરીશ્વર જૈન ગ્રંથ માળા, પ્રાપ્તિસ્થળ વીરશાસન કાર્યાલય, રતનપળ અમદાવાદ, એક આને. ૪ જનદર્શન અને માંસાહાર- લેખક રાવસાહેબ મણિલાલ વનમાળીદાસ શાહ પ્રકાશક શ્રી મહાવીર જ્ઞાનોદય સોસાયટી, રાજકેટ. એક આને (ટસાલ ખર્ચ એક આના વધ) For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાછળનું આદર્શ જીવન લેખક:–મુનિરાજ શ્રી સુશીલવિજયજી (ગતાંકથી ચાલુ) પુનઃ મહાકાળેશ્વર–મંદિરમાં ફરી એકવાર મહારાજા બોજ ધનપાલ વગેરે પંડિતવરોની સાથે મહાકાળેશ્વર મંદિરમાં પધાર્યા. મહારાજે તેમજ બીજાઓએ મહાકાલેશ્વર દેવને દણ્ડવત પ્રણામ કર્યા, કિન્તુ પરમહંત મહાકવિ ધનપાલ લેશ માત્ર પણ નમ્યો નહીં. એટલે મહારાજા ભોજે તેનું કારણ પૂછયું કે “મહાકાલેશ્વર મહાદેવને સર્વ લોકો નમસ્કાર કરે છે અને તમે કેમ કરતા નથી ? ” આના પ્રત્યુત્તરમાં નિડરતા પૂર્વક તરત જ ધન પાળે જણાવ્યું કે – " जिनेंद्रचंद्रप्रणिपातलालसं यथा शिरोऽन्यत्र नः नाम नाम्यते । गजेन्द्रगण्डस्थलदानलंपटं शुनीमुखे नालिकुलं निलीयते ॥ १ ॥ જિનેન્દ્રરૂપી ચંદ્રમાને પ્રણિપાત કરવાને ઉત્કષ્ઠિત એવું મારું શિર જિનેન્દ્ર સિવાય અન્ય કોઈ પણ દેવ દેવીને નમવાનું નથી. હાથીના મદઝરતા ગંડસ્થલ પર આરૂઢ થઈને સુગંધ લેનાર ભ્રમર જેમ કુતરીનાં મોઢાપર બેસવાની અભિલાષા કરતો નથી.” આ સંભળતાની સાથે જ મહારાજા ભેજ એકદમ કોપાયમાન થઈ ગયા, અને ધનપાલને જણાવ્યું કે “હે ધનપાલ ! તું મહાદેવની મોટી અવજ્ઞા કરે છે, એટલું જ નહીં પણ તું અન્ય મતનો અત્યંત દેવી છે. તે બ્રાહ્મણ છે, દયાને પાત્ર છે એટલે હું તને જ કરૂં છું, પણ આ જગ્યાએ જે અન્ય કોઈ હોત તો તેના આ ચકમકતી તરવાર વડે ટુકડે ટુકડા કરી નાખત. હવે ફરીથી બોલતાં વિચાર કરજે. તરત જ સમયજ્ઞ ધનપાલે રાજાને ક્રોધ શાંત કરવાની ખાતર જણાવ્યું કે હે મહારાજા ! હું અન્ય મતને પી નથી, કિન્તુ ગુણને જ પૂજક છું. સાંભળો – भवबीजाकरजनना, रागाद्याः क्षयमुपागता यस्य ॥ ब्रह्मा वा विष्णुर्वा, शिवो जिनो वा नमस्तस्मै ॥ १॥ સંસારના જન્મ-મરણના મૂળભૂત અંકુરારૂપ રાગાદિ શત્રુઓ જેમના નાશ પામેલા છે એવા બ્રહ્મા હા, વિષ્ણુ છે, મહાદેવ હો, કે જિન છે તેમને મારા નમસ્કાર છે.” આ સાંભળતાં રાજાના અતઃકરણમાં કંઈક શાંતિ ઈ છેવટે રાજાએ ધનપાલને કહ્યું કે “હે ધનપાલ ! આટલા દિવસો સુધી મહાદેવની મૂર્તિને પૂજતો હતો અને હવે કેમ કે કરે છે ? ” ત્યારે ધનપાલે જણાવ્યું કે મહારાજ, હું યથાસ્થિત સ્વરૂપ સમજેલ નહતો તેથી. આ વાત ચાલતી હતી એટલામાં સેવકે આ ખબર આપી કે મહારાજ સાહેબ “યાજ્ઞવલ્કય સ્મૃતિ” નું શ્રેરણ થઈ રહ્યું છે, અપ પધારે. એટલે મહારાજા ત્યાં પધાર્યા. વ્યાસજી યાજ્ઞવલ્કય સ્મૃતિનું શ્રવણ કરાવી રહ્યા છે, સૌ શ્રેતાઓ એકચિત્ત સાંભળી રહ્યા છે. એવામાં રાજા ભેજની દષ્ટિ ધનપાલ પર પડી. ધનપાલને વિમુખ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૬૮ = થઈને બેઠેલે જોઈ તત્કાલ રાજાએ પૂછ્યું, હે ધનપાલ ! શું શુતિ-સ્મૃતિ પર બવજ્ઞા આવે છે ? ધનપાલ બોલ્યો કે મહારાજ લક્ષણ શુન્ય તેના અર્થને હું સાંભળવા નથી માગતો ? તેમાં પરસ્પર વિરૂદ્ધ કેટલું આવે છે ? સાંભળે. “ વિષ્ટાનું ભક્ષણ કરનારનું પાપ ગૌ સ્પર્શથી દૂર થાય છે. સંજ્ઞા વિહીન વૃક્ષ વંદનીય છે. બેકડાને વધ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણોને આપેલ ભોજન પિતૃઓને (પૂર્વજોને ) તૃપ્ત કરે છે. કપટી દેવોને આત પુરૂષ તરીકે સ્વ કરેલ છે. અગ્નિમાં હોમેલ બલિદાન દેવતાઓને પ્રસન્ન કરે છે. અત્યાદિ ઋતિમાં થન કરેલ વાતને સત્ય કોણ માને? સાક્ષરવારો સાથે મહારાજા ભેજ સરોવરતીરે વર્ષાઋતુ શરૂ થઈ હતી. ગગન મંડલ વાદળોથી છવાયું હતું. મેર વગેરે પક્ષિઓના ટહુકાર થવા લાગ્યા હતા. આકાશમાં વિજળીનો ચમકાર દેખાવા લાગ્યો હતો. સૂર્ય ચંદ્રનાં દર્શન અદશ્ય જેવાં થયાં હતાં. ગ્રીષ્મ સૂકવી નાખેલી નદીઓ ખળ ખળ વહેવા લાગી હતી. વનમાંનું સરોવર પાણીથી ભરપૂર ભરાઈ ગયેલું જાણી સેવકે રાજદ્વારે ખબર આપી એટલે મહારાજ ભેજ, ધનપાલ વગેરે પાંચસો પંડિતો સાથે સરવરતીરે પધાર્યા. સરેવરની અંદર અનેક જળચળ પ્રાણુઓ ક્રીડા કરી રહ્યાં છે. જાત જાતનાં રંગ બેરંગી કમ ખીલી રહ્યાં છે. મોટાં મોટાં વહાણો નાની નાની હોડીઓ આમ તેમ તરી રહી છે. આ દૃશ્ય નિહાળતાં મહારાજા ભોજે સવરનું વર્ણન કરવા પંડિતોને સૂચવ્યું. મહારાજા ભેજની આજ્ઞાથી પંડિતોએ નવા નવા લેકેથી વર્ણન કર્યું. ત્યારબાદ મહારાજા ભોજે ધનપાલને સરોવરનું વર્ણન કરવા કહ્યું એટલે ધનપાલે કહ્યું " एषा तडागमिषतो वरदानशाला मत्स्यादयो रसवती प्रगुणा सदैव ॥ पात्राणि यत्र बकसारसचक्रवाकाः पुण्यं कियदभवति तत्र वयं न विद्मः॥ આ સરોવર એક શ્રેષ્ઠ દાનાશાલા છે. તેની અંદર માછલાં વગેરે અહર્નિશ તૈયાર રસોઈ છે, વળી તે સરેવરમાં બગલા-સારસ ચક્રવાક પક્ષિઓ પાત્રો (ભક્ષણ કરનાર) છે, આવી સામગ્રી સહિત સરોવરરૂપી દાનશાળા બંધાવનારને કેટલું બધું પુણ્ય બંધાશે તે અમે સમજી શકતા નથી.” ધનપાલ પાસે આવા પ્રકારનું સરોવરનું વર્ણન સાંભળી મહારાજા ભોજ ગુસ્સે થયા. તે ધનપાલને કંઈ જુદી જ દૃષ્ટિથી દેખાવા લાગ્યા. તેમને થયું આ ધનપાલ અત્યંત દુષ્ટ છે, જ્યારે ત્યારે વાંકું ને વાંકું જ બેલે છે. મારી કીતિને પ્રસરતી દેખીને તે ઈર્ષ્યા કરે છે. તે મારો ખરો પુરોહિત નથી પણ શત્રુ પુરોહિત છે. જે એમ ન હોત તો અન્ય પંડિત જેમ સરોવરનું વર્ણન કરી મારી કીર્તિને ન વધારત? - હવે તે મારે એને શિક્ષા કરવી જ પડશે ! એના નેત્રમાં જ વિષ વસે છે, માટે એને અન્ય કઈ શિક્ષા નહીં કરતાં એના નેત્રો જ ખેંચી લેવા જોઈએ ! આ પ્રમાણે મહારાજા ભજ મનમાં દઢ નિશ્ચય કરી રાજમહેલે આવવા પાછા ફર્યા. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાકવિ ધનપાલ = = ૧૧૯ ] એક વૃદ્ધ સીનું દર્શન રસ્તામાં મહારાજાએ સાથી પિતાની તરફ આવતી એક વૃદ્ધ ડોશી દીઠી. તે વૃદ્ધા એક નાની બાલિકાની આંગળીએ લાકડી ટેકાવતી આવતી હતી. તે બુદ્દીનું કલેવર હાડપીંજર જેવું ભાસતું હતું. સમરત દાંત ઠેકાણે થઈ ગયા હતા. નેત્રો નીસ્તેજ બની ગયાં હતાં. માથાપરતા વાળ સફેદ ભાસતા હતા. ચામડી પર વળીઓ પડી ગઈ હતી. ડાચાં બેસી ગયાં હતાં. શરીર કંપતું હતું. તેણીની આવા પ્રકારની સ્થિતિ જોઈ રાજા ભોજે પંડિતોને પૂછ્યું કે-“શs રિાજુ સુ દા દે? કરને કંપાવતી અને ભરતકને ધુણાતી આ બુટ્ટી શું કહેવા માગે છે ?” આ સાંભળીને એક પંડિત જણાવ્યું—“લાતા ચામડાં નજંઘાર ” યમરાજોના સુભટે તેણીને “બાળt ” એમ હાકોટા કરે છે, ત્યારે તે બુઠ્ઠી “ ના ના” એમ કહે છે.” આ સમયે મહારાજા ભોજે ધનપાલ સામે દૃષ્ટિ ફેંકી એટલે સમયજ્ઞ કવિ ધનપાલ આ પ્રમાણે બોલ્યા. "किं नन्दी किं मुरारि: किमुत रतिरमण : किं नल: किं कुबेरः ? किंवा विद्याधरोऽसौ किमथ सुरपति: किं विधु : किं विधाता ? ॥ नाय नायं न चायं न खलु न हि न वा नापि नासौ न चैष : . क्रोडां कर्तुं प्रवृत्त : स्वयमिह हि हले ! भूपति भौजदेव : ॥१॥ આ મહીતલ ઉપર ક્રિડા કરવાને પ્રર્વતેલા મહારાજા ભેજને જોઈને પેલી બે લિકા પિતાની વૃદ્ધ માતાને પૂછે છે કે – આ નંદી (શંકર) છે? શું આ મુરારિ (કૃષ્ણ) છે? કે શું આ કામદેવ છે? શું આ નલ છે? કે શું કુબેર છે? શું આ વિદ્યાધર છે? કે શું આ ઈન્દ્ર છે? શું વિધુ (ચંદ્રમા) છે ? કે શું વિધાતા ( બ્રહ્મા) છે? આ પ્રમાણે બાલિકાના પ્રશ્નો સાંભળી વૃદ્ધ માતા પિતાનું મસ્તક ધુણાવીને કે છે કે એ શંકર, કૃષ્ણ, કામદેવ, નલ, કુબેર, વિદ્યાધર, સુપતિ, ચંદ્રમા કે વિધાતા તેમાંથી કોઈ પણ નથી. એ તે ક્રીડા કરવાને પ્રવર્તેલા ભૂપતિ ભેજ પિતે છે.” આ સાંભળી મહારાજા ભેજ અત્યંત સંતુષ્ટ થયા. તેમના હૃદયમને ક્રોધ શાંત થયો તે ધનપાલને કહેવા લાગ્યા કે હે ધનપાલ તમારી આ અદ્દભુત તર્કશકિતથી હું પ્રસન્ન થયો છું. માટે જે ઇચ્છા હોય તે માગ. એટલે ધનપાલે કહ્યું હે મહારાજ, આપ મારી પર પ્રસન્ન થયા હોય તો મને મારાં બન્ને નેત્રો આપ ! આ સાંભળી મહારાજા એકદમ ચક્તિ થઈ ગયા. અહે! મારી હૃદયસ્થ વાત આ ધનપાલે કયાંથી જાણી? જરૂર એને કોઈ જાતનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. બાદ મહારાજાએ ધનપાલને “તથાસ્તુ” એમ કહી નાના પ્રકારના ઇનામ આપી તેનો ખૂબ સત્કાર કર્યો. આ વખતે મહાકવિ ધનપાલે મહારાજાને જણાવ્યું કે મહારાજ, શ્રી જૈનધર્મના ઉત્તમ તત્ત્વજ્ઞ નનું પાન કરતા મને સુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તેને જ પ્રતાપે હું એ વાત જાણું શક હતો. આર્દત ધર્મોપાસકને તો તેવું ફળ સહજમાં મળી આવે છે. એની પવિત્રતાના પ્રતાપે તેવી અનેક અદ્ભુત શકિતઓ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ધન For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૭ ]= પાલનાં વચનોથી મહારાજાના મનમાં જૈનધર્મ પ્રત્યે સદભાવ ઉત્પન્ન થયો અને મહારાજાએ સ્વમુખેથી જૈનધર્મની પ્રશંસા કરી. બાદ સર્વે વિખુટા પડ્યા. - સેતુબંધ પ્રશસ્તિની પૂર્તિ એક સમયે રાજા જે સેતુબંધની પ્રશસ્ત લાવવા રસેવકોને આજ્ઞા કરી. સેવકોએ લાવી મહારાજાને સમર્પણ કરી. પરંતુ અત્યંત જીર્ણ થs ગયેલ હોવાથી પ્રશસ્તિ સંપૂર્ણ ઉતરેલી ન હતી તેને સંપૂર્ણ કરવા પંડિતોને બતાવવામાં આવતાં પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પ્રશસ્તિની પાદપૂર્તિ કરવા લાગ્યા, પણ ભૂપતિને લેશમાત્ર આશ્ચર્ય ન થયું. છેવટે તેમાંથી દ્વિપદી અને ત્રિપદી સમરયા પૂરવા ધનપાલને આપી, જેમાં દ્વિપદી સમરયા આ પ્રમાણે હતી. हरशिरसि शिरांसि यानि रेजुर्हरि हरि तानि लुटंति गृध्रपादैः ॥ ધનપાલે તેની પૂર્તિ આ પ્રમાણે કરી– अयि खलु विषम : पुराकृतानां विलसति जन्तुषु कर्मणां विपाकः ।।१।। જે રાવણના મસ્તકો શંકરના શિર પર શોભતાં હતાં, તે લક્ષ્મણ (રામચંદ્રજીના ભાઈ થી હણાતાં છતાં ગીધ પક્ષિઓના ' ગ તળે કચરાય છે, તેથી ખરેખર, પુર્વકૃત કમેને વિષમ વિપાક પ્રાણીઓને પાયમાલ કરે છે.” બીજી ત્રિપદી સમસ્યા નીચે પ્રમાણે હતી - स्नाता तिष्ठति कुन्तलेश्वरसुता वारोंगराजस्वसु द्युतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च ।। इत्यंतःपुरचारिवारवनिताविज्ञापनानंतरं ધનપાલે તેની પૂર્તિ આ પ્રમાણે કરી__स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत् ॥२॥ “હે ભૂપ, રસીતાએ સ્નાન કરી દેવીને પ્રસન્ન કરતાં તેણે સ્વયં શોભાથી રાત્રિને પણ જીતી લીધી છે, એ પ્રમાણે અંતઃપુરમાં સંચાર કરતી વારાંગનાઓએ વિજ્ઞપ્તિ કર્યા બાદ રાજાએ પૂર્વ દેવને સંભારી અનેક રૂપ કરીને તેનું સેવન કર્યું.” આ પ્રમાણે ધનપાલે કરેલી પ્રશસ્તિની પૂર્તિ સાંભળી ત્યાં બિરાજતા કીર નામના વિદ્વાનને એકદમ હસવું આવ્યું. તે બોલી ઉઠયો. “અહો ? આ તે જે ને ઉચિત વાણી છે. કારણ કે તેમના મતમાં કર્મને વિપાક કહેવામાં આવેલ છે. આટલાથી પણ નહીં અટકતાં આગળ વધીને કહેવા લાગ્યો કે આ સમસ્યા મૂર્તિ તે સુજ્ઞ પુરૂને પ્રમોદ પમાડે તેવી છે. આથી મહાકવિ ધનપાલે મહારાજા ભોજને જણાવ્યું કે-ભૂપેશ આપને બા બાબતમાં લેશમાત્ર પણ સંશય ભાસતું હોય તો તેનું નિવારણ કરવાને અને સત્ય ૬. પ્રગટ કરવાને હું એવી પ્રતિજ્ઞા કરું છું કે-જે મારામાં મનુષ્યત્વ હોય તો બાવન પલના શુદ્ધ ફાલમાં આવા અક્ષરો અવશ્ય કોતરાય !” આ પ્રમાણે ધનપાલની પ્રતિજ્ઞા સાંભળી કૌતકથી મહારાજા ભોજે તે પ્રમાણે કરાવ્યું તરત જ ફાલ–પાટ પર તેવા અક્ષરો કોતરાઈ ગયા. ભોજ અને અન્ય લેકે આશ્ચર્ય ચકિત થયા અને ધનપાળને જય જય પિકારતા સૌ વિસર્જન થય. (અમૃણું ) For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર વસાવા શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના નીચે લખેલા ત્રણ મહત્વના અકે શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં | આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. | દ્વિરંગી પં હું, ઊચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા " [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ૪૩મા કુમાં, ૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપોનો શાસ્ત્ર અને યુકિતના આધારે સચેટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના - [૩] ‘શ્રી જૈન સત્ય પ્રકાશના ઝુપમા કુમાંકે - આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લે છે આપવામાં આવ્યા છે. મૂલ્ય- ટોપલ ખચ સાથે ત્રણ આના શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ, For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 કિંમતમાં 50 ટકા ઘટાડો આજે જ મંગાવે શ્રી જૈન સત્ય પ્રકાશ - શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના, ઘટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એક આનો ) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪'×૧૦’ની સાઈઝ, જાડું આટ કાર્ડ' ઉપર સનરી ઓર્ડર સાથે મૂળ કિંમત આઠ આના, ઘટાડેલી કિંમત ચાર આના ( ટપાલ ખર્ચ દોઢ આને ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ધીકાંટા, અ મ દા વા દ >> For Private And Personal Use Only