Page #1
--------------------------------------------------------------------------
________________
છે" -"-- ----- ---9. ૭.",૭.",9.9-9-19.અ. .-- .- ".--- -- અ૭-૭.૫-૭-૫૭.ખી.-"-- --)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
અ કે
www.kobatirth.org
Jકારી. - સત્ય
ક્રમાંક ? ૧૧.
તtત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
ના
.... શા)
ત ACHARYA SRIKAILASSAGARSEL GYANMANDIR
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA ***૧-Gh5a0GFC મેની Ph. : (079) 23276252, 23276204-08
For Private And Personal Use Only Fax : (079) 23276249
-
વર્ષ ૫
Shri Mahavir Jain Aradhana Kendra
(
જે
જેમ જેમ છે જે આજે જે
જે
જે
જે
જે
જે
જે
જે.જેજે
.00 ,
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्यु णं भगवो महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भग्वाणं मग्गय विलयं ॥ २ ॥
બુધવાર
श्री जैन सत्य प्रकाश
(માસિવ પત્ર ) વિક્રમ સંવત ૧૯૬ ) વીર સંવત ૨૪૬૬ ઇસ્વીસન ૧૯૩૯ કારતક સુદી ૪ | _
| નવેમ્બર ૧૫ વિ-૫--દર્શન १ श्री ईलादुर्गस्तवनम्
मु. म. भद्रंकरविजयजी ૨ શ્વેતાંબર અને દિગંબર શબ્દના પર્યાયે : શ્રી. હીરાલાલ ૨. કાપડિયા ૩ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આ. મ. વિજયલબ્ધિસૂરિજી : ૯૭ ૪ યોગીની ગહન વાણી
* : મુ. મ. યશોભદ્રવિજયજી ૫ નિહ્નવવાદ 1 : મુ. મ. ધુરંધરવિજયજી
: ૧૦ ૦ ૬ બાકુંતરીનું દહેરાસર
': શ્રી. મુલચંદ કેશવલાલ : ૧૦૪ ૭ શ્રી નમસ્કાર મહામંત્ર માહાત્મ્ય - : શ્રી. સુરચદ પુ. બદામી : ૧ ૦ ૬. ( જ્ઞાનનાં આરાધક
- મુ. મ. નિરંજનવિજયજી : ૧૧૦ હું કવિત્વબાવની
': શ્રી. અંબાલાલ છે. શાહ : ૧૧૪ ૧૦ પાપકાર સંબંધી ઉપમાઓ : આ. મ. વિજયપત્રસૂરિજી : ૧૨૦ ११ बांधनी पट्टक
: ના. મ. વિનાયતી વૃત્તિની : ૧૨૪ ‘૧૨ - સુહાવિ ધનપાળ
-: મુ. મ. સુશીલવિજયજી. : ૧૨૮
- પૂ. મુનિરાજને વિનતી હવે થોડા વખતમાં ચતુર્માસ પૂર્ણ થશે એટલે વિહાર દરમ્યાન માસિક કયાં મોકલવું એ સરનામું દરેક અંગ્રેજી મહિનાની બારમો તારીખ સુધીમાં અમને લખી જણાવવા પૂ. મુનિરાજોને વિનંતી છે.'
:
-: લ વા જ મ બહારગામ ૨-૦-૦
સ્થાનિક ૧-૮-૦
છૂટક
અંક ૦ - ૩-૦ -
મુદ્રક : નરોત્તમ હુરવિન્દ્ર પંડયા. પ્રકાશક : ચીમનલાલ શૈકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીટરી સલાપાસ ક્રોસ રોડ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મે !
- સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
ક્રમાંક ૫૧
SERIES
[ भासिर ५]
४३]
[वष ५ : पुरातनार्वाचीन-इतिहास-प्रतिबद्धं
श्रीईलादुर्गस्तवनम्
प्रणेता--मुनिराज श्रीभद्रंकरविजयजी
[गतांकथी चालु ]
सहित्वा कृच्छं पञ्चनदमुलतानादिविषये
वितीर्य प्राणिभ्यः स्ववदनविसारिश्रुतवचः । पताकां पुस्फोराहतमतमयीं यः क्षितितले
प्रजीयाद् वै वादिव्रजगजहरिलब्धिविजयः ॥ ३६ ॥ ऐलद्रङ्गजधर्मिभावुकनृणां सन्मान्यविज्ञप्तिकां
___ सार्धं त्यागिवरैविनेयविसरैर्विद्याक्रियाकर्मठैः । पारावारनिधानशेवधिविधौ संवन्मितेऽत्रागमत्
__चातुर्मासकृते सुलब्धिमुनिपः सस्वागतं सूरिराट् ॥ ३७ ॥ गाम्भीर्येण धनं घनाघननदं शौर्येण सिंहस्वरं
माधुर्येण सुधारसं स्म जयति व्याख्यानवाण्या तदा । वैदग्ध्येन बहस्पति मुनिपतिः श्रीलब्धिसूरीश्वरः ।
नैर्मल्येन निशेशरश्मिनिकरं धैर्येण रत्नाकरम् ॥ ३८ ॥ भद्रक्षेत्रकबोधिबीजवपनी माया रजोहारिणी
नृत्यद्धर्षुलभव्यकेकिपटली वाणी सुकादम्बिनी । भूस्पृक् चातकचित्तृषाप्रशमनी द्रङ्गे धवलके
सद्धर्मामृतवाहिनी रयमयी श्रीलब्धिसृरिप्रभोः ॥ ३९ ॥ दृष्ट्वोपाश्रयजीर्णतां नवमहज्जैनाश्रमावश्यक
ज्ञात्वा काव्यकलाकलापविदुरः श्रीलब्धिसूरीश्वरः। ट्टीपं द्वादशयुक् सहस्त्रमचिरं निर्मापयामास वै
स्वङ्गे यद्धरपूर्जजैनजनतः सद्देशनाद्वारया ॥ ४० ॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ सत्स्वर्गाक्षयशंदमक्षयनिर्धि श्रीचौदपूर्व तथा
तत्प्रेत्यार्जितकर्मकक्षदवकं श्रीमत्तपः पावनम् । जैना धर्मपरायणा धनिवरा प्राराधयाञ्चक्रिरे
लब्ध्याचार्यवरोपदेशनसुधासम्पानतो नैकशः ॥ ४१ ॥ तत्त्वज्ञानविवेचनी भगवती द्रव्यानुयोगावनी
भव्यानां सुखसञ्चयं विदधतीं सार्वीयवाक्पावनीं । सूत्रं श्रावयति स्म मन्द्ररवतः श्रीलब्धिसूरीश्वरः
श्रीयुक् थेष्ठिकुबेरदाससुमहनिर्बन्धतोऽत्रैलके ॥ ४२ ॥ अस्तव्यस्तसमस्तपुस्तकतर्ति सङ्गृह्य जीणी ततः
तामुद्धत्य सुशस्तहस्तलिखितां यत्नाद् व्यवस्थाप्यनु । चित्कोशोऽकृत वादिहस्तिहरिणा सौन्दर्यवर्यत्वयुक् स्वङ्गे यद्धरपत्तने प्रतनके श्रीलब्धिनाम्नात्र वै ॥ ४३ ॥
(અપૂર્ણ) શ્વેતાંબર” અને “દિગંબર’ શબ્દના પર્યાય
શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ.એ. એક જમાનો એવો હતો કે જ્યારે વેતાંબર અને દિગંબર શબ્દને જન્મ ન હતો, પરંતુ એને બદલે જૈન કે એવો કોઈ શબ્દ વપરાતો હતો. આગળ જતાં એ સમય આવી પહોંચ્યો કે જ્યારે એક જ પિતાનાં સંતાન, તાંબર અને દિગંબર કે એ અર્થસૂચક પર્યાયોથી ઓળખાવા લાગ્યાં. આવા પર્યાયોમાંના કેટલાકની ટુંક અને કામચલાઉ નેધ લેવાના ઇરાદાથી આ લેખ લખાય છે.
શ્વેતાંબર” ના પર્યાય-શ્વેતાંબર' શબ્દના પર્યાય તરીકે શુકલામ્બર, શ્વેતાંશુક, તપટ, સિતામ્બર, સેવંબર અને સેવઉ (ગુ. સેવડો) શબ્દ નજરે પડે છે. “ધકટ” વંશના કવિ યશશ્ચન્ટે રચેલા મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ ના ૩૪ પૃષ્ઠમાં “શુકલાઅર” અને એને પૃ. ૮, ૨૦, ૨૭, ૪૪ અને ૪૭ માં " શ્વેત પટ” શબ્દ વપરાયેલ છે.
યોગીન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશ ને ૮૩ મા પદ્યમાં “સેવાઉ' શબ્દ નજરે પડે છે.
શ્રી રત્નનંદીએ રચેલા ભદ્રબાહુચરિત્ર માં “શ્વેતાંશુક ' શબ્દ છે. શ્રી રત્ન મંદિરમણિકૃત ઉપદેશ તરંગિણીમાં સિતામ્બર’ શબ્દ છે.
અંબેધસિત્તરીમાં “સેયંબર” શબ્દ છે
૧દગબરગ્ના પર્યા–દિગંબર' શબ્દના પર્યાય તરીકે અનેક શબ્દ જોવાય છે. જેમ કે અન્તરિક્ષામ્બર, આશામ્બર, આનંબર, કાષ્ઠમ્બર, ક્ષપણુક, ગગનપરિધાન, ગણનામ્બર, દિફપટ, દિગ્યસન, દિગ્વત્ર, દિગ્વાસસૂ, નગ્ન, બોડિય (સં. બેટિક), વિવસ્ત્ર અને વિવાસસ્.
૧ જુઓ પ્રાચીન તાંબર અર્વાચીન દિગંબર” (પૃ. ૨૪)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
પ્રભુશ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન.
[ ૯૩
આ પૈકી “ અતરિક્ષામ્બર' મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણને ૪૭ મા પૃષ્ઠમાં, “ આશાબર', ૧૯ મા પૃષ્ઠમાં, “કાઠામ્બર', ૨૦ મા પૃષ્ઠમાં, “ગગનાબર’ ૨૫ મા પૃષ્ઠમાં, “દિક્પટ” ૨૦ મા પૃષ્ઠમાં અને દિગ્વાસસ’ ૪૫ મા પૃષ્ઠમાં અને “નગ્ન ” ૧૨ મા અને ૫૦ મા પૃષ્ઠમાં નજરે પડે છે. એવી રીતે “ આશામ્બર' શબ્દ ઉપદેશતરંગિણુમાં, “ આનંબર ' સંબોધસત્તરીમાં, “ ક્ષપણુક ' સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૧૦૩) માં, “ગગનપરિધાન' ભાગવતમાં, “દિફપટ,” “દિગ્યસ' અને “દિશ્વસ્ત્ર' પ્રબન્ધ કેશના અનુક્રમે ૮૯ મા, ૧૩૩ ભા અને ૧૩૨ મા પૃષ્ઠમાં, “બડિય' વિશેસાવસ્મયભાસની ૨૫૫૨મી ગાથામાં અને “વિવસ્ત્ર શ્રીધરસેનકૃત કેશમાં નજરે પડે છે.
આ પ્રમાણે મુદ્રિતકુમુદચ દ્રપ્રકરણનાં ૧૮ મા અને ૩૩ મા પૃષ્ઠમાં જે “શ્વેતાબર’ અને ‘દિગમ્બર’ એમ ઉભય શબ્દ વાપરેલા છે, તેના પર્યાયની સમૂળ નોંધ અત્ર હવે પૂરી કરી છે, અને સાથે સાથે આ લેખ પણ પૂર્ણ કરાય છે,
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખકઃ-આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
(ગતાંકથી ચાલુ) આશ્રવ એટલે સંસારને વધારનાર સમસ્ત દુખોને નોતરનાર સમસ્ત બંધનો આધાર અને આત્માની કેવલ તને દબાવનાર, અને ચારે ગતિના નાના પ્રકારનાં નાટકો ભજવનાર તરવ. તે આશ્રવ તવના સત્તર ભેદો ગત લેખમાં અવલોક્યા. હવે કાયિકી આદિ પચ્ચીસ ક્રિયાઓના પચ્ચીસ ભેદોનું વર્ણન કરવામાં આવે છે.
१ अनुपरतानुपयुक्तभेदभिन्ना कायजन्यचेष्टा कायिकी ।
૧ કાયાથી ઉત્પન્ન થએલી અનુપરત-અનિવૃત્ત-ચેષ્ટા કર્મ બંધનના કારણરૂપ ક્રિયા તે અનુપરત કાયિકી ચેષ્ટા કહેવાય. તથા અનુપગપણે કાયાથી થતી ચેષ્ટા-કર્મબંધના કારણભૂત ક્રિયાને અનુપયુક્ત કાયિકી ચેષ્ટા કહેવામાં આવે છે એમ કાયિકી ક્રિયાના બે ભેદ છે. આ ચેષ્ટા એકિન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યત, નરકથી લઈ સ્વર્ગ પર્યત સર્વ વ્યાપક છે; કારણ કે કોઈ પણ સ્થાન કાયોગથી શન્ય નથી. તેમાં અનુપરત ક્રિયા પ્રદુષ્ટ મિથ્યાદષ્ટિએ પર પરાભવને વિષય કરનાર પ્રયત્નરૂપ માત્ર શરીરથી પેદા થએલી હોય છે અને તેના સ્વામી અવિરતી મિથ્યાદષ્ટિ આદિ હોય છે. અને અનુપયુક્તા કાયિકી પ્રમત્ત સંયતિને અનેક કર્તવ્યોમાં ઉપયોગ શુન્ય વર્તતાં કેવલ કાયથી પેદા થએલ હેાય છે અને આને સ્વામી અનુપયોગી સાધુ હોય છે. २ संयोजननिर्वर्तनभेभिन्ना नरकादिप्राप्तिहेतुर्विषयशस्त्रादिद्रव्यजनिता चेष्टा
अधिकरणिकी। ૨ સંજન અને નિર્તન એવા બે ભેદે કરી યુક્ત નરકાદિની પ્રાપ્તિનું કારણ વિષ સમ્રાદિ દ્રવ્યથી પેદા થએલી ચેષ્ટા અધિકરણિકી ક્રિયા કહેવાય.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ ३ जीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी।
a પુત્ર, સ્ત્રી, ભાઈ, ભગિની આદિ સ્વજન તથા પરજન આદિ જીવ ઉપર, સ્થાણુ કંટક, પત્થર આદિ અજીવ ઉપર ક્રોધથી ઉત્પન્ન થએલ દુષજનક ક્રિયાને પ્રાદેષિકી ક્રિયા કહેવામાં આવે છે. આનું બીજું નામ પ્રાદેવિકી ક્રિયા પણ કહેવામાં આવે છે. આ તથા ઉપરની ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી રહે છે.
४ स्वपरसन्तापहेतुः.क्रिया परितापनिकी ।
૪ સ્ત્રી, પુત્ર આદિના વિરહથી ઉત્પન્ન થએલા દુઃખના સમૂહથી પીડિત થએલ સ્વ૫ર સંતાપ હેતુ શિરસ્તાડન, ઉરસ્તાડન આદિ શિષ્ય પુત્ર સેવકાદિ તાડનભૂત ક્રિયા પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા નવમાં ગુણસ્થાનક સુધી રહે છે.
५ स्वपरप्राणवियोगप्रयोजिका क्रिया प्राणातिपातिकी।
૫ પોતાના હાથથી અથવા બીજાના હાથથી પહાડના શિખર પરથી પડીને અથવા પાણી અને અગ્નિમાં પ્રવેશ કરીને, શસ્ત્રથી પેટ ફાડવાની ક્રિયા આદિથી પિતાના પ્રાણને વિયોગ કરનારી તથા ક્રોધ, મોહ, લોભ આદિથી પિતાના હાથ પરના પ્રાણનું વિયોજન કરવું તે પ્રાણાતિપાતિક ક્રિયા કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.
६ जीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाऽऽरम्भिकी ।
૬ જીવમાત્રનો પિતાના અથવા પરના હાથવડે જે વાત તે છ વડે છવધાન તથા દંડ, મુદગર આદિ વડે જે ઘાત તે આજીવથી બનેલ છવધાત કહેવાય અને અજીવનો એટલે ચિત્ર આદિમાં ચિતરેલ સ્ત્રી, પુરુષ મયૂર, કુકુટ આદિ ચેતનાવિયુત ચેતનથી અથવા અજીવ દંડ શસ્ત્રાદિથી જે ઘાત તે અજવઘાત એમ બે ભેદ આરંભિકી ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહે છે.
७ जीवाजीवविषयिणी मूर्छानिवृत्ता क्रिया पारिग्रहिकी।
૭ જીવ તથા અજવને વિષય કરનાર મૂછથી ઉત્પન્ન થયેલ ક્રિયા પારિગ્રહિક ક્રિયા કહેવાય છે. મતલબ કે અનેક ઉપાયો વડે પશુ, સેવક, ધન, ભૂષણ, વસ્ત્ર આદિ ઉપાર્જન કરતી વખતે તથા તેના રક્ષણ સમયે ઉત્પન્ન થતી મૂછ આ ક્રિયાને પેદા કરે છે અને પાંચમાં ગુણસ્થાનક સુધી રહે છે.
८ मोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्ययिकी ।
૮ મેક્ષના સાધનરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્વપરને વંચન કરવાની અભિલાષાવાળાની માયાના કારણરૂપે જે ચેષ્ટા એ માયા પ્રત્યયિકી ક્રિયા કહેવાય અને તે સાતમા ગુણસ્થાનક સુધી રહે છે.
९ अभिगृहीताऽनभिगृहीतभेदभिन्ना अयथार्थवस्तुश्रद्धानहेतुका क्रिया
मिथ्यादर्शनप्रत्ययिकी ।
૮ અભિહિત અને અનભિગ્રહીત એવા બે ભેદે બેટી વસ્તુની શ્રદ્ધા કરાવનારી ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કહેવાય છે, ત્યાં અભિગ્રહીત અજીવ આદિ હોનાધિક પરિમાણાદિને કહેનાર દર્શનના માનનાર પુરુષને વિષય કરનારી અભિગૃહીત કહેવાય. તથા અનભિગૃહીત કુદષ્ટિ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
| [
૫
મત વિશ્વસ્ત જીવને વિષય કરનારી અયથાર્થ વસ્તુની શ્રદ્ધા એ જે વ્યાપારનો હેતુ હોય તેવા વ્યાપારવાળાની ક્રિયા અનુમોદના સ્વરૂપ અનભિગૃહીત કહેવાય. આ ત્રીજા ગુણસ્થાન સુધી રહે છે. १० जीवाजीवविषयिणी विरत्यभावानुकूला क्रियाऽप्रत्याख्यानिकी ।
૧૦ જીવ તથા અજીવ સંબંધી વિરતિના અભાવને ઉત્પન્ન કરનારી ક્રિયા અપ્રત્યાખ્યાનિકી કહેવાય. મતલબ સંયમનો ઘાત કરનાર ત્યાગ કરવા લાયક કષાયોને ન ત્યાગે ક્તિ તેને અનુકૂલ ક્રિયા કરતા રહે તેથી કરીને પોતાના જીવનમાં અવિરતિ બની રહે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ચોથા ગુણસ્થાનક સુધી રહે છે. ११ प्रमादिनो जीवाजीवविषयकदर्शनादरात्मिका क्रिया दृष्टिकी ।
૧૧ પ્રમાદ વશ બનેલે પ્રાણી આકર્ષક છવજીવાદિ પદાર્થોને દેખી તેનો આદર કરવા લાગે તે ક્રિયાનું નામ દષ્ટિકી છે. “પ્રમાદક્રિયા વશ બનેલો' એ વિશેષણ આપવાથી ધર્મબુદ્ધિથી મધ્યસ્થ ભાવે નિરખનારને આ ક્રિયા લાગતી નથી. આ ક્રિયા દશમાં ગુણસ્થાનક સુધી રહે છે.
१२ सदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी ।
૧૨ રાગદ્વેષપણે જવઅજીવ વસ્તુનો સ્પર્શ કરવો તે પૃષ્ટિકી કહેવાય. અર્થાત સ્ત્રી પુરુષ અને નપુંસકના અંગને રાગાદિથી સ્પર્શ કરવો તે જીવ વિષયક કહેવાય અને મૃગરામાદિ, વસ્ત્ર, મોતી, રત્નાદિ પદાર્થોને રાગાદિથી પર્શ કરે તે અજીવ વિશ્વક સ્પર્શ કહેવાય. આ ક્રિયા દશમ ગુણસ્થાનક સુધી રહે છે.
१३ प्रमादात् प्राक्स्वीकृतपापोदानकारणजन्यक्रिया प्रातित्यिको ।
૧૩ પ્રમાદથી પ્રથમ સ્વીકારેલ પાપના ઉપાદાન કારણથી જન્ય ક્રિયા પ્રતિયિકી કહેવાય છે. આ ક્રિયા દશમા ગુણસ્થાનક સુધી રહે છે. . १४ कारुण्यवीरबिभत्सादिरसप्रयोक्तृणां प्रेक्षकाणां च सानुरागिणां नाट्या
दिजन्या क्रिया सामन्तोऽपनिपातिकी । ૧૪ કારણ્ય, વીર, બિભત્સાદિ રસના પ્રયોક્તા અને પ્રેક્ષકોને અનુરાગપૂર્વક નાટયાદિ જોતાં જે ક્રિયા લાગે તે સામોનિપાતિકી કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. १५ यन्त्रादिकरणकजलनिःसारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा क्रिया
નૈ રાત્રિી ! ૧૫ મંત્રાદિનું કરવું, જલનું બહાર નીકાલવું, ધનુષ્યાદિની રચના કરવી તથા બાણ આદિ છોડવાં ઈત્યાદિ ક્રિયાને નૈશસ્ત્રિકી કહેવામાં આવે છે. જેનું બીજું નામ નૈસૃષ્ટિકી ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમાં ગુણસ્થાનક સુધી રહે છે. १६ सेवकयोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिको । ૧૬ સેવકને કરવા લાયક જે કાર્યો હોય તેવાં કાર્યોને ક્રોધાદિથી પિતાના હાથે કરે તે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ વાહસ્તિકી કહેવાય. જીવનું જીવાજીવ વડે મારવું, પિતાના હાથવડે છવાજીવનું તાડન કરવું; તે પણ સ્વાહસ્તિ કી કહેવાય. આ પાંચમા ગુણસ્થાન સુધી રહે છે. १७ अहंदाज्ञोल्लङ्घनेन जीवादिपदार्थप्ररूपणा यद्वा जीपाजीवान्यतरविषयक
सावधाज्ञाप्रयोजिका क्रिया आज्ञापनिको । ૧૭ અહંત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી છવાદિ પદાર્થોનું નિરૂપણ કરવું અથવા જીવ અજીવ એ બન્નેમાંથી કોઈ પણ એકને વિષય કરનાર પાપાશાને કરનારી ક્રિયા આજ્ઞાનિકી કહેવાય. આનું બીજું નામ આયનિકી પણ છે. પાછલનાં લક્ષણની અપેક્ષાએ આ પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે.
१८ पराऽऽचरिताप्रकाशनीयसावधप्रकाशकरणं विदारणिको ।
૧૮ બીજાઓએ આચરણ કરેલ અપ્રકાશનીય પાપનો પ્રકાશ કરતાં વિદારણિકી ક્રિયા લાગે છે. અથવા જે ગુણ ન હોય તેવા ગુણ કોઈમાં બતાવવા, કોઈને ઠગવાની બુદ્ધિથી અજીવ પદાર્થમાં આ એવું છે, તેવું છે; એમ બોલવું તે વિદારણિકો કહેવાય. નવમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે.
१९ अनवेक्षितासंमार्जितप्रदेशे शरीरोपकरणनिक्षेपः अनाभोगप्रत्ययिकी ।
૧૯ નહિ જેએલા કે નહિ પ્રમાજેલા પ્રદેશમાં શરીર, ઉપકરણદિનું સ્થાપન કરવું તે અનાભોગપ્રચયિકી ક્રિયા કહેવાય. તથા ઉપયોગ વગર દ્રવ્યનું ગ્રહણ કરવું તે પણ આ ક્રિયામાં જ આવી જાય છે. દેશમાં ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. २० जिनोदितकर्तव्यविधिषु प्रमादादनादरकरणमनवकाङ्क्षप्रत्ययिकी ।
૨૦ જિનેશ્વર ભગવાને કહેલા કર્તવ્યોની વિધિમાં પ્રમાદથી અનાદર કરવો તે અન. વકાંક્ષ પ્રત્યપિકી કહેવાય. આ ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી રહે છે. - २१ आर्तरौद्रध्यानानुकूला तीर्थकृद्विगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका
च क्रिया प्रायोगिकी ।। ૨૧ આ રૌદ્ર ધ્યાનને ઉત્પન્ન કરનાર, તીર્થંકર મહારાજે જે ગહિત માન્યું તેવા ભાષણના સ્વરૂપવાલી પ્રમાદગમન સ્વરૂપ જે ક્રિયા તે પ્રાયોગિકી કહેવાય. પાંચમાં ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે.
२२ इन्द्रियस्य देशोपघातकारिसपिघातकार्यन्तररूपा क्रिया सामुदायिकी।
૨૨ ઇન્દ્રિયનો દેશથી અથવા સર્વથી ઘાત કરનારી ક્રિયાવિશેષ સામુદાયિકી કહેવાય છે. આનું બીજું નામ સમાદાન ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે.
२३ पररागोदयहेतुः क्रिया प्रेमप्रत्ययिकी ।
૨૩ બીજાને રાગ ઉત્પન્ન કરનારી ક્રિયા પ્રેમ પ્રયયિકી કહેવાય છે અથવા માયા અને લોભના આશ્રયવાળો વાણીનો વ્યવહાર પણ પ્રેમ પ્રત્યયિકી કહેવાય છે. આ દેશમાં ગુણસ્થાનક સુધી રહે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
યોગીની ગહન વાણી २४ क्रोधमानोदयहेतुः क्रिया द्वेषप्रत्ययिकी ।
૨૪ પોતાને અથવા પરને ધ તથા માનને ઉત્પન્ન કરાવનારું કર્મ દ્વેષ પ્રત્યયિકી કહેવાય છે. તે નવમા ગુણસ્થાનક સુધી રહે છે. २५ अप्रमत्तसंयतस्य वीतरागच्छद्मस्थस्य केवलिनो वा सोपयोगं गमनादिकं
कुर्वतो या सूक्ष्मक्रियो सेर्यापथिकी । ૨૫ અપ્રમત્ત સાધુ વીતરાગ છસ્થ તથા કેવલી મહારાજને ઉપયોગપૂર્વક ગમન કરતાં જે ક્રિયા લાગે તે ઈર્યા પથિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે.
પૂર્વના ૧૭ ભેદમાં ક્રિયાના ૨૫ ભેદને ઉમેરતાં આશ્રવના ૪૨ ભેદ પૂર્ણ થયા અને તે પૂર્ણ થતાં આશ્રવતત્વ પૂરું થયું.
[ અપૂર્ણ ]
ચગીની ગહન વાણું [ શ્રીમાન આનંદઘનજી મહારાજના એક પદ્યને ભાવાર્થ.]
સંગ્રાહક-મુનિરાજ શ્રી યશભદ્ર વિજ્યજી યેગીઓની વાણુ અવળી હોય છે અને એ અવળી વાણીનો સવળો અર્થ સમજ આત્મમાર્ગથી વેગળા રહેલાઓ માટે અશકય છે. અહીં શ્રીમાન આનંદઘનજી મહારાજનું એવું એક પ્રસિદ્ધ પદ, એના ભાવાર્થ સાથે, આપ્યું છે. અવધ એ જ્ઞાન વિચારી, વામે કાણુ પુરૂષ કણ નારી. અમન કે ઘર નાતી ઘોતી, ગી કે ઘર મેલી; કલમા પઢપઢ ભઈ રે તરકડી, તે આપ હી આપ અકેલી. અવધ. ૧
શ્રીમાન આનંદઘનજી મહારાજ કહે છે કે-હે માનવ, તું જ્ઞાનગર્ભિત આ અધ્યાત્મ પદને વિચાર કર અને વિચાર કરીને જવાબ આપ કે આ પદમાં પુરૂષ અને સ્ત્રીની ઉપમા કોને આપી છે. નીચે કહેવામાં આવશે તેમાં પુરૂષ અને સ્ત્રીનું જ્ઞાન થવાથી હે અવધૂત, તું આત્મસ્વરૂપને વિચાર કરનાર થઈશ. - આ પદમાં આત્માને પુરૂષનો ઈલ્કાબ આપે છે, અને પાંચ ઇન્દ્રિઓ અને મનથી ઉત્પન્ન થનારી મતિને સ્ત્રીનો ઈલ્કાબ આપે છે. કેમકે સમ્યકત્વની પ્રાપ્તિ વિનાની મતિ જેવા જેવા સંગેને પ્રાપ્ત કરે છે તેવા તેવા પ્રકારે પરિણમી જાય છે. જ્યારે આત્મા બ્રાહ્મણને ઘેર ઉત્પન્ન થાય છે, ત્યારે બ્રાહ્મણના શરીરમાં રહેલ આત્મારૂપ પુરૂષની મતિરૂપ સ્ત્રી બ્રાહ્મણ કુલનાં નાવા ધોવાનાં આચાર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૫
વિચારોમાં મશગુલ બને છે, કેમકે નાવું જોવું એ બ્રામણ કુલમાં શૌચ ધર્મ મનાય છે. આત્મારૂપ પુરૂષ જ્યારે મેગીનો વેશ પહેરે છે ત્યારે ધુણી ધખાવવી, મસ્તકે જટા ધારણ કરવી કફની પહેરવી અને શરીરે રાખ ચોપડવી વગેરે કાર્યોમાં પરિણામ પામીને તેની મતિ તે કરવા લાગે છે, અને યોગીની અવસ્થામાં મતિ ખરેખર ગીની જેમ મેલી બનીને રહે છે. આત્મા જ્યારે મુસલમાન થાય છે ત્યારે તેની મતિરૂપ સ્ત્રી મુસલમાની ધર્મ પ્રમાણે કલમાં ભણું ભણીને તુરકડી બને છે. આ બધો પ્રભાવ બાહ્ય સંગોનો છે. પરમાર્થથી તે મતિ ઉપરની બાબતોથી ન્યારી કહેતાં એકલી છે; સસરો હમારો બાલ ભલે, સાસુ હય બાલ કુંવારી; પીયુજી હમારે પિઢો પારણુએ, મેં હું ઝુલાવનહારી. અવધૂ૦ ૨
મતિરૂપ સ્ત્રી કહે છે કે મારે, વ્યવહાર સમ્યકત્વરૂપ સસરો છે અને માર્ગોનુસારીના ગુણે આદિ વ્યવહાર ધર્મ આચરણારૂપ મારી સાસુ છે. વ્યવહાર સમ્યકત્વ રૂપ સસરો બાલે ભેલ છે, કેમકે નિશ્ચય નયની અપેક્ષાએ ઉપશમાદિ સમ્યકત્વ તે વસ્તુતઃ સમ્યકત્વ કહેવાય છે અને તેની અપેક્ષાએ વ્યવહાર સમ્યકત્વરૂપ સસરે બાળ કહેવાય છે અને તેમાં સરળતા હોવાથી તે ભલો ગણાય છે. વ્યવહાર ધર્મની આચરણારૂપ સાસુ પણ અન્તરંગ ધ્યાન કિયાની અપેક્ષાએ બાલિકા કહેવાય છે અને તે કોઈ પણ એક જીવની સાથે સદાકાલનો સંબંધ બાંધતી નહિ હોવાથી કુમારી ગણાય છે. વ્યવહાર સમ્યકત્વ અને સત્ય વ્યવહાર ધર્મની આચરણાવડે અન્તરાત્માની ઉત્પત્તિ થાય છે તેથી એ બે, અન્તરાત્માનાં માતા પિતા ગણાય છે, એટલે કે અન્તરાત્મા તે બન્નેને પુત્ર ગણાય છે. મતિ કહે છે કે અન્તરાત્મા મારા સ્વામી કહેવાય છે અને હું મારા સ્વામીને અનેક પ્રકારનાં પરિણામરૂપ પારણામાં ઝુલાવનારી છું. નહિ પરણી નહિ હું કુંવારી, પુત્ર જણવનહારી; કાલી દાઢીકે કોઈ નહિ છોડો, તેય હું બાલકુંવારી, અવધૂ. ૩
મતિ કહે છે કે હું કોઈની સાથે પરણું નથી, કારણ કે અમુક જ આત્મા મારો સ્વામી છે, એમ મેં કઈ દિવસ નિર્ધાર કર્યો નથી. તેમજ હું કુમારી પણ નથી કારણ કે આત્મા સ્વામી વિના હું એકલી કઈ દિવસ રહી પણ નથી અને રહેવાની પણ નથી. જે હું મિથ્યાત્વ પરિણામ પામેલી હોઉં તે કર્મરૂપ પુત્રને ઉત્પન્ન કરું છું અને સમ્યકત્વ પરિણામ વડે જે હું આત્મરૂપ સ્વામી સાથે પરિ
મું તે અન્તરાત્મ સ્વામીના સંબધે પરમાત્મારૂપ પુત્રને જણું છું. વલી કેઇ એવો કાલી દાઢીવાલો મનુષ્ય નથી કે જેને મેં અશુદ્ધ પરિણતિ વડે સંસા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
ગીની ગહન વાણું
[ ૯૯
રમાં રમા ન હોય, અર્થાત્ પરભાવ દશાના સમયમાં સર્વ આત્માઓને મેં ભગવ્યા છે. પૂર્વે મિથ્યાત્વ દશામાં મારું બળ ખરેખર પરભાવમાં પરિણામ પામીને આત્માને પરભાવમાં રમાડવા સમર્થ બન્યું હતું. પૂર્વની દશા મારી જોઉં છું તે મિથ્યાત્વ દશામાં પણ મારી વિચિત્ર ગતિ હતી. મિથ્યાત્વ દશામાં પણ હું પૂર્વે પરણેલી નહોતી અને કુમારી પણ નહોતી, તેમ સમ્યકત્વ પરિણામને પામેલી એવી હું કોઈની સાથે પરણેલી નથી, અદ્યાપિપર્યત હું બાલ કુમારિકા છું. સામાન્ય મિશ્ચમતિ અને સામાન્ય સભ્યત્વમતિની અપેક્ષાએ સર્વ આત્માએની સાથે સંબન્ધ ધરાવનારી એવી મતિનું આ પ્રમાણે બોલવું થાય છે એમ વાચકોએ લક્ષમાં રાખવું. અઢી દ્વીપમેં ખાટ ખટુલી, ગગન ઓશીકુ તલાઈ; ધરતીક છેડે આભડી પીછોડી, તેય ન સોડ ભરાઈ. અવધૂ. ૪
મતિ કહે છે કે જેમાં મનુષ્ય વસે છે એવા અઢી દ્વીપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ચાર પાયાના ય વસ્તુરૂપ ખાટલામાં હું આલોટું છું. અથવા પરભાવ પરિણતિનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ખાટલામાં હું આલોટતી છતી પડી રહું છું. વળી ઉચ્ચ પરિણામરૂપ ગગનનું ઓશીકું અને સેય પદાર્થરૂપ પૃથ્વીને છેડે તે મારી તળાઈ છે, તેમજ સર્વ આકાશની પીછડી મેં ઓઢી છે તો પણ મારી સોડ ભરાતી નથી. અર્થાત્ હું ઉપર કહેલી મર્યાદામાં સમાઈ શકતી નથી. વળી મતિ કહે છે કે હું અઢી દ્વીપમાં સદાકાળ વસું છું. દેવલોકમાં ઊંચે પણ રહું છું, નીચે સાત પૃથ્વીના છેડા સુધી પણ હું રહું છું. અર્થાત્ ચૌદ રાજલેકમાં મતિને ધારણ કરનારા સર્વ જીવો વસે છે. ગગન મંડલમેં ગાય વીઆણી, વસુધા દુધ જમાઈ સઉરે સુને ભાઈ વલેણું વલે તે, તત્ત્વ અમૃત કોઈ પાઈ. અવધૂ. ૫
કર્ણરૂપ આકાશ મંડલમાં શ્રી સર્વજ્ઞ પ્રભુની વાણીરૂપ ગાય વીઆણું તેનું શ્રી દ્વાદશાંગીરૂપ પૃથ્વી ઉપર દુધ જમાવ્યું. તેને વિવેકી મનુષ્યોએ વલોવ્યું. તેમાંથી જે માખણ નીકળયું તેને વિરલ મનુષ્યોએ પ્રાપ્ત કર્યું. અને જે છાશ નીકલી તેમાં અનેક મનુષ્યો લલચાયા. નહિ જાઉં સાસરીએ ને નહિં જાઉ પિયરીએ, પીયુજીકી સેજ બીછાઈ આનન્દઘન કહે અને ભાઈ સાધુ, જ્યોત સે જ્યોત મિલાઈ. અવધૂ. ૬
સમ્યગમતિ કહે છે કે હવે તે હું અપ્રમત્તદશાની અવસ્થા પામી છું, માટે નિશ્ચય સમ્યકત્વનું કારણ એવા વ્યવહાર સમ્યકત્વરૂપ સસરે અને બાહ્ય ધર્મ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
ક્રિયારૂપ સાસુની પાસે જવા ઈચ્છતી નથી. તેમજ હવે હું બહિરાત્મભાવરૂપ અથવા મોહભાવરૂપ પિયરમાં જવાની નથી, હવે તો હું મારા અન્તરાત્મ પતિની શુદ્ધ સમતારૂપ શય્યા બિછાવીને પ્રીય એવા આત્મ સ્વામીની સાથે સદાકાલ આનન્દમાં રમણતા કરીશ. આનંદઘન એવા આનંદઘનજી મહારાજ કહે છે કે સમ્યગતિ અથવા ક્ષપશમ ભાવની શુદ્ધ ચેતના આ પ્રમાણે પિતાના આત્મ સ્વામીની સાથે રમણતા કરે છે. તો હે સાધુઓ, અન્તરાત્મા પરમાત્મારૂપ બનીને સિદ્ધમાં અનેક સિદ્ધ પરમાત્માઓની સાથે આદિ અનન્તમાં ભાગે મળે છે. અને ત્યાં સમયે સમયે અનન્ત સુખને ભાગ લે છે.
નહનવવાદ લેખા-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
(ગતાંકથી ચાલુ) ભગવાન મહાવીરનું વચન કદી મિથ્થા સંભવે? [ ગતાંકમાં આપણે “કરાતું એ કરાયું” એ મતમાં સંભવતા પાંચ દેષમાંથી પ્રથમ દોષનું સમાધાન જોયું, હવે મુનિઓ બીજા ચાર દોષોનો ઉદ્ધાર જે રીતે કરતા હતા તે અહીં વિચારીએ. ].
બીજા દોષનો ઉદ્ધાર- કરાતું એ કરાયું ' એમ માનનારને મતે ક્રિયાને વિરામ જ નહિ થાય, કારણ કે ક્રિયાના પ્રથમ સમયે જ ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થઈ ગયું, પછી જે ક્રિયા ચાલુ છે, તેને વિરામ કરનાર કાર્ય હવે થવાનું નથી; તેથી ક્રિયા સદાકાળ ચાલુ જ રહેશે પણ તેનો વિરામ થશે જ નહિ. એ પ્રમાણે જે બીજે દોષ આપવામાં આવેલ તે “ કરાતું એ કરાયું’ એ મતને આશય જે બરાબર સમજાય તો આપી શકાય નહિ.
જે પ્રથમ સમયે તમે ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ ગણાવો છો, તે સમયે “કરાતું એ કરાયું’ એ મતમાં ઘટ માટેની ક્રિયા પણ શરૂ થઈ નથી. જ્યારે ક્રિયા જ નથી, તો કરાતું નથી અને કરાયું પણ નથી. હવે આ બીજો દેણ પણ સંભવતો નથી. પ્રથમ સમયે ઘટ ઉત્પન્ન થયો નથી, તેમજ તેને માટેની ક્રિયા પણ નથી, એટલે જ્યારે ક્રિયા જ નથી તો ક્રિયા ચાલુ જ રહેશે અને તેને વિરામ નહિ થાય એ સંભવતું નથી.
એમ કહેશો કે આ પ્રત્યક્ષ ક્રિયા દેખાય છે તે શું છે? તો આ જે ક્રિયા દેખાય છે તે ઘટને માટેની નથી પણ તે બીજા કાર્યની છે. ઘટ સિવાયનાં તે બીજાં કાર્યો કયાં? તો ઘટ થવા પહેલાં ધટને યોગ્ય એવાં અનેક કાર્યો થાય છે, અને તે કાર્યો માટે દરેક ક્ષણે નવી નવી ક્રિયા થાય છે, અને તે ક્રિયા નવા નવા કાર્યો ઉત્પન્ન કરીને વિરમે છે. એ પ્રમાણે ઘટ ઉત્પન્ન થવાના પૂર્વના જ ક્ષણમાં એક ઘટને યોગ્ય કારણ તૈયાર થઈ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
નિહ્નવવાદ
[ ૧૦૧
જાય છે, ને પછી તરતના જ ક્ષણમાં એક ક્રિયા થાય છે. ને તે ઘટને ઉત્પન્ન કરીને વિરામ પામે છે, તમને, ઘટમાં જે કારણે છે તેમાં ઘટનું જ્ઞાન છે, માટે એમ લાગે છે કે આ ક્રિયા ધટની છે પરંતુ તે મિથ્યા છે.
વળી “ કરાતું એ કરાયું ” એમ નહિ માનો તો ‘ક્રિયાનો અવિરામ ' રૂ૫ બીજે દોષ તમને યથાર્થ લાગુ પડશે; કારણ કે કરાતું એ કરાયું” એ વાદનું ખંડન કરતાં તમે અસત કાર્યવાદ સ્વીકાર્યો. એ વાદથી તમે જેમ ઘટ અસત છે, ને તેને ઉત્પન્ન કરવા ક્રિયા કરે છે, તેમ સસલાને શીંગડાં પણ અસત છે, માટે તેને પણ ઉત્પન્ન કરવા ક્રિયા કરશો.
જ્યાં સુધી સસલાનાં શીંગડાં બનશે નહિ, ત્યાં સુધી ક્રિયા વિરમશે નહિ, અને સસલાનાં શીંગડાં કદી બનતાં જ નથી. એ રીતે ક્રિયાનો વિરામ જ નહિ થાય એ દોષ “કરાતું એ કરાયું' માનનારને સંભવતો જ નથી પણ નહિ માનનારને જ લાગે છે. એ પ્રમાણે બીજા દેષનું સમાધાન ન થયું.
ત્રીજા દોષનું સમાધાન-પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થશે, એ ત્રીજે દોષ. માટી લાવવી, પલાળવી, વગેરે ક્રિયાથી ઘણે કાળે ઘટ ઉત્પન્ન થાય છે, પરંતુ “કરાતું એ કરાયું’ એમ માનતાં પ્રથમ સમયે જ થવી જોઈએ કારણ કે પ્રથમ સમયે ઘટ કરાતો છે માટે કરાયો પણ છે, એ રીતે ઘટે છે. પણ જયારે “કરાતું એ કરાયું' એ મત યથાર્થ સમજાય તો તે ઘટી શકે નહિ.
માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાકાળ ઘટને નથી કારણ કે તે ક્રિયાઓ ઘટની નથી, પરંતુ તે ક્રિયાઓ ઘટમાં ઉપયોગી તેવાં કારણોની છે. હવે જ્યારે તે કાળ જ ઘટના નથી તો તેને પ્રથમ સમય અને બીજો સમય એ વસ્તુ જ નથી; તે તેની ઉત્પત્તિ તે કયાંથી જ સંભવે? હવે જે તમને એમ આગ્રહ છે કે માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાઓ ઘટની જ છે, તે તે ક્રિયાઓથી ઘટ જ થવો જોઈએ. પરંતુ તેમ નથી તેમાંથી ઘટ સિવાય બીજી વસ્તુઓ ગાગર, તાવડી, કુલડી, ઢાંકણુ વગેરે પણ બને છે. અનેક કાર્યો ઉત્પન્ન કરવાનું તે ક્રિયામાં સામર્થ્ય છે, તેમ પણ નહિ કહેવાય, કારણ કે તેમ કહેવાથી તે ક્રિયાઓથી પટ પણ થવો જોઈએ. અનેકની અંદર તે પણ છે. માટીનાં દરેક કાર્યો તે ક્રિયાઓથી થાય છે, એમ કહેશે તે પણ તે યથાર્થ નથી, કારણ કે ક્રિયાથી ઘટ ઉત્પન્ન થાય છે, તે જ સમયે તે ક્રિયાથી બીજી વસ્તુઓ પણ બનવી જોઈએ. પણ તેમ બનતું નથી, માટે તે ક્રિયાઓને ઘટ વગેરેની કહી શકાય નહિ. એ રીતે તે ક્રિયાઓ ઘટની નથી. તેથી તેને કાળ પણ ઘટને નથી. જ્યારે તે કાળ ઘટને જ નથી, તો તેને પ્રથમ સમયે ઉત્પત્તિ રૂ૫ ત્રીજો દોષ સંભવતો નથી. એ પ્રમાણે ત્રીજા દોષનું સમાધાન થયું.
ચેથા દેષનું સમાધાન-ક્રિયા નિષ્ફળ થશે, એ ચેાથે દોષ વાસ્તવિક રીતિએ કરાતું એ કરાયું’ એ માનનારને સંભવતો નથી, કારણ કે ક્રિયા માત્ર કાર્યને તરત જ ઉત્પન્ન કરે છે. એ રીતે ધટની ક્રિયા પણ શરૂ થવાની સાથે જ ઘટને ઉત્પન્ન કરે છે, પ્રથમ સમયે ઘટ માટેની ક્રિયાનો આરંભ થયો નથી તેથી તે ક્રિયા ઘટને ઉત્પન્ન કરતી નથી. એ રીતે બીજે ત્રીજે સમયે પણ જે જે ક્રિયા છે તે પણ ધટની નથી પણ બીજાં કાર્યોની છે. આથી ક્રિયા નિષ્ફળ થશે તે ચોથે દોષ ઘટતું નથી, કારણ કે પ્રથમ સમયે ઘટની ક્રિયા નથી માટે ઘટ ઉત્પન થતું નથી. પ્રથમ સમયની ક્રિયા બીજા ત્રીજા સમય
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૫ સુધી ચાલતી નથી. પ્રથમ સમયની અને બીજા ત્રીજા સમયની તે દરેક ક્રિયાના જુદાં કાર્યો છે.
એ રીતે દરેક સમયની ક્રિયા જુદાં જુદાં કાર્યો કરે છે માટે સફળ છે. પરંતુ “કરાતું એ કરાયું ” નહિ માનનારને ચોથો દેષ સારી રીતે લાગે છે તે આ પ્રમાણે--
પ્રથમ તો તેમણે કરાતું એ કરાયું નથી' એમ સિદ્ધ કરવા અસત કાર્ય માન્યું. અસત કાર્યની ઉત્પત્તિ થાય છે એમ માનનાર જેમ ઘટ અસત્ છે ને તેમાં ક્રિયા વગેરે કરવાથી ઉત્પન્ન થાય છે તેમ સલાના શીંગડાં પણ અસત છે માટે ઉત્પન્ન થવાં જોઈએ; એમ માની તેને ઉત્પન્ન કરવા ક્રિયા કરે. સસલાનાં શીંગડાં કદી ઉત્પન્ન થતાં નથી માટે તેને માટે જે ક્રિયા કરવામાં આવી તે સર્વ નિષ્ફળ છે. એ પ્રમાણે ક્રિયાના નિષ્ફળ થવારૂપ દોષ લાગુ પડે છે.
‘કરાતું એ કરાયું” માનનારને તે દોષ, અસત્ કાર્યની ઉત્પત્તિ નહિ માનતા હોવાથી, લાગુ પડતો નથી. એ પ્રમાણે ચોથા દોષનું સમાધાન થયું.
પાંચમા દોષનું સમાધાન-પાંચમા દોષમાં કહેલ કે “કરાતું એ કરાયું’ માનનારને મતે ઘણો સમય જે ક્રિયા દેખાય છે તે ન દેખાવી જોઇએ કારણ કે તેને મને પ્રથમ કાર્ય થઈ ગયું. હવે બીજે અને ત્રીજે સમયે જે ક્રિયા છે તે નિષ્ફળ છે. નિષ્ફળ ક્રિયા હેતી નથી માટે દેખાવી જોઈએ, પણ મૂરું નાસિત પુતઃ શા (મૂળ નથી તો શાખા કયાંથી ) એ ન્યાયે પ્રથમ તો ઘણે સમય જે ક્રિયા દેખાય છે તે વાત જ નિધ્યા છે. કારણ કે એક ક્રિયા ઘણા સમય સુધી રહેતી જ નથી. દરેક સમયે નવી નવી ક્રિયા ઉત્પન્ન થાય છે અને નવા નવા કાર્યને ઉત્પન્ન કરે છે.
- હવે પૂર્વે કહ્યા પ્રમાણે પ્રથમ સમયે ઘટની ક્રિયા નથી માટે પ્રથમ સમયે ઘટ થતો નથી. બીજે ત્રીજે સમયે જે ક્રિયા દેખાય છે તે પણ ઘટ માટેની નથી પણ તેનાં કાર્યો જુદાં માટે તે ક્રિયાઓ પણ સફળ છે અને સફળ હોવાને કારણે મિથ્યા નથી માટે દેખાય છે. એ પ્રમાણે પાંચમાં દોષનું સમાધાન થયું.
એ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને અભિમત પાંચ દોષ બતાવીને પછી તેનું સમાધાન કરીને જમાલિને પૂછયું કે-આ પ્રમાણે જ્યારે “કરાતું એ કરાયું’ એ વાદ દોષ વગરનો છે તો તમે ભગવાન શ્રી મહાવીરનું વચન અસત્ય છે એમ શાથી કહે છે ?
ઉપર પ્રમાણે સ્થવિર મુનિઓનું કથન સાંભળી જમાલિ મુનિઓને ઉત્તર આપે છે કે: તમે જે કહો છો તે પ્રમાણે મને અનુભવ થતો નથી પણ મને તે એવો અનુભવ થાય છે કે માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાથી લઈ ઘટના ઉત્પન્ન થવા સુધીને જે ક્રિયાકાળ છે તે સર્વ ઘટનો જ છે અને એ રીતે પ્રથમ સમયે ઘટ કરાતો હોવા છતાં કરાયો નથી કારણ કે કરાયો હોય તો દેખાવો જોઈએ પણ દેખાતો નથી. જે પ્રમાણે ઘટ કરાતો છતાં કરાયો નથી તે પ્રમાણે સર્વ વસ્તુઓ કરાતાં છતાં કરાઈ નથી માટે કરાતું એ કરાયું’ એવું પ્રભુ મહાવીરનું વચન યથાર્થ નથી.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૩]
નિહ્નવવાદ
[ ૧૦૩
મુનિઓને પ્રત્યુત્તર–જેમ એક માણસ પોતાની અત્યંત પ્રિય વસ્તુના વિયોગમાં રાત્રિ દિવસ તે વસ્તુને જ ઝંખ્યા કરે અને જ્યાં ત્યાં એ વસ્તુ માટે ફાંફાં માર્યા કરે તેમ તમે પણ એક ઘટ માટેની જ આકાંક્ષાવાળા છો અને તેથી જ તમને માટી લાવવી, પલાળવી, વગેરે ક્રિયાકાળ ઘટને નથી છતાં ઘટનો જ છે એમ મિથાભાસ થાય છે. પરંતુ જો તમારી એ આકાંક્ષા દૂર થાય અને સ્થિર મતિયો તે ક્રિયાકાળને વિચારો તે જણાશે કે તે ક્રિયા ઘટની નથી પણ ઘટમાં સહકારી એવાં બીજાં કાર્યો થી છે.
પુનઃ જમાલિનું મુનિઓને કથન-મને ઘટમાં સહકારી એવાં કાર્યો જુદાં જણાતાં જ નથી. મને તે ઘટ થવા પૂર્વે માત્ર થોડાં કાર્યો શિવક સ્થાસ કપાલ* વગેરે જણાય છે પરંતુ દરેક ક્ષણે નવી નવી ક્રિયા અને નવાં નવાં કાર્યોને અનુભવ થતો નથી. વળી જે વસ્તુને મને અનુભવ નથી થતો તે વસ્તુ હું માનતો નથી; માટે હું “કરાતું એ કરાયું” મિથ્યા કહું છું.
પુનઃ મુનિઓને પ્રત્યુત્તર–જે વસ્તુનો તમને અનુભવ ન થાય તે વસ્તુને તમે ન સ્વીકારે એવી જો તમારી માન્યતા છે તો તમારે આત્મા, પરભવ, સ્વર્ગ, મુક્તિ વગેરે પણું ન માનવાં જોઈએ. કારણ કે તે સર્વ વસ્તુઓને તમને અનુભવ થતો નથી પરંતુ જેમ તમે તે સર્વ વસ્તુઓ સર્વજ્ઞ પ્રભુએ કહેલ હેવાથી માનો છો તેમ દરેક ક્ષણે થતી ક્રિયા અને તેનાથી થતાં કાર્યો જોવાની તમારા જ્ઞાનમાં શક્તિ નથી માટે તમને તેનો અનુભવ થતો નથી પણ તે જોવાની શક્તિ સર્વના જ્ઞાનમાં છે અને તે જ્ઞાનથી તેઓએ તે વરતુને જોઈ છે, અનુભવી છે, અને પછી કહી છે માટે તમે તેને મિથ્યા કહી શકે નહિ.
જમાલિને પ્રશ્ન–જે દરેક સમયે ક્રિયા ઉત્પન્ન થાય છે અને જુદા જુદા કાર્યને ઉત્પન્ન કરે છે તે પ્રથમ સમયે જ ઘટ માટેની ક્રિયા ઉત્પન્ન કેમ નથી થતી અને પ્રથમ સમયે જ ઘટને ઉત્પન્ન કેમ નથી કરતી પણ છેલ્લે સમયે જ ઉત્પન્ન કરે છે એ નિયમ શાથી ?
મુનિઓને ઉત્તર – કારણ સિવાય કાર્ય ઉત્પન થતું જ નથી એ પ્રમાણે ઘટ પણ તેના કારણુ સિવાય બનતો નથી. હવે જ્યારે ઘટમાં તેના કારરુની અપેક્ષા છે ત્યારે તેનાં સર્વ કારણે જ્યારે મળે ત્યારે જ ઘટ ઉત્પન્ન થાય. પ્રથમ સમયે તે સર્વ કારણો હતાં નથી માટે પ્રથમ સમયે ઘટ થતું નથી. પરંતુ જ્યારે સર્વ કારણે મળે છે ત્યારે ધટને ઉત્પન્ન કરે છે. હવે જે આ પ્રમાણે નહિ માને તો તમારે મને પણ આ દેષ કાયમ રહેશે. કારણ કે ૧૦૦ ક્ષણમાં થનાર કાર્ય તમારે મતે ૫ ક્ષણમાં કેમ નથી થતું? ત્યારે તમારે પણ કહેવું પડશે કે તેનાં બધાં કારણે મળ્યાં નથી.
હવે જે પ્રસંગમાંથી આ વાદ શરૂ થયો હતો તે પ્રસંગને ઉદ્દેશીને સ્થવિર મુનિઓ જમાલિને કહેવા લાગ્યા કે પૂર્વે બતાવેલ યુક્તિઓ પ્રમાણે સંથારો પણ છેલે સમયે જ * શિવક, સ્થાસ; કપાલ વગેરે ઘટ થવા પૂર્વેનાં સ્થૂલ કાર્યો છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
પથરાય છે અને પથરાએલ પણ છે. પરંતુ તેની પૂર્વના કાળમાં સંથારાને યોગ્ય જે જુદા જુદા આકાશ પ્રદેશમાં જુદા જુદા વસ્ત્ર પાથરવા રૂપ જુદા જુદા કાર્યો, તે જ થાય છે, પરંતુ સંથાર થતો નથી માટે સંથારારૂપ કાર્યને ક્રિયાને પણ દીર્ધકાળ નથી પરંતુ એક સમયને જ છે.
આપાતરમણીય જમાલિનો જવાબ–અમુક વસ્ત્ર પાથરવા તેનું નામ સંથારે કહેવાય. હવે તે સંથારો છેલ્વે સમયે જ શરૂ થાય છે એમ કેમ મનાય ? કારણ કે છેલ્લે સમયે કાંઈ સંથારાનાં સર્વ વસ્ત્ર એક સાથે પથરાતાં નથી. પણ એટલું એક જ વસ્ત્ર તે સમયે પથરાય છે અને તે રીતે પ્રથમ વસ્ત્ર વાપરવાના કાળથી છેટલું વસ્ત્ર પથરાય છે ત્યાં સુધીનો કાળ તે એક સમયને નથી પણ ઘણું સમયને છે છતાં એમ માની શકાય કે જે જે સમયે જેટલાં જેટલાં વસ્ત્ર પથરાયાં છે એટલે તેટલે અંશે સંથારો થયો છે પણ સર્વ સંથારે થયો છે એમ કહી શકાય નહિ માટે હું “કરાતું એ કરાયું' એ સ્વીકારતો નથી. હવે પછી મુનિઓ જમાલિને જે પ્રત્યુત્તર આપે છે તે આગળ ઈશું.
[ચાલુ ]
બાલુતરીનું દહેરાસર
લેખક. માસ્તર ખુબચંદ કેશવલાલ—વાવ વાવ (બનાસકાંઠા એજનિસ) થી લગભગ ૧૨-૧૩ માઈલ દૂર આવેલ બાલંતરી ગામના દેરાસરની કેટલીક અવ્યવસ્થાને અંગે તેની આશાતના થતી હોવાનું ઘણા વખતથી સાંભળવાથી મને ત્યાં જઈ તેની તપાસ કરી વ્યવસ્થિત કરી આપવાની ઈચ્છા થઈ. અને આશ્વિન સુદિ ૪ના દિવસે વાવના એક ગૃહસ્થને સાથે લઈ ત્યાં જવાને સમય સાંપડ્યો. આ ગામમાં જૈનેનાં સાત ઘર છે. એક ઘરદહેરાસર છે. પ્રતિમાં આરસની બે સુંદર અને આકર્ષક છે, તદુપરાંત એક ધાતુની પંચતીર્થી, એક ધાતુની નાની પ્રતિમા, સિદ્ધચક્રની એક પાટલી તથા અષ્ટ મંગલની એક પાટલી છે. પ્રતિમાઓ પણ દાખલ એક તદ્દન જીર્ણ થઈ ગયેલા લાકડાના નાના બાજોઠ પર પધરાવેલ છે. દેરાસરની જગ્યા સારી છે. પરંતુ તદન જીર્ણ થઈ ગયેલ છે. જે ઓરડામાં પ્રતિમાઓ પધરાવેલ છે તે ઓરડાની દિવાલો ચારે બાજુથી ખવાઈ ગઈ છે. જેથી જાહેર રસ્તા ઉપરથી જાનવરો તે ભીંતોમાં પડેલ બખોલમાંથી ઓરડામાં સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. પૂજાને યોગ્ય ઉપકરણે તો બિલકુલ નથી જ એમ કહીએ તે પણ ચાલે. પૂરીને પ્રભુનું હવણ, અંગલુછણું કે પુજા કેવી રીતે થાય તેનું લેશ માત્ર ભાન ન હતું. માત્ર પગાર ખાઈએ છીએ એટલે કંઈક કરવું જોઈએ એ બેયે જેમ તેમ ભગવાનને નવરાવી કે પૂજા કરીને પોતાના કામની પૂર્ણતા કરતો હતો. આમ કરવાનું કારણ પૂજા કરવાના જ્ઞાનને અભાવ જ હતું. આથી પાસે રહી તે કામ તેને બરાબર શીખવવાની ઉત્કંઠા થઈ.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
બાલંતરીનું દહેરાસર
[ ૧૦૫
પૂજા કરવાને હાઇ તૈયાર થયા. ઘરથી પૂજાનાં કપડાં સાથે લેવા ભૂલી ગયા હતા તેથી પૂજારીને પૂજા કરવાનાં કપડાં માટે પૂછયું. પ્રત્યુત્તર એ મળ્યો કે હું પહેરું છું તે એક જ માત્ર ધેતિઉં છે. ગામમાંથી બીજા બે ભાઈઓ પૂજા કરવા આવે છે. તેઓ હું પૂજા કરી રહ્યા પછી વારા ફરતી આવશે. આથી અમારે તે મૌન જ સેવી ધાબળી પહેરી ચલાવી લેવું પડયું. બેથી અઢી કલાક સુધી પૂજારીને પૂજા તથા કેટલાક કામકાજ સંબંધી બરાબર સમજાવ્યું. દેરાસરની આટલી બધી અવ્યવસ્થા તથા પ્રતિમાજીની થતી આશાતના જોઈ હદયને બહુ જ દુઃખ થયું. અહીંના અગાઉ થઈ ગયેલા વૃદ્ધોએ પ્રભુ ભક્તિથી પ્રેરા, પોતાની ભવિષ્યની સંતતિમાંથી નવના સંસ્કારો નષ્ટ ન થવા પામે. એ એયે પિતાના ખર્ચે નવાં જિનબિંબો તૈયાર કરાવી ઘરદેરાસર ઊભું કર્યું, પરંતુ સંસ્કારી કેળવણીના અભાવે અત્યારના તેમના પુત્રોનું દિવસે દિવસે વૃદ્ધિ પામતી આશાતનાઓ તરફ લક્ષ ન પહોંચ્યું. તેઓ તો પ્રભુની પ્રતિમા ને રાજી રાજી થ છે, પરંતુ આશાતના કેવી રીતે ઢાળવી તેનું તેઓને જ્ઞાન નથી. આવી આશાતના થતી હોવાથી તે પ્રતિમાજીઓને કયાંય સાંપી દેવાનું કોઈ કહે છે તેઓના હૃદયને કારી ધાં ' જેવું લાગે છે, કારણ કે તેનો ભક્તિ ભાવ તે સારો છે, પરંતુ અજ્ઞાનમાં લિપ્ત થયેલા છે. બે દિવસ રોકાઇ તેઓને ખૂબ સમજણ આપી આથી તેઓ ખુબ રાજી થયા અને કેઈના તરફથી મદદ મેળવીને દેરાસર રીપેર કરાવી દેવાની તેઓએ માગણી કરી.
ચુલા ઉપર ચંદરવા બાંધવાનો, ઘરકામ જાણ પૂર્વક કરવાને, હમેશાં દર્શન કરવા જવું વગેરેનો ઉપદેશ આપી તે વિષયો સારી રીતે સમજાવતાં તેમને આનંદ થયો અને તે પ્રમાણે કરવાનું દરેકે રાજી ખુશીથી કબુલ્યું.
આ પ્રદેશમાં બીજા કેટલાંક ગામડાંઓનાં દેરાસરોની સ્થિતિ બાલુતરો દેરાસરને લગતી જ છે. એટલે દરેકને વ્યવસ્થિત કરવાની ખાસ આવશ્યકતા છે. આ બાબત માટે વાવ મૂર્તિપૂજક સંઘનું ધ્યાન ખેંચતાં બાલુતરી દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવાની તો તેમના તરફથી મંજુરી મળી છે. એટલે થોડા જ સમયમાં તે કામ ચાલુ કરવામાં આવશે. આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી કેસર, સુખડ તથા પૂજારીના પગાર વગેરેના એક વર્ષ માટે રૂા. ૩૬) મંજુર થયા છે. આવી રીતે મદદ મળતી રહેશે તો બીજાં દેરાસરોની પણ વ્યવસ્થા કરવા પ્રયત્ન કરીશું
દાનવીરો આ કાર્ય પ્રત્યે મદદગાર થાય તે થોડા ખર્ચે આવાં ઘણાં દેરાસરોમાં થતી આશાતનાઓ મટાડી શકાશે.
આ પ્રતિમાજીના લેખ વગેરે સંબધી જે માહિતી અમને મળી છે તે હવે પછી જાહેર જનતાની જાણ અર્થે પ્રગટ કરીશું.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસ્કાર મહામંત્ર માહાસ્ય લેખકઃ શ્રીયુત સુરચંદ પુરુષોત્તમદાસ બદામી
બી. એ. એલએલ. બી. રિટાયર્ડ મે. કે. જજજ
(ગતાંકથી ચાલુ) નમસ્કારમંત્રનો મહિમાસૂચકને પાંચ દષ્ટાંત હવે બીજું દષ્ટાંત સાવિર્વ શબ્દથી સૂચવેલું શરૂ થાય છે. સાદિવ એટલે સદૈવ એટલે દેવતા પ્રયુક્ત, દેવકૃત એમ અર્થ થાય, અથવા સાદિવ્ય એટલે દેવને અનુગ્રહસાનિધ્ય એમ પણ થાય.
રત્નપુરીથી આગળ ચાલતાં તે રાજકુમાર પોતાના મિત્ર મંત્રીપુત્ર સાથે પિતનપુર નગરમાં આવ્યો. તે નગરમાં ફરતાં ફરતાં એક શ્રીમાનને ઘેર મહોત્સવ થતે તેણે જોયો. ત્યાં એક બાજુ મોતીના સાથિયા કાઢેલા હતા, સર્વ બાજુએ સુગંધી કેસરીઆ પાણીનો છંટકાવ થયો હતો, સફેદ અખંડ અક્ષતથી ભરેલા હજારો સુવર્ણના થાળાઓ ત્યાં આવી રહેલા હતા, દેદીપ્યમાન ઉત્તમ મૂલ્યવાન અલંકારોથી શોભતી સોહાગણ સ્ત્રીઓ મધર સ્વરથી ધવલ મંગલ ગાઇ રહી હતી, અનેક યાચકને ઈચ્છિત દાન અપાઈ રહ્યું હતું, સાધર્મિક બંધુઓની ખૂબ ભક્તિ થઈ રહી હતી. આમ છતાં ત્યાં કોઈ વિવાહ આદિ કારણ જણાતું ન હતું. મહત્સવ શાને માટે થાય છે તે જાણવાની રાજકુમારને સહજ જિજ્ઞાસા થઈ. એ જિજ્ઞાસા તૃપ્ત કરવા તેણે ત્યાં હાજર રહેલા એક જણને એ બાબત પ્રશ્ન કર્યો. તેણે આનંદથી ઉત્તર આપે.
તે બોલ્યો : “ આ અત્યંત ચમત્કારી વૃત્તાંત છે. આ નગરમાં સુગુપ્ત નામનો એક ધનાઢય મોટે શેઠ છે. તે દઢપણે શ્રાવકનાં વ્રતો પાળે છે અને વિશુદ્ધ આચાર વિચારવાળો હાઈ પાંચે ઈન્દ્રિયોને સંયમમાં રાખે છે. લક્ષ્મીદેવીનું જાણે બીજું સ્વરૂપ હેય નહિ તેવી રૂપ અને સૌન્દર્યવાળી શ્રીમતી નામની તેને પુત્રી હતી. તે જૈન સિદ્ધાંતમાં નિપુણ અને સદા કાળ શુદ્ધ ધર્મ પાળનારી હતી. આ જ નગરના એક મિથ્યાદષ્ટિ શેઠના પુત્રે તેને જોઈ અને તે તેના પર મોહિત થયો. અનેક યુક્તિ પ્રયુક્તિ કરી તે તેને પરણ્યો અને ઘણી ઋદ્ધિ સાથે પિતાને ઘેર લાવ્યો. અરિહંતદેવની પરમ ઉપાસિકા શ્રીમતીએ ઘરને સઘળે કારભાર કરવા માંડ્યો, પણ મિથ્યાત્વ લાગે એવું એક પણ કૃત્ય તે કદી કરતી નહિ. તેની નંણદ વગેરે સંબંધીઓ તેની બહુ અદેખાઈ કરવા લાગ્યાં અને તેની સાથે વારંવાર ગુસ્સે થતાં છતાં પણ સમભાવ રાખી કર્મની વિચિત્રતાને ચિંતવતી તે સઘળું ખમી લેતી. તેઓએ તેના ધણીના કાન ભંભેરવા માંડયા. શીલાદિ અનેક ગુણસંપન્ન હોવા છતાં તેના ઉપર તેની પ્રીતિ દિવસે દિવસે કમી થતી ગઈ અને આખરે તેની ઈચ્છા તેને મારી બીજી કન્યા પરણવાની થઈ. તેને મારવા માટે તેણે એક યુક્તિ રચી. એક ઘડામાં ઝેરી સર્ષ લાવીને તે ઘડે ઘરની અંદર અંધારા ઓરડામાં મૂક્યું. પછી ચિત્રશાળામાં બેસી પોતાની પત્નીને આજ્ઞા કરી કે ઘરના ઓરડામાં ઘડામાં ફૂલો મૂકેલાં છે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
શ્રી નમસ્કાર મહામંત્ર માહા
[ ૧૦૭
તે લઈ આવ. શ્રીમતી તરત ઊઠો. તે હમેશાં નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યા જ કરતી. તે સ્મરણુ કરતાં કરતાં તેણે ઘડો ઉઘાડી અંદરથી ફૂલે લેવા તેમાં હાથ ઘાલે. નમસ્કાર, મંત્રનો પ્રભાવ અચિંત્ય છે. શાસન દેવતાએ તે જ ક્ષણે સર્પને બદલે ત્યાં સુગંધી ફૂલ કરી દીધાં. શ્રીમતી એ નિર્ભયપણે તે લીધાં અને પોતાના પતિને સમર્પણ કર્યા. આ ઘટનાથી તે ચકિત થઈ ગયો. તે ઓરડામાં ગયો અને બારીકાઈથી અવલોકન કર્યું. ઘડામાં કે બહાર સર્ષ તો બિલકુલ જણાયો નહિ, પણ ઘડે દિવ્ય સુગંધીવાળે માલમ પડયો. આ આશ્ચર્ય જેવાને તેણે લોકોને ત્યાં એકઠા કર્યા, અને સઘળા વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. પ્રત્યક્ષ ચમત્કાર જોવાથી તેને શ્રીમતી માટે ઘણું માન ઉત્પન્ન થયું. વારંવાર તેને પગે પડી તેની ક્ષમા તેણે માંગી અને ઘણી પ્રશંસા કરી. શ્રીમતીએ તેને જણાવ્યું કે મને તમારા પર અંશ માત્ર પણ ક્રોધ નથી, પણ મારી પ્રાર્થના એક જ છે કે તમે તમારું આત્મહિત સમજે અને અરિહંત ભગવાને પ્રરૂપણ કરેલો ધર્મ જાણે અને આદરો. તે વખતે તેનાં અશુભ કર્મો શિથિલ થયેલાં હોવાથી તે વાત તેને રુચી, અરિહંત પ્રરૂપિત ધર્મ તેણે આનંદથી સાંભળ્યો અને બોધ પામે. સધર્મની પ્રાપ્તિથી તેને અને તેના આખા કુટુંબવર્ગને અત્યંત પ્રમોદ થયો. આ કારણથી હે રાજપુત્ર ! તેણે આ મહોત્સવ પોતાને ઘેર પ્રવર્તાવ્યો છે. તે સશ્રાવિકાને આવું આશ્ચર્યકારી વિશ્રત ચરિત્ર જાણીને રાજપુત્રને અધિક હર્ષ થયો. તેણે પિતાના મિત્ર સુમતિને કહ્યું; “હે મિત્ર ! નમસ્કાર મંત્રરૂપ મહાવૃક્ષનાં ધન, યશ, સુખ આદિ ફળો આ જન્મમાં પણ પ્રત્યક્ષ માલમ પડે છે. ”
( આ પ્રમાણે સાવ શબ્દથી સૂચવાયેલું આ લેકમાં મળતાં ફળ બાબતનું બીજું દષ્ટાંત જાણવું. આ દષ્ટાંતમાં શ્રાવકની પુત્રીને દેવતાનું સાન્નિધ્ય-દેવતાનો અનુગ્રહ આ જન્મમાં જ થયો તેથી એ દષ્ટાંતને રવિવ એ પ્રાકૃત ભાષાના શબદથી ઓળખાવ્યું છે. હવે ત્રીજું દૃષ્ટાંત માતૃદિનાથri એ શબ્દથી સૂચવાયેલું શરૂ થાય છે)
ત્યારબાદ રાજસિંહ પોતાના મિત્ર સાથે પોતનપુરથી આગળ ચાલ્યો અને અનુક્રમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જઈ પહોંચ્યો. તે નગરમાં અંદર અને બહાર સર્વ સ્થળે આનંદ આનંદ વર્તી રહેલ હતો. પ્રત્યેક ઘર પર ઢગલાબંધ વજાઓ ફરકી રહેલી હતી. સોનાના થાંભલાઓ પર પ્રશસ્ત મણિનાં તોરણ બાંધેલાં દેખાતાં હતાં. જગ્યાએ જગ્યાએ દહિં, દુર્વા વગેરેથી:મંગળ કરેલાં હતાં. સર્વ જનો વિલાસમાં અને ઉલ્લાસમાં મગ્ન થઈ ગયેલા હતા. આ પ્રમાણેની સ્થિતિ તે નગરની એકદમ થઈ ગયેલી હતી. આમ થવાનું શું નિમિત્ત કારણ છે તે જાણવાની રાજસિંહને ઉત્સુકતા થઈ. તેણે તપાસ કરી. એક જણને પૂછતાં તેણે નીચે પ્રમાણે કહ્યું:
આ નગરનો બલી નામને મહા બળવાન રાજા છે. એક વખતે વર્ષાઋતુમાં અત્યંત વરસાદ વરસવાથી નગરની પાસેની નદીમાં મોટી રેલ આવી, લોકે તે જોવા નીકળી પડયા. પાણીના પૂરમાં તણુનું મેટા કદનું એક માતુલિંગ-બીજેરાનું સુન્દર ફળ કોટવાલની નજરે પડયું. પુરમાં એકદમ તરી જઈ તે ફળ તે બહાર લાવ્યો અને જઇને રાજાને ભેટ કર્યું. રંગ, ગંધ અને સ્વાદમાં તે ઘણું જ ઉત્તમ હતું. ગુણમાં પણ તે શરીરને પુષ્ટિકારક હતું. પૃથ્વી પતિ તે ખાઈને અત્યંત હર્ષિત થયા. તેણે કેટવાલનો ઘણો સત્કાર કર્યો, અને પૂછયું કે આ ફળ કયાંથી મેળવ્યું. તેણે જણાવ્યું કે નદીના પૂરમાંથી. રાજાએ તે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ
કીનારે ખેાળ
ઉપરથો બિજોરાનું ઉત્પત્તિસ્થાન શેાધી કાઢવા હુકમ કર્યો. નદીને કીનારે કરતાં તેણે એક જગાએ બિજોરાની વાડી જોઇ. તે ફળ લેવા અંદર દાખલ થયા. ત્યાંના રખેવાળાએ તેને કહ્યું કે અહીંથી જો કોઈ પણ માલુસ ફળ લઇ જાય છે તે તે નિયમા મરણ પામે છે, તેથી તે પાછા ફર્યાં અને રાજાને તે હકીકત જાહેર કરી. જીા ઇંદ્રિયને વશ થયેલા રાજાએ તે પર લક્ષ આપ્યું નહિ અને પોતાની રાજ્ય મર્યાદા એળગી હુકમ કર્યો કે નગરમાંથી દરરાજ એકેક માણુસને ત્યાં મેાકલી તારે ત્યાંથી અવશ્ય બીજોરુ’ મંગાવવું. રાજાના આવા હુકમ થવાથી કાટવાલે જુદી જુદી કાપલીઓ પર જુદા જુદા નગરજનેાનાં નામેા લખ્યાં અને તે કાપલીએ એક ધડામાં ભરી. દરરેાજ એક “કુમારિકા પાસે તેમાંથી એક કાપલી કઢાવતા, અને જેના નામની કાપલી નોકળે તેની પાસે અગોચામાંથી ખીજોરું મંગાવતા અને રાજાને આપતા. બીજોરું લાવનાર માણુસ તે યમને શરણુ થઇ જતા. આ પ્રમાણે દરરાજ નગરનું એક માણસ મરતું, આથી આખા નગરમાં વિષાદ વ્યાપી રહ્યો. કેટલાક દિવસ સુધી આ પ્રમાણે માણસે ભરણુ પામ્યા. એક દિવસ જિનદાસ નામના શ્રાવકના નામની કાપલી નીકળી. 'ચપરમેષ્ઠી મંત્રમાં પૂર્ણ, શ્રદ્ધાવાળા તેણે ઘરદેરાસરમાં દેવપૂજા કરી, પછી પેાતાના સ્વજન સંબંધીએ સાથે મન વચન, કાયાથી ખમતખામણાં કર્યાં, બાદ સાગાર પ્રત્યાખ્યાન કર્યું અને નિર્વિકાર ચિત્તવાળે થઈ બીજોરું લાવવા માટે લીલાવનમાં જતા હોય તેમ આનંદભેર બીજોરાનાં વૃક્ષાના વનમાં ઉચ્ચ સ્વરે નમસ્કાર મ`ત્રને ઉચ્ચાર કરતા દાખલ થયા. વનના અધિષ્ઠાયક વ્યંતર દેવ તે સાંભળીને પ્રતિખેાધ પામ્યા. પૂર્વ જન્મમાં તેણે કરેલી વ્રતની વિરાધના તેના સ્મરણુ પટમાં સ્ફુરી આવી. તત્ક્ષણ તે અંજલી બદ્ધ થઈ પ્રત્યક્ષ થયા અને તે શ્રાવકને ગુરુ ભક્તિથી નમસ્કાર કર્યો. તે ખેલ્યા, - ધર્મોએાધ કરવાથી તું મારે। સદા આરાધ્ય ગુરુ છે. તને હંમેશાં તારે સ્થાને જ હું ખીજોરાનું ફળ આપી જઈશ. તે શ્રાવક કૃતાર્થ થક પાછા કર્યાં અને સર્વ વૃત્તાંત રાજાને કહી સભાળળ્યેા. હવે તેને દરરાજ બ્યતર તરફ્થી એકેક ફળ મળવા માંડયું. તે કુળ તેણે રાજાને આપ્યું તેથીરાજા અત્યંત તુષ્ટમાન થયા, અને જિનધની ખૂબ સ્તુતિ કરી તેણે જિનદાસ શેઠની પૂજા કરી. આ પ્રમાણે, હું રાજપુત્ર ! સઘળા નગરજતાને જાણે નવા જ જન્મ થયા હોય તેમ રાજા અને પ્રજા સર્વાંને અનહદ હ થયા, અને રાજાએ તે ખુશાલીમાં નગરમાં મેાટા ઉત્સવ કરાવ્યા છે. ’’
.
આ પ્રકારે તે ઉત્સવનું કારણ જાણીને રાજપુત્રે સુમતિમિત્રને કહ્યું; “ આ જન્મમાં પરમેષ્ટિ નમસ્કાર મંત્રનું આવું સુખદાયી ફળ પ્રત્યક્ષ દેખાય છે.’’
(આ પ્રમાણે માળિવળ શબ્દથી સુચવાયલું આ લાકમાં મળતા ફળનું ત્રીજું દૃષ્ટાંત છે. હવે પરલેાકમાં મળતા કુળનું ચંનિહ નામના ચારનું દૃષ્ટાંત શરૂ થાય છે. રાજસિંહ અને સુમતિ અને ક્ષિતિપ્રતિષ્ઠાનપુરથી આગળ જતાં વસન્તપુર નગરમાં આવ્યા. રાજસિંહે તે નગરમાં સજનાને નમસ્કાર મંત્રના અચલ ચિત્ત પાડૅ કરતા જોયા. તેનું મન તે જોઇ વિસ્મિત થયું. તેણે સુમતિને બધા લેાકા નમસ્કાર મંત્રના પાઠ કેમ કરી રહ્યા છે તેનું કારણ શોધી લાવવા જણુાવ્યું, તે તરત તપાસ કરવા લાગ્યુંા. શા કારણથી સ લેાકા નમસ્કારનેા પાઠ કરવામાં મશગુલ થઈ રહ્યા છે તેની તેને માહીતી મળી. પાછા કરીને તેણે રાજકુમારને તે નિવેદન કર્યું. તેણે કહ્યું; “ આ નગરને મહા પ્રતાપી જિત
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
શ્રી નમસ્કાર મહામંત્ર માહાભ્ય
[ ૧૦૦
શત્રુ નામનો મહીપતિ હતો. સુંદર ગુણવાળી ભદ્રા નામની તેની રાણી હતી. એ નગરમાં ચંડપિંગળ નામનો જબરજસ્ત ચોર આવી પહોંચ્યો. નગરમાં અનેક સ્થળોએ ચોરી કરીને તે નગરજનોને અત્યંત પીડા કરતો હતો. એક દિવસ તે તેણે રાજાનો ભંડાર કાવ્યો, અને તેમાંથી મહામૂલ્યવાન દેદીપ્યમાન હાર તે ચોરી ગયો. તે નગરમાં એક કલાવતી નામની ગણિકા રહેતી હતી તેની સાથે તેને સંબંધ થયા, અને તે હાર તેણે તેને આપે. જે કે તે ગણિકાનો બંધ કરતી હતી છતાં તેનામાં જેનધર્મ પ્રત્યે પ્રીતિ હતી અને કેટલેક દરજજે કાંઈક ધર્માચરણ પણ ખરા દીલથી કરતી. પંચ પરમેષ્ઠિ નમસ્કારનું તે મરણ કરતી. અનંગ ત્રયોદશીને દિવસે નગરના ઉદ્યાનમાં મોટા ઉત્સવનો સમારંભ હતો. ત્યાં મેજ કરવા અનેક વારાંગનાઓ આવી હતી. કલાવતી પણ પોતાના રૂ૫ અને શણગારથી બીજાએના કરતાં વિશેષ આકર્ષક દેખાવાની ઈછાએ તે હાર પહેરીને ત્યાં ગઈ. રાણીની દાસીઓ પણ તે ઉત્સવ જેવા ઉદ્યાનમાં ગઈ હતી. તેઓએ તે મનહર હારને ઓળખી કાઢો અને ભદ્રા રાણી પાસે જઈને જાહેર કર્યું. રાણીએ રાજાને ખબર કરી. રાજાએ ચપદારને હુકમ કર્યો; આજકાલ કલાવતો કોની સાથે રહે છે તે તપાસ કરે. તેણે તપાસ કરી રાજાને કહ્યું કે તે ચંડપિંગલ ચેરની સાથે રહે છે. રાજાએ કલાવતીના ઘર પર ચારે બાજુએ પહેરા મુકાવી દીધા અને તે ચંડપિંગલ ચોરને પકડી મંગાવી શુળીએ ચઢાવવાનો હુકમ કર્યો. કલાવતોને આથી ઘણું દુઃખ થયું. પોતાના પ્રમાદથી આ બિચારો આવા સંકટમાં આવી પડ્યો એમ તેને લાગ્યું. તેણે તે વખતે નિશ્ચય કર્યો કે હવેથી બીજા કોઈ પુરુષ સાથે મારે પરિચય કરવો નહિ. ચંડપિંગળ ચેરનું પણ કલ્યાણ થાય તેમ કરવાની તેને તીવ્ર ઈરછા થઈ. તે બુદ્ધિશાળી, ચંડપિંગળને શૂળીએ ચઢાવ્યો હતો તે સ્થળે ગઈ. પરમેષ્ઠી મંત્રમાં તેને અડગ શ્રદ્ધા હતી. તે મંત્ર તેણે તેને સંભળાવ્યો અને મંત્રના પ્રભાવથી આ નગરના ભૂપતિને હું પુત્ર થાઉં એવું નિયાણું, તેની પાસે કરાવ્યું. નમસ્કાર મંત્ર ખરેખર કામધેનુ સમાન છે. તે ચોર મારીને મહારાણની કુક્ષીમાં ઉત્પન્ન થયે અને યોગ્ય કાળે તેનો જન્મ થયો. રાજાએ ઘણું આડંબરથી તેને જન્મ મહોત્સવ કર્યો, અને તેનું પુરંદર એવું નામ રાખ્યું. એ ચારને મરણકાળ અને ગર્ભમાં પુરંદરની ઉત્પત્તિનો કાળ એક જાણીને કલાવતીએ અનુમાન કર્યું કે આ મારે પ્રિય ચંડપિંગળ હેવો જોઈએ. કલાવતીએ રાજાની રાણી પાસે વખતો વખત જવા માંડયું. તે ત્યાં રાજપુત્રને રમાડતી અને જ્યારે તે રૂદન કરતો ત્યારે હે ચંડપિંગલ! રડ નહિ, છાને રહે એમ બોલતી. પિતાનું પૂર્વ જન્મનું નામ વારંવાર સાંભળવાથી અને કલાવતીનું મુખ જેવાની પોતાના પૂર્વભવનું તેને સ્મરણ થયું. કાળે કરીને જિતશત્રુ રાજા પરલોક પહોંચે અને પુરંદર રાજ્ય ગાદી પર આવ્યો. કલાવતીએ પર પુરુષને ત્યાગ કરેલ હોવાથી તેણે તેને અંગીકાર કરી. નમસ્કાર મંત્રના અનુભવસિદ્ધ પ્રભાવની તેના પર રૂડી અસર થઈ હવે તે સદા ધર્મમાં રક્ત રહેતો અને પંચ નમસ્કારનું રટન કર્યા કરતે, “ જે રાજા તેવી પ્રજા ' એ જાણીતી લોકોક્તિ અનુસાર નગરના સર્વજને પણ આદરપૂર્વક પંચ નમસ્કારનું અધ્યયન કરવા લાગેલા છે.” સુમતિ મિત્રને મોઢે આ વૃત્તાન્ત સાંભળીને રાજપુત્રને અંતરાત્મા અત્યંત સંતુષ્ટ થયો. તે બોલ્યો; “ હે મિત્ર ! પરલોકમાં પણ મંત્રાધિરાજ આ ચારની જેમ ચમકારી ફળ જરૂર આપે છે. ”
(આ પ્રમાણે પરલોકમાં મળતા ફળનું પહેલું દષ્ટાંત અને એકંદરે ચોથું દષ્ટાંત જંપિંઢનું જાણવું.)
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનનાં આરાધક [ જ્ઞાનપંચમીના આદર્શ આરાધક વરદત્ત અને ગુણમંજરીની કથા ]
લેખકઃ-મુનિરાજ શ્રી નિરંજનવિજ્યજી જૈન શાસ્ત્રમાં જ્ઞાન પાંચ પ્રકારે કહ્યાં છે. જેને માટે કર્મગ્રંથના કર્તા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ મહારાજ આ પ્રમાણે કહે છે –
मइ सुय ओहि मण-केवलाणि नाणाणि तत्थ मइनाणं ।
वंजणवग्गह चउहा मण नयण विणिदिय चउक्का ॥ १॥ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે અને તે પાંચ જ્ઞાનને સામાન્ય અર્થ આ પ્રમાણે છે–
મતિજ્ઞાન–પાંચ ઇંદ્રિય અને મનદ્વારા નિયત વસ્તુને જે બેધ થાય તે મતિજ્ઞાન કહેવાય છે.
કૃતજ્ઞાન–શાસ્ત્રના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે ને તે પણ પાચ ઈદ્રિય અને મનદ્વારા થાય છે.
આ બે જ્ઞાન ઇકિય વિષયક હેવાથી પક્ષ કહ્યાં છે. અવાધજ્ઞાન–મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યનું આત્મસાક્ષીએ (ઇકિયાદિકની સહાયતા વિના) જાણપણું થાય તેને અવધિજ્ઞાન કહ્યું છે.
મન:પર્યવજ્ઞાન–અઢીદ્વીપમાં રહેલ સંજ્ઞપંચિંદ્રિય જીવોના મને ગત ભાવને આત્મસાક્ષીએ જે જાણવા તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે.
કેવળજ્ઞાન–લોકાલોકના રૂપીઅરૂપી તમામ ભાવને એક સમયે આત્મસાક્ષીએ જે જાણે તે કેવળજ્ઞાન કહેવાય છે.
અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. તેમાં પણ અવધિ અને મનપર્યવ જ્ઞાન એ દેશ પ્રત્યક્ષ છે ને કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. આ પ્રમાણે જ્ઞાનનું ટૂંક સ્વરૂપ બતાવીને હવે તે જ્ઞાન એટલે શું ને તેનાથી ફાયદા કેટલા છે તે બતાવવામાં આવે છે- શારે છિદ્યતે વસ્તુ અને સુપ્તિ જ્ઞાને જેના વડે વસ્તુ જણાય-એળખાય–તે આત્માના ગુણને જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણો છે. તેમાંનો પ્રથમ ગુણ જ્ઞાન છે. જ્ઞાનવરણીય કર્મને ક્ષયોપશમથી તે જ્ઞાનનું ઓછાવત્તાપણું જીવ વિશેષમાં જોવામાં આવે છે. તે જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાનરૂપી સૂર્ય આત્મઘટમાં પ્રકાશ પામે છે કે જેનાથી વસ્તુ દુનિયામાં રહેલી કઈ પણ અય રહેતી નથી. જેમ સૂર્ય તમામ વસ્તુને પ્રકાશ કરે છે દેખાડે છે, તેવી રીતે કેવળજ્ઞાની તમામ વસ્તુનું સ્વરૂપ જાણે છે અને કહી બતાવે છે. તે જ્ઞાનને આરાધના માટે જ્ઞાનપંચમી એટલે (કારતક સુદિ પાંચમ) નિર્માણ કરવામાં આવેલી છે. તેનું આરાધન વરદત્ત તથા ગુણમંજરીએ કર્યું તેથી તેઓ શુદ્ધ જ્ઞાનને મેળવી સર્વ સંપદાને ભાગી થયા. તે કથા આ પ્રમાણે છે !
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
જ્ઞાનનાં આરાધક
| [ ૧૧૧
જંબૂદીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં પદ્મપુર નામે નગર છે. ત્યાં અજિતસેન નામે રાજા છે. તેને યશોમતી નામે પટરાણું છે. તેને એક વરદત્ત નામે પુત્ર થયા. ધાવમાતાથો લાલનપાલન કરાતો તે પુત્ર અનુક્રમે આઠ વર્ષનો થયો, એટલે તેને ભણવા માટે નિશાળે મૂકવામાં આવ્યું. ભણાવનાર ઘણે યત્ન કરે છે પરંતુ વરદત્તને એક અક્ષર પણ ચઢતા નથી, કારણ કે પૂર્વ ભવે જ્ઞાનનો અંતરાય વરદત્ત કુંવરે બાધેલ હતો. અનુક્રમે તે કુંવર યૌવન અવસ્થા પામ્યા. શરીરે કુક રોગથી વ્યાપ્ત હતો તેથી દુઃખો થવા લાગ્યા.
વળી તે જ નગરમાં સાતકોટી દ્રવ્યને માલિક જૈનધર્મી સિંહદાસ શેઠ રહે છે. તેને કપૂરતિલકા નામે સ્ત્રી છે. તેને એક ગુણમંજરી નામે પુત્રી છે. તે જન્મથી રોગિષ્ટ અને મૂંગી છે. તેને ત્યાં અનુક્રમે તે પુત્રી પણૌવનાવસ્થા પામી છે, પણ તેને કોઈ પરતું નથી. તે જોઈ માબાપ દુઃખ ધરવા લાગ્યાં. એવા અવસરે ત્યાં વિજયસેનસૂરિ નામના ચાર જ્ઞાનને ધરનાર-ગુરુમહારાજ પધાર્યા તેમને વાંદવા માટે રાજા પોતાના પુત્ર સાથે આવ્યા તથા નગરના સઘળા લોકો પણ આવ્યા. વાંદીને ધર્મ સાંભળવા સ યોગ્ય સ્થાનકે બેઠા. પછી ગુરૂમહારાજે તેઓને અવસરોચિત ધર્મદેશના આપી કે–હે ભવ્યપ્રાણીઓ નિર્વાણપદને ઈચ્છવાવાળા જીવાએ જ્ઞાનની આરાધનામાં ઉજમાળ બનવું જોઈએ. તે જ્ઞાનની વિવેકશન્યપણે મનથી પણ જે માણસે વિરાધના કરે છે, તે આ ભવમાં વિવેક રહિત તથા શૂન્ય મનવાળા થાય છે. વળી જે વચનથી તેને વિરાધે છે તે આ ભવમાં મૂકપણું પામે છે. જેઓ ભવાન્તરમાં કાયાથી જ્ઞાનનું વિરાધન કરે છે, તેઓ આ ભવમાં દુષ્ટ એવા કોઢ રોગથી પીડાય છે. જેઓ પોતે જ્ઞાનની વિરાધના કરે છે, અને બીજા પાસે કરાવે છે, તેઓના કુળનો ક્ષય થાય છે તથા મનની પીડા વગેરે દુઃખી થાય છે. આ પ્રમાણે ગુરુમહારાજની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછયું કે હે પ્રભ! મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી મૂંગી થઈ. તેના ઉત્તરમાં જ્ઞાની ગુરુમહારાજે તેના પૂર્વભવની વાત જણાવી તે આ પ્રમાણે.
ધાતકીખંડના મધ્યભરતના ખેટક ગામે જિનદેવ નામનો એક શેઠ રહેતો હતો. તેને સુંદરી નામે સ્ત્રી હતી. તેને પાંચ પુત્રો હતા તથા ચાર પુત્રો હતી. તે પાંચ પુત્રોને ભણાવવા માટે નિશાળે મૂકવામાં આવ્યા, પરંતુ તેઓ કોઈ પણ ભણતા નર્ટી ને મેતાજી મારે ત્યારે ઘેર આવી માતા પાસે રડતાં રડતા ફરિયાદ કરતાં. તે સાંભળી તેની માતા મેતાજીને ઠપકો આપતી ને ક્રોધથી ભણવાનો પુસ્તકો વગેરે બાળી નાખતી હતી. શેઠે આ વાત જાણી એટલે પોતાની સ્ત્રીને કહ્યું કે"તું આ શું કરે છે? પુત્રને અભણ રાખીશ તો કન્યા કોણ આપશે ને વેપાર શી રીતે કરી શકશે.’ એમ શેઠનાં વચન સાંભળી સ્ત્રી પિોતે જ શેઠને કહેવા લાગી કે “તમે જ પુત્રોને ભણાવોને ? શા માટે નથી ભણાવતા ? એમ કરતાં પુત્ર પણ મોટા થયા, પણ અભણ જાણે કોઈ કન્યા આપતું નથી. તેથી શેઠે સ્ત્રીને કહ્યું કે- હે પાપિણી, તે આ પુત્રને મૂર્ખ રાખ્યા તેથી કઈ કન્યા આપતું નથી.' એમ સાંભળી સ્ત્રો ક્રોધમાં આવી શેઠને કહેવા લાગી કે- તારો બાપ પાપી.” શેઠે આ સાંભળી ક્રોધમાં આવી પોતાની સ્ત્રીને મારી. તે સ્ત્રી મારીને આ તારી પુત્રી થઈ છે. તેણે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
પૂર્વે ભવે જ્ઞાનની વિરાધના કરી હતી તેથી આ ભવે મુંગી થઈ તથા શરીરે રોગી થઈ
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भाक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ १ ॥ કરેલા કર્મને ક્ષય ભોગવ્યા સિવાય થતો જ નથી. સારું કે નરસું કરેલું કામ દરેકને અવશ્ય ભોગવવું જ પડે છે
ગુરુમહારાજનાં આ વચન સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું ને તે જ્ઞાનથી પિતાનો પૂર્વ ભવ તેણે જોયો ને ગુરુને કહ્યું કે-“આપે કહ્યું તે બરાબર છે. તે પછી ગુરુમહારાજને શેઠે પૂછયું કે-હે કૃપાસિ! આ રોગ શાથી દૂર થાય ?' તેના માટે ગુરુએ જ્ઞાનપંચમીનું આરાધના કરવા બતાવ્યું કે કારતક સુદિ પાંચમની જાવજજીવ સુધી આરાધના કરવી એટલે તે દિવસે ચોવિહાર ઉપવાસ કરવો. જ્ઞાનને ઊંચે આસને સ્થાપન કરવું ને ન નાહ્ય ની ૨૦ નવકારવાળી ગણવી. તે દિવસે પિસહ હોય તો પારણાને દિવસે સુગધી કુલ તથા વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરવી, ધુપ કરવો, દીપક પાંચ દિવેટને કરવો. પાંચ વર્ણનાં ધાન્ય, પાચ જાતિનાં પકવાન તથા પાંચ જાતિનાં ફળો મૂકીને ચેખાના સ્વસ્તિક એકાવન કરવા. જ્ઞાનનું ચૈત્યવંદન કરવું. સ્તવન આદિ કરી જયવીયરાય કહી કાઉસગ્ગ કરવો તથા જ્ઞાનને આરાધનને ૫૧ લેગસને કાઉસ્સગ કરવો. આમ જાવજજીવ સુધી કારતક સુદિ પાંચમનું આરાધન કરે અથવા બીજી રીત એવી છે કે પાંચ વરસ ને પાંચ માસ સુધી દરેક માસની અજવાળી પાંચમને દિવસે ઉપલી વિધિ કરવી ને જ્ઞાનનું આરાધન કરવું જેથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તપ પૂર્ણ થયે યથાશકિત તે તપનું એટલે જ્ઞાન પંચમીનું ઉજમણું કરવું. આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળો ગુણમંજરીએ જ્ઞાનપંચમીનું આરાધન કરવાનું સ્વીકાર્યું.
તે અવસરે વંદન કરવા આવેલ અજિતસેનરાજાએ ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુર! આ મારા પુત્ર વરદત્ત કુષ્ઠ રોગી થયો તથા તે એક પણ અક્ષર ભણી શકતા નથી તેનું કારણ શું હશે ? ગુરુએ કહ્યું કે- હે રાજન, તે તારા પુત્રને પૂર્વભવ તું સાંભળ.'
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં વસુનામે શેઠ રહેતો હતો. તેને વસુસાર ને વસુદેવ નામે બે પુત્રો હતા. એક વખતે બીજા બાળકોની સાથે તે બન્ને પુત્રો વનમાં રમવા ગયા. ત્યાં વનમાં મુનિસુન્દર નામના આચાર્યને જોઈ તેઓએ તેને વંદન કર્યું ને ધર્મ સાંભળવાની ઈચ્છાથી ગુરુ પાસે તેઓ બેઠા. ગુરુએ પણ તેને યોગ્ય જીવ જાણી ધર્મદેશના આપી કે
यत्प्रातः संस्कृतं धान्यं मध्याह्वे तद् विनश्यति ।
तदीयरसनिष्पन्ने काये का नाम सारता ॥ १ ॥ અર્થ–જે ધાન્ય સવારના રાંધ્યું હોય તે મધ્યાહને ચલિત રસવાળું થઈ જાય છે, માટે તેવા રસથી ઉત્પન્ન થએલ ને વૃદ્ધિ પામેલ આ કાયામાં સારભૂત શું હોઈ શકે? માટે આ કાયાથી ધર્મ સાધી લેવો એ જ સાર છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૩]
જ્ઞાનનાં આરાધક
[ ૧૧૩
આ પ્રમાણે દેશના સાંભળી અન્ને ભાઇઓએ પેાતાના પિતાને પૂછી દીક્ષા અંગીકાર કરી. તેમાં નાના ભાઈ વસુદેવ ચારિત્રમાં ઘણા સિદ્ધાન્તા ભણ્યા. ગુરૂએ તેને સૂરિપદ આપ્યું ને તે હમેશાં પાંચસેા સાધુને વાંચના આપે છે. એક વખતે વસુદેવસર રાગથી પીડાતાં છતાં સંયારે સૂતા હતા. ત્યાં એક સાધુ અર્થ પૂછવા આવ્યા. તેમ એક પછી એક એમ અનુક્રમે આવવા લાગ્યા. તે સર્વને અથ આપી તે સધળા ગયે સૂરિ કાંક નિદ્રાધીન થયા તેવામાં વળી ખીન્ન સાધુ આવીને સૂરિ મહારાજને અમુક અર્થ પૂછવા લાગ્યા. તે જોઇને વસુદેવસૂરિ મનમાં વિચારવા લાગ્યા કે- હું ભણ્યા તે મારે માથે આ અધી માથાફોડ છે. મારા મેાટા ભાઇ કાંઇ ભણ્યા નથી તેા તેને આવી કશી માથાફોડ કરવી પડતી નથી, એમ મનમાં લાવી મૂખ રહેવામાં સાર છે એમ મનથી મુખપણાના આઠ ગુણા સંભારવા લાગ્યા તે સાધુઓથી કંટાળીને વાચના આપવી બંધ કરી. તે અંતરાય કમ બાંધ્યું, તેથી આ ભવમાં તે આચાર્ય'ના જીવ તારા પુત્ર વરદત્ત કુંવર થયા. તેણે પૂર્વ ભવે જ્ઞાનનેા અંતરાય બાંધેલ તેથી આ ભવમાં કુષ્ટ રાગી થએલ છે.
એમ ગુરુનું આ વચન સાંભલી વરદત્ત કુંવરને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પેાતાના પૂર્વ ભવ દેખ્યા. રાજાએ ગુરુને પુછ્યું કે હે ગુરુમહારાજ, આ વરદત્ત કુંવરને કુષ્ઠ રોગ શાથી દૂર થાય તે કહેા-ગુરૂએ તેને પણ તેમજ કહ્યું કે-જ્ઞાનપંચમીનું તપ કરવાથી શરીરે રામ દૂર થશે. એમ જાણી વરદત્તકુવરે પણ નાનનું આરાધન કર્યું. વિધિ પૂર્ણાંક નાનપ`ચમીનું તપ કર્યું. તેથી તેના શરીરે કાઢરાગ નાબુદ થયા. ને તે શરીરે નીરેાગી થયેા. એમ યૌવન અવસ્થા પામે છતે પરણ્યા. ત્યાર પછી તેના પિતાએ ચારિત્ર લીધું અને પુત્રને રાજ્ય સોંપ્યું. તે પુત્રે પણ રાજ્યને પાલન કરીને પેાતાના પુત્રને રાજ્ય આપી, ચારિત્ર અંગીકાર કર્યું. એમ આ ભવમાં જ્ઞાનનું આરાધન કરીને વરદત્ત તથા ગુણમજરી સુખ પામ્યાં. આ ભવમાં ચારિત્ર પાળીને વૈજયન્ત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચવીને વરદત્તના જીવ મહાવિદેહ ક્ષેત્રમાં પુ`ડરીગિણી નગરીમાં અમરસેન રાજાની ગુણવતી રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થશે. તેનું નામ સૂરસેન એવું રાખવામાં આવશે. અનુક્રમે યૌન અવસ્થા પામી પિતાએ આપેલા રાજ્યને પાળી, મધરસ્વામી પાસે ધ દેશના સાંભળી સૌભાગ્યપ`ચમીનું (જ્ઞાનપંચમીનુ) તપ ગ્રહણ કરી તીર્થંકર પાસે ચારિત્ર લઈ એક હજાર વર્ષ ચારિત્રપાળી, કેવળજ્ઞાનપામી, મહાવિદેહ ક્ષેત્રમાંથો મેક્ષે જશે. તથા ગુણમ'જરીના જીવ રમણીય વિજયમાં શુભા નગરીને વિષે અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થશે તે તેનું નામ સુગ્રીવ થશે. છેવટે પિતાએ આપેલ રાજ્યને પાળી ગુરુની પાસ તે પણ ચારિત્ર અંગીકાર કરી એક લાખ પ સુધી ચારિત્રપાળી કેવળજ્ઞાન પામી તે પણુ મહાવિદેહક્ષેત્રમાંથી મેક્ષે જશે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિત્વ બાવની કર્તા-જિનહર્ષ [ રચ્યા સંવત ૧૭૪૮ ]
સંપાદક: અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ. કવિત્વ બાવની ” નામની હસ્તલિખિત પ્રતિ મને આગરાના શ્રી વિજયધર્મલક્ષ્મજ્ઞાનમંદિરમાંથી જોવા મળતાં તેની સુંદર રચના જોઈ જનતા સમક્ષ આ કૃતિ આવવી જોઈએ એમ સમજી આ ઉપદેશાત્મક બાવની વાચકો સમક્ષ મૂકી છે. આ કૃતિના કર્તા શ્રી જિનહર્ષ ખરતરગચ્છીય હતા. તેઓ ખ૦ ગુણવર્ધનના શિ૦ ઉ૦ સોમગાણના શિષ્ય શાંતિ હર્ષના શિષ્ય હતા, એમ તેમની બીજી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. આ કવિએ ઘણાં ગુજરાતી કાવ્યો ને રાસાઓ રચ્યા છે. ચંદનમલયાગિરિ ચોપાઈ, વિદ્યાવિલાસ ચેપઈ, મંગલકલશ ચેપઈ, મત્સ્યોદરરાસ, કન્યાની ચોપાઈ, સીયલ નવાવાડ, જ્ઞાતાસૂત્ર સ્વાધ્યાય, સમાતસિત્તરી સ્તવન, શુકરાજ રાસ, શ્રીપાલરાજાને રાસ, રત્નસિંહ રાજર્ષિાસ, શ્રીપાલ રાસ (નાનો સંક્ષિપ્ત) અવંતિસુકુમાલ સ્વાધ્યાય, ઉત્તમકુમાર ચરિત્રરાસ, હરિબળમાછીને રાસ, વિદ્યાવિલાસ રાસ, વિશસ્થાનકનો રાસ, મૃગાંકલેખા રાસ, સુદર્શન શેઠ રાસ, આજતસેન કનકાવતી રાસ, ગુણકરંડ ગુણાવલી રાસ, મહાબલ મલયસુંદરી રાસ, શત્રુંજય માહામ્ય રાસ, સત્યવિજય નિર્વાણ રાસ, રત્નચૂડાસ, શીલવતી રાસ, અભયકુમાર રાસ, રાત્રિભોજન પરિહારક (અમરસેનજયસેન) રત્નસારપ રાસ, વયરરવાની ઢાલબંધ સજઝાય, જંબુસ્વામી રાસ, સ્થૂલભદ્ર સ્વાધ્યાય, વીસવિહરમાન સ્તવનાનિ, આરામશોભા, નર્મદાસુંદરી મહાસતી સ્વાધ્યાય, વાસુદેવ રાસ, સીતામુકડી, જિનપ્રતિમાદઢ-કરણહુંડી, જસરાજ બાવની, મહાવીર છંદ, વાડીપાર્શ્વનાથ ઘઘરનિસાણી ચોબેલી થા, કવિત્તદુહા, ઋષિબત્રીશી, મેઘકુમાર ચઢાલિયું, કવિત્વ બાવની, અને અનેક નાનીમોટી સઝા વગેરે રચેલાં છે.
તેમનું આટલું મોટું વિપુલ સાહિત્યસર્જન જોઈ તેમના જીવન અને ચારિત્ર્ય સંબંધી સહુ કઈ ઊંચો આંક બાંધી શકે એમ છે. જે કૃતિ અહીં રજુ થાય છે તે પણ કેવળ પાંચ દિવસમાં બનાવ્યાનું કવિ લખે છે. આ સિવાયનું તેમનું ચરિત મળી શકયું નથી. છતાં તેમની બધી કૃતિઓ વાંચવાથી કંઈક મળી આવવા સંભવ છે.
કવિત્વ બાવની
૩ૐકાર માહામ્ય ૩૪ અક્ષર સાર સયલ સંસાર સુણિજે, હ૪ થાનિક સિદ્ધિ પંચ પરમેષ્ટિ થુર્ણિજજો; મંત્ર ધુરે સંકાર જપે મેટા જેગીસર: ૩૪ અક્ષર એક માને ત્રય દેવ નિરંતર; લકાર જાપ જપતાં થકા મન વાંજિત ફલ સંપર્જ,
જિનહર્ષ સિદ્ધિ નવનિદ્ધિ લહં ૩૪ જેહ મન શુદ્ધ ભજે. ૧ ૧ સાંભળો. ૨ થુણ-સ્તુતિ કરે. ૩ શ્રેષ્ઠ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
કવિત્વ બાવની
[ ૧૧૫
સિદ્ધપ્રભુનું લક્ષણ નમીઈ દેવ ત્રિકાલ કરમ આઠ જિણે હણીયા, અવિચલ થાનિક પત્તઃ જાસ ગુણ કિણહી ન ગણીયા ન કરે ફિરી અવતાર જનમ ને મરણ નિવાર્યા,
તિવંત જગદીસ આપ તરીયા અન્ય કાર્યા; કાગ્ર ભાગ રહીયા થકા જ્ઞાનું કરી દે સહુ જિનહર્ષ સિદ્ધિ નવનિદ્ધિ દિઅણુ ર્સ્ટિ વખાણિ જે બહુ. ૨
ક્રોધાદિ ત્યાગ વડે મનની સ્થિરતા મમતા તજિ મન મૂઢ, રુઢ સમતાસું રાખો પરિહરિ ક્રોધ કષાય વયણ અમૃત મુખ ભાખે, ટાલે વેર વિરોધ રાગ ને રષ નિવારે; જીપે ઇન્દ્રી પાંચ, વિષય વિષ સમા વિચારે. સંસાર તણી માયા તજે, અવગુણ કોઢ આપણા; જિનહર્ષ ધરમસું પ્રીતિ ધરે, થિર થાનિક મન થાપણુ. ૩
કર્મનું પ્રાબલ્ય સિર લખીયા વહિ લેખ રાતિ છઠી કુંણ મેટું, ટાલી ન સકે કેય દેવ દાણવા જે ભેટે; મોટા નર બલવંત, મેરુ હાથે ઉપાડે, પડવી ધરે આકાસ ગણુય પુઠવી દેખાડે; ચકવતી તીર્થકર હરી હેલી ઢાલૈ ગિરિ હેકણ ધકે, જિનહર્ષ કરે જે ચિત, પિણિ લિખિત ન કે ટાલી સકે. ૪
ધમ પરાક્ષુખ વ્યવહારની માયા ધંધા માંહિ જીવ, કાંઈ પડી નવિ ચેતે,
વન આયે જેર, નારીસું મલી હે; ધન્ન કમાવણ જોઈ લેભવશિ દેશ પ્રદેશ, કરે વચ પરપંચ આપ કર્જ પર પેસ,
જેવું નહીં પાપ કરતો કે, માયા માંહિ મંજી; ૪ પામ્યા. ૫ દેનાર. ૬ વચન. ૭ દમો. ૮ રાત્રે. ૯ નસીબ. ૧૦ પૃથ્વી. ૧૧ ગગનઆકાશ. ૧૨ કૃષ્ણ. ૧૩ બળદેવ. ૧૪ એક. ૧૫ પણ. ૧૬ કમાવવા. ૧૭ કપટ. ૧૮ કાજે-માટે ૧૯ ચૂસે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬].
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
૨૪
૨૮
જિનહર્ષ ભવાંતરિ ભગવર્સે કરમ આપ જિસ ક. ૫
જીવનની અસ્થિરતા ને ગર્વ ત્યાગ અથિર મનુષ્ય આઉં, જાઈ અંજલી જિમ પાણી, કાયા પિણ એ અથિર, આમ ઘટે સરિખિ જણ; જેવન નદી જલપૂર, વાર લાગે નહિ જાતાં, ૨૫ ૨૬ ૨૭ મકર ગરથ ગાર, સૂર્ણ અગલૂણ વાતાં; રાખે ગરથ રહસ્ય નહીં, અથિર જાણ કરી વાવ, જિનહર્ષ સુથિર જસ સંગ્રહ, ઉત્તમ કાંઈ કરણ કરો. ૬
પ્રભુના દર્શનને હર્ષ આજ રાજ પામીએ. આજ સઘલા સુર ઠા, આજ ચિતામણી લો, આજ અને વૃક આજ મલી કામધેનુ, આજ સુરતરુ મન ફલીયે, પામી ચિત્રાવેલિ, આજ કામિત ઘટ મિલી. સુખ સયલ પામ્યા સહી, આજ સફલ થ્યા દિનરણિ; જિનહર્ષ આજ મન ઉલ, દિઠ ત્રિભુવનપતિ નયણિ. ૭
દાનવીર પુરુષનું જીવનસાલ્ય ઈ લેલેઈ અવતાર, સફલ તિર્ણ માનવ કીધે, દીધો દક્ષિણ પણિ દાન જગમાં જસ લીધે, કીધે જિર્ષિ ઉપગાર દયા દુખિયા ઉપરિ કરી, ધન વાવર સુખિન્ન, જીવ જાણિઆ આપણિ પર ધરમરા કમ કીધા ઘણા, ભલે ભલે સહૂ કે કહે;
જિનહર્ષ જિક એસડી પુરુષ, તિકે આગલિ પણિ સદગતિ લહે. ૮ ૨૦ જેણે. ૨૧ આયુષ્ય. ૨૨ છે. ૨૩ કા. ૨૪ ઘડે. ૨૫ મગર. ૨૬ ગર્વ. ૨૭ મેટ. ૨૮ આગળની. ૨૯ તુષ્ટમાન થયા. ૩૦ અમૃત. ૩૧ મેધ. ૩૨ વરસ્યા. ૩૩ એ નામને છોડવો (ઈચ્છિત વસ્તુ દેનાર). ૩૪ કામધટ-કામકુંભ ( ઈચ્છિત વસ્તુ દેનાર ઘડે). ૩૫ રાત્રિ. ૩૬ આંખે. ૩૭ જમણ. ૩૮ હાથ. ૩૯ પેરે. ૪૦ ધર્મના. ૪૧ એવો.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૪૮
અંક ૩] કવિત્વ બાવની
[૧૧૭ બ્રહ્માદિ દેવ પર કર્મનું પ્રાબલ્ય છે વૃભ ચઢિ િધરાધર ભિક્ષા માંગે, બ્રહ્મા કામ કુલ ઘડે ભાડા એક ભાગે વિષ્ણુ ગ્રહું અવતાર, ગરભ સંકટમાં પડીયે, સૂર્ય ભમેં દિનરાતિ રથ આકાર્સ ષ(ચ)ડી.
પર પગબર સુર અસુર, કરમેં સહુ કીધા વિકલ; જિનહર્ષ કરમ સરિખો ન કે જગમાંહિ દિસે સબલ. ૯
સમયાનુસાર વસ્તુનું ચિત્ય ઉસન કાળ આવી, ઉદક લાગે અતિ મીઠ, સૌતકાળ પડે સતિ, તીરે મીઠે અંગો, વરસાલે ફડ સફડ ચિત્રશાલી ચઉબારા; મીઠા લાગે મહદ્ધ, પડે છાજે જલધારા. ભૂખમ અન્ન ટાઢે વર્યા મુખ મીઠા લાગે ઘણો જિનહર્ષ કહે સજ્જન સુણે, તિમ અવસર વયણ હામ. ૧૦
સજજન પુરુષનું એકવચનીપણું ઉગ પિછિમ અરક છોડિ પૂરવ દિશિ ક્યારે, ચલે અચલગિરિ મેરુ અગનિ સીતલ ગુણ ધારે; કુલે કમલ કુડલેડ સિલા ઉપરિ સુવ્યું, જાઈ રસાતલ પુહવી સમુદ્ર મર્યાદા મૂકે. સિરિ શેષનાગ ધરણી ધરે સોપણિ જેઉ મેલ, કદાપણિ સયણ જે લવિયા વયણ તે જિનહર્ષ પાલે સદા. ૧૧
સત્તર સુધીની સંખ્યા નિર્દિષ્ટ વસ્તુઓ એક નિરંજન દેવ, પક્ષ બં, ત્રિગુણ કહીજે, ચાર ચીજ વેદ, પાંચ પાંડવ સંહી; ષ ભાષા, સર સંપત્ત, અષ્ટ ગિરી, નવ નિધિ કહી,
દિશી દિશી અદ્ર ઈગ્યા, બાર ઘન દેખે મહીઈ, ૪૨ શંકર. ૪૩ બળદ. ૪૪ પીઠ ઉપર. ૪૫ ઘેરઘેર. ૪૬ કુંભાર. ૪૭ પાત્ર. ૪૮ પેગંબર. ૪૯ ઉષ્ણઉન્હાળો. ૫૦ પાણી. ૫૧ શિયાળે. પર ટાઢ. ૫૩ મિ. ૫૪ ચિત્રશાળા. ૫૫ પશ્ચિમ. ૫૬ સૂર્ય. ૫૭ કઠોર. ૫૮ સજજન. ૫૯ કહેવાય. ૬૦ સાત.
૫૭
૫૮
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
ત્રિય તેર રાય કાશ્યપ તણી, ચઉદ રાયણું, તિથિ પન્નર કૃત, જિનહર્ષ સોલ શિણગાર સજિત, સત્તર ભેદ નિસરણું કવિત્ત. ૧૨
મહાદેવના પૂજનની નિરર્થકતા એ એ અચરિજ એક આજ મેં નયણે દીઠે, પૂજણ ગયે મહાદેવ ભાવ આંણું મન મીઠે; ભાલ નહીં કિહાં તિલક કરું વિણ કંઠે માલા; ચરણ વિના પરિણામ નત્ય નયણાં વિણ ચાલા, વિણ નાક કીસ્ય ધૂપણો વિણ શ્રવણે કિમ ગુણ સુર્ણ, નિહર્ષ લોક લાર્જ નહીં દેવ દેવ કરીને ધૃણું. ૧૩
| દુર્જન સંગતિ ફળ ઉસ નીરસું ઘડે તિકે કિમહી ન ભરાયે, વેલૂ પીલું તેલ તિણે દીવ ન કરાયું; નીર વિલા તેહી હાથ ચોપડા ન થાયે, તરુણ તણી પરે તેજ ન ખોત દીપાયે, ઘર સૂત પૂત વંધ્યા તણે રહેં નહી જિનહર્ષ ભણે તિમ નીચ નહમ સુખ નહીં સ્વાદ નહી નિહ નિખિયું. ૧૪
ત્રીમહ ફળ, ઉષ પહં ધાંનરી નીર પણિ નગ મેં દીઠે, ન સુહાર્વે સિણુગાર રાગ ન સુહાવે મીઠે; ચંદણ અંગ ભૂયંગ વસ્ત્ર તો શસ્ત્ર સરીખા, સ્નાન જન અપમાન સેજ તો કંટક તીખા. જનમેં ન સુખ, વનમેં ન સુખ, પલપલ તન્ન લેહી સુસં; જિનહર્ષ પ્રીત કરે પ્રેતણી, કનકવરણી કાયા ગ્રસં. ૧૫
સજજન અને દુર્જનનું અંતર અંતર સરસવ મેરુ દેવતરુ એરંડ તો, એર સાયર અંતરે, અકે પય પય જે તે, ચિતામણિ પાષાણુ જેતો, ઉદ્યોત અંધારે, બગ હંસ જેત ફેર, તેજ તૂરી નૈખરે; ગાસીસ ચંદણ ને સાગત, વિષ અમૃત અંતર જિત,
જિનહર્ષ પય પે અંતર, સજ્જનને દુર્જન ઈ. ૧૬ ૬૧ ઝાકળ. ૬૨ નભે. ૬૩ એસ. ૬૪ પર્વત. ૬૫ સાપ. ૬૬ બીછાનું. ૬૭ સરોવરતળાવ. ૬૮ આકડાનો રસ. ૬૯ ગાયનું દૂધ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૩]
www.kobatirth.org
કવિત્વ આવની
બુદ્ધિની શ્રેષ્ઠતા
અકલ વડી સંસારિ, અકલ આપદ ભય ટાલેં, જિમ તરુ ઉપર હંસ, રહે લેલા એક માર્કે; તરુ વિંટાણી વેલિ, વૃદ્ધ કહે સુણા સર્યણાં, તારો કહ્યો ન કીધ, જાલમેં સહૂ બંધાણાં,
७०
૭૧
નિધિષ્ટ થઈ પડજ્યે તુંો, પછેં ઉડન્યે પરવર્યા, જિનહર્ષ અકલ અધકી કહી, અકલ થકી સહૂ બ્રહ્મચર્યની ઉત્કૃષ્ટતાઃ
७२
કંચન ધાતુ સુધાતું કર્યું નહ કીટ વિલગ્યું, ગંગા નીરસું નીર માંહિ જલજંતુ ન જÃ; જીવીત ઢાંન સુદાંન, જિણું આતમ સુખ કીધા,
૭૫
ખલ સંગતિ પિરહરે નીચ ખલથી દુખ દીઈ, પરહિર પિરહરેં જેથી લંપટ કહીય; પાપ કરમ પરિહરી, પાપથી દુરગતિ પાર્થે, નીચ કાંમિ પરિહરી નીચથી નીચ કહાવે,
७४
સુરભી ધ સુદ્ધ, પુષ્ટી દાયક હું ઇં પીયેા,
નરવદ્ય વચન સુવચનમેં જેથી લિંગ જશ વિસ્ત; તિમ બ્રહ્મચર્ય વ્રત સુવ્રત ગણું, સૂરી જિનહર્ષ સેવા કરેં. ૧૮ ઉત્તમ કાર્યનું ફળ
૭૭.
ગરથ સદા સમથ, ગરથ અનથ ઉદ્દે,
ગરન્થ રાય રીજયેં, ગરથ જસ જગમેં ખટ્ટે;
૭૯
ગરત્ય થકી ગહેંગટ્ટ, નારી પિણુ ને... રખેં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉગર્યો. ૧૭
ગુણવંત સઁગ નિજ નારિ રત ધરમ કામ સદગતિ દીયણુ, જિનહરષ કામ ઉત્તમ કરું, જગમાંહિં ભલપણુ લીયણુ. ૧૬
७९
ગરથની ઉત્કૃષ્ટતા
..
અહીન લીઈં ભામણા, ગરત્થ સહુ કેહિ નિરખેં,
[ ૧૧૯
For Private And Personal Use Only
-૧
ગર્થે સયલ હિત સુમિલેં ગરન્થ વિના નર પર જિસેા,
જિનહરષ ગરન્થ માટા કર, ગરન્થ વિના માણસ કીસે. ૨૦
૭૦ સજ્જને, ૭૧ એકડા થઈ. ૭ર કીડા. ૭૩ વળગે. ૭૪ ગાય. ૭૫ દુર્જન. ૭૬ ભલાપણું. ૭૭ ઉચ્છેદેનાશ કરે. ૭૮ ખાર્ટ-પામે. ૭૯ ગૌરવ. ૮૦ એવારણાં, ૮૧ ગધેડા.
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ કવિઓએ રચેલી પરોપકાર સંબંધી ઉપમા, ઉત્પ્રેક્ષા તથા અન્યાક્તિએ
સંગ્રાહક : આચાર્ય મહારાજ શ્રો વિજયપદ્મસૂરિજી
૧ બુદ્ધિમાન પુરૂષ સન્માને સાધવાને માટે અને બીજા જીવેશને મેધ પમાડવા માટે શાસ્ત્રને, દાન દેવા માટે ધનને, ધર્મની સાધના કરવા માટે વિતને તેમજ પરાપકાર કરવાને માટે શરીરને ધારણ કરે છે.
૨ જેએનું મન ઉદારતા ગુણુરૂપી ક્રમલની સુવાસથી ભરેલું છે, તેમને પરેષકારને માટે પાંચ હજાર, લાખ, કરાડ પ્રમાણ ધનનું કે રતાથી ભરેલું પૃથ્વીનુ દાન દેતાં લગાર પણુ સકાય થતા નથી.
૩ ચ'ચા ( ક્ષેત્રને સાચવવા માટે ખેતરમાં ઉભું કરેલા ચાડિયા ) ખેતરનું, ફરકતી ધા મ્હેલનું, રાખ અનાજનુ અને દાંતમાં ગ્રહણ કરેલું ધાસ શત્રુના પ્રાણાનું રક્ષણ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને માનવજાતે જરૂર પાપકાર કરવા જ જોઈએ. કારણ કે પરોપકારના ગુણુ વગરને માનવ તદ્દન નકામા જકહેવાય છે.
૪ જો કે સમુદ્ર માટે છે, પણ તે શા કામના ? કારણ કે તેનુ પાણી ખારૂ છે. તેતેા મીઠાં પાણીને પશુ ખારૂ કરી નાંખે છે. એના કરતાં તા ભટ્ટેતે કૂવા નાના હાય, છતાં પશુ તે સારો ગણુાય. કારણુ કે ત્યાં જર્નને તરસ્યા જીવા ધરાઈને પાણી પીએ છે.
૫ એક કવિએ સમુદ્રની હાંસી કરતાં જણાવ્યું છે ! કેહું સમુદ્ર હું તારા વધારે વખાણુ શું કરૂં ? ટુંકામાં કહું છું કે બીજાનું ભલુ કરવામાં તારા જેવી લાગણી બીજા કાઇની પણ દેખાતો નથી. મરૂ ( મારવાડ) દેશમાં પાણીની ખેંચ હેાવાને લઇને એવી પ્રસિદ્ધિ છે કે મારવાડમાં ગયેલા માણુમની તરસ છીપે નહિં. આવે અપન્નાને પેટલે ઉપાડીને મરૂદેશ થાકી જતા હતા. આ જોઇને હું સમુદ્ર, તેં દયાની લાગીથી તેનેા ભાર આછે કર્યા. માટે તારા જેવા પરનું હિત કરનાર બીજો કાણુ છે ? કહેવાનુ તાત્પય એ છે કે-તરસ છીપાવવાની બાબતમાં મરૂદેશ જેવા અપજશ ધારશુ કરે છે, તેવા અપજશ તું પણ ધારણ કરે છે. ( આ તેા પ્રાચીન કાલની બીના ધ્યાનમાં લઈ તે કિયેએ કર્યું છે. પણ મરૂદેશમાં બધે સ્થલે હાલ તેવું છે નિહ.)
૬ મેરૂ પર્વતની ઉપર કલ્પવૃક્ષે ધણુાં છે, પણ તે શા કામનાં ? કારણ કે તેને લાસ અહીંના કાઈને મતા નથો, આના કરતાં તે મારવાડમાં રસ્તા ઉપર ઊગેલાં કેરડાનાં ઝાડ સારાં, કે જેતી છાયામાં ખેતીરે મુસાફર વિસામે। લઇ શકે છે, અને સ્વસ્થ બને છે.
૭ હૈ આકડાનાં વ્રુક્ષા ! તમારાં કળા અને નવાં ફૂલે વગેરે શા કામનાં છે ? અકના બીજો અર્થ સૂર્ય પણ થાય છે. આવું ઉત્તમ નામ તારું' છે. પણ નામ પ્રમાણે ગુણ તે દેખાતા જ નથી. જે ક્ષેમાંથી એક પશુ વૃક્ષ એવું હેય, જેતી છાયામાં બેસીને તેના લે ખાઈ ને મુસાફરે તૃપ્તિ પામે, તેવાં જ વૃક્ષે ખરી રીતે ઉત્તમ ગણાય.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
લારી ર0 થી
[ ૧૨૧
આકડા, તારી જાતિમાં એવું એક પણ ઝાડ દેખાતું નથી. માટે તમે પરોપકાર ગુણ વિનાના હોવાથી શા કામના ? અહીં અન્યક્તિદ્વારા કવિએ પરોપકાર કરવામાં બેદરકારી રાખનારા જીવોને શીખામણ આપી છે કે હે પરોપકાર ગુણ વિનાના ધનિક જીવો ! ફલાદિના જેવી તમારી પાસે લક્ષ્મી વગેરે સુખ સામગ્રી હોય પણ તે બીજા જીવોના કામમાં આવતી નથી, માટે તે તદ્દન નકામી છે. ભલેને તમને દુનિયા મોટામાં મેટાં ઉપનામ આપીને બેલાવતી હોય પણ પરોપકાર વિનાનું જીવતર સાવ નકામું છે.
૮ વિદ્વાનો, યોગીઓ પરોપકાર વિદ્યા સિવાયના ગુણોને ધારણ કરનારા ભવ્ય જીવો અને મદોન્મત્ત હાથીના કુંભસ્થલને ભેદવાનું પરાક્રમ ધરાવનારા વીર પુરૂષ તથા સુંદર આકૃતિવાળા પુરૂષો તેમજ ઉત્તમ આચાર ધર્મને પાલનારા અને ઘણું યશ કીર્તિને ધારણ કરનારા જીવો દુનિયામાં ઘણું મળી શકે છે. પણ જેઓ હંમેશાં પરોપકારમય જીવન ગુજારતા હોય, એવા છો તે વિરલા જ હોય છે.
૯ વિવિધ પ્રકૃતિવાળા પુરૂષોમાં જેઓ પિતાના સ્વાર્થને એક બાજુ રાખીને પરપકાર કરે, તે ડાહ્યા સમજુ ઉત્તમ પુરૂષ કહેવાય છે. અને જેઓ સ્વાર્થને અને પરાર્થને એમ બંનેને સાધે, તેઓ મધ્યમ પુરૂષોની કેટીમાં ગણાય. તથા જેઓ સ્વાર્થને જાળ વવાની ખાતર સામાના હિતને બગાડે તેઓ મનુષ્ય જાતિમાં રાક્ષસ જેવા કહેવાય. તેમજ જે નાહક (કંઇપણ સ્વાર્થ ન હોય છતાં) સામાનું હિત બગાડે, તેઓને કયા નામથી બોલાવવા? આ બાબતમાં કવિઓ કહે છે કે-અમે જાણતા નથી. એટલે તેઓ અધમમાં પણ અધમ કહી શકાય. ( ૧૦ સપુષે બીજાનું ભલું કરે, એમાં નવાઈ શી ? કારણકે ચંદનનાં વૃક્ષો પિતાના દેહની શાંતિ માટે ઊગતા નથી. એટલે ચંદન જેમ સ્વભાવે કરીને બીજાને સુગંધિ વગેરેને લાભ આપે છે, તેમ પુરૂષોને એવો સ્વભાવ જ હોય છે કે-તેઓ નિરંતર જરે પકાર કરીને રાજી થાય.
૧૧ જેકે ચંદનના ઝાડને પુષ્પાદિ હોતાં નથી તો પણ તે પોતાના દેહ (લાકડા)થીજ બીજાના તાપને દૂર કરે છે. (આમાંથી બોધ એ મળે છે કે-દેહના ભોગે પણ ચંદની જેમ પરોપકાર કરવો જોઈએ.)
૧૨ કુમુદ એ ચંદ્ર વિકાસી કમલ વિશેષ છે. ચંદ્ર “એ મને બદલો આપશે!' આ ઈચ્છાથી કુમુદને વિકવર કરતો નથી. એને તો એવો સ્વભાવ જ છે કે પ્રત્યુપકાર તરફ લક્ષ્ય સખ્યા વિના પરોપકાર કરે જ. એ પ્રમાણે ઉદારદિલ ધનિકે પરોપકાર કરતી વખતે બદલાની ઈછા તલભાર પણું રાખતા નથી. બીજા અજ્ઞાની જીવોનું જીવન વ્યસનમય હોય છે, પણ આ ઉદારદિલના ધનિકોના જીવનનું ધ્યેય એક જ હોય છે, કે કોઈ પણ હિસાબે પરોપકાર કરવો જ એટલે તેમનું પરોપકાર રૂ૫ વ્યસનમય જીવન હોય છે.
૧૩ એક કવિ વિચાર કરે છે કે-આ ચંદ્રમા તે દૂર રહ્યો છે. છતાં પણ એણે સમુદ્રની ઉપર શો ઉપકાર કર્યો ? કે જેથી ચંદ્રની કલા વધે ત્યારે તે વધે, અને ઘટે
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
ત્યારે તે ઘટે? આ પ્રશ્નનો વિચાર કરતાં છેવટે કવિ કહે છે કે-એહે ! મેં જાણ્યું કેપરોપકાર રસિક જીવોને એવો એક અલૌકિક સ્વભાવ જ હોય છે કે-જેથી સામાને દુઃખી જોઈને પોતે ક્ષીણ (પાતળા) બને. અહીં પરદુઃખભંજન સત્પષ ચંદ્રની જેવા કહ્યા, એમ સમજવું.
૧૪ આ દાંત અનાજ વગેરે પદાર્થોને ચાવે, અને તેઓનો સ્વાદ જીભ ભોગવે છે. આમાંથી સમજવાનું મલે છે કે-દાંતની જેવા ઘવલ પુરૂષો મુશ્કેલી વેઠીને પણ બીજાનું કામ બજાવવામાં તીવ્ર ઉત્સાહ રાખે છે, “ આ મારો અને આ બીજાનો' એવી ભાવના તુચ્છ હૃદયવાળા જીવોને જ હોય છે. પણ ઉદાર દીલના માણસો તો આખી પૃથ્વીને પિતાના કુટુંબ જેવી ગણે છે.
૧૫ બીજા લોકના ભલાને માટે મેઘ પાણીનો ભાર સહન કરે છે, ભુવનને ઉલ્લંઘે છે, અને સમુદ્રની મધ્યે પ્રવેશ કરે છે. આ મેઘના દૃષ્ટાંત પરહિત બુદ્ધિવાળા જીવો બીજાના ભલાને માટે શું કરતા નથી ?
૧૬ જે અગર (સુગંધી દ્રવ્ય વિશેષ) બીજાને ખૂશ કરવાને બળી મરે છે, તે અગરૂને વિવેકી એવા વિધાતાએ (અગુરૂ) કર્યો. એટલે નાનો બનાવ્યા. અહીં અગુરૂનો બીજો અર્થ ગુરૂ (મોટા) નહિ એટલે (નાનો) એમ અર્થ કરવો. જે પરોપકાર કરે એને મોટો બનાવવો જોઈએ એટલે “ગુરૂ' એમ કહીને બોલાવવો જોઈએ. અગરૂ (અગુરૂ) પણ તેવું જ કામ કરે છે, છતાં વિધાતાએ એનું “ગુરૂ' એવું નામ નહિ પાડતાં “અગુરૂ એવું નામ પાડયું, એ આશ્ચર્યની વાત છે.
- ૧૭ નદીઓ પાણીથી ભરેલી ઝાડ ફલેથી ભરેલાં તથા મેઘ પાણીથી ભરેલો હોય છે, છતાં તે ત્રણે પિતાની વસ્તુ પરોપકારને માટે આપે છે. વ્યાજબી જ છે કે–પુરૂષોની વિભૂતિ પરોપકરમાં જ વપરાય.
૧૮ ચંદ્રમા પોતાના પ્રકાશથી તમામ જીવલોકને ધવલ (સફેદ) બનાવે છે. પણ પિતાનું કલંક ભૂંસતો નથી. આનું કારણ એ કે પરોપકાર કરવામાં આદરભાવ રાખવાવાળા ઉત્તમ અને બીજાનું કામ બજાવવાના પ્રસંગે પોતાના કાર્યની લગાર પણ પરવા હેતી નથી, તેઓ એમ સમજે છે કે–પરનું કાર્ય બજાવવામાં જ અમારું કાર્ય સમાએલું છે. અથવા પરોપકારના પ્રતાપે જ અવસરે અમારું કામ પણ જરૂર થઈ જશે.
૧૯ તમે કહે તે ખરા કે–સૂર્ય કાના હુકમથી અંધકારને દૂર કરે છે? છાયડો કરવાને માટે ઝાડની આગળ વિનંતિ કરવા કોણે હાથ જોડયાં? મેધની આગળ વરસાદને માટે કારણે પ્રાર્થના કરી ? આમાં કહેવાનું એ છે કે-સૂર્યને કેઈએ હુકમ કર્યો નથી ઝાડની આગળ કોઈએ હાથ જોડ્યા નથી અને મઘની પાસે કોઈએ માગણી કરી નથી. પણ સૂર્યાદિની એ પ્રવૃત્તિ જમનના જીવને એ બોધપાઠ શીખવે છે કે સાધુ પુરૂષો સ્વભાવે જ સામાનું ભલું કરવામાં નિરંતર તત્પર રહે છે. - ૨૦ એક કવિ શેષનાગને ઉદ્દેશીને પરોપકારને બોધ આ પ્રમાણે આપે છે. હે શેષનાગ ! આખી પૃથ્વીના ભારથી અકળાઈને તું ડોક વાંકી કરીશ નહિ! કારણ કે-તું જે આટલું દુઃખ સહન કરીશ તો તેથી જગતના તમામ જીવો સુખમાં રહેશે. (શેષનાગ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
જ છે મહારતત્વજ્ઞાન
[ ૧૨૩
પૃથ્વીને ધારણ કરે છે ' આવી લૌકિક માન્યતાને અનુસાર ઉપરની બીના કહી છે. તેમાંથી પણું સમજવાનું એ મલે છે કે-જે લગાર દુઃખ સહન કરવામાં ઘણું જીવોનું હિત જળવાય, તેવા દુઃખને પરોપકાર રસિક જો જરૂર આનંદથી સહન કરે છે.)
૨૧ પરોપકારના પ્રભાવને સમજીને પરોપકાર કરવાની ઇચ્છાવાળા ભવ્ય જીવોએ એ વાત જરૂર યાદ રાખવી જ જોઈએ કે જ્યાં સુધી સારી સ્થિતિ ટકે, તેટલામાં પરોપકારના કર્યો જલદી કરી લેવાં કારણકે વિપત્તિના અવસરે પરોપકાર થવો પ્રાયઃ મુશ્કેલ છે.'
૨૨ જેમ પાર મારનારનું પણ કલ્યાણ કરે છે એટલે તેનું આપે છે, એમ ઉદાર દિલના માણસો સામાએ કરેલા ગુના તરફ લક્ષ્ય રાખ્યા વગર ગુનેગારનું પણું ભલું કરે છે.
૨૩ જેમ કેતકીનું કૂલ દોરાથી બાંધ્યું હોય, તો પણ બાંધનારને સુગંધી આપે છે, એમ નિર્મલ મનવાળા મહાપુરૂષો દુઃખ દેનારનું પણ જરૂર ભલું જ કરે છે.
૨૪ જેમ કુમારપાલ રાજાએ વિકટ સમયમાં કરબનું ભોજ કરાવનાર સ્ત્રીને ઉપકાર યાદ કરીને પ્રત્યુપકાર કર્યો, એમ ઉત્તમ પુરૂષો બીજાએ કરેલા નાના ઉપકારને પણ બિલકુલ ભૂલતા નથી.
૨૫ ઉપકારીની ઉપર ઉપકાર કરનારા છ પૃથ્વીમાં ઘણાં મલે છે, પણું અપકારીની ઉપર ઉપકાર કરનારા તો જગતભરમાં બહુ જ થોડા જેવો હોય છે.
૨૬ આપણે પ્રત્યુપકાર ઘણો કરીએ, તોપણ શરૂઆતમાં જેણે બદલો લેવાની ઇચ્છા રાખ્યા વગર આપણું ઉપર ઉપકાર કર્યો, તેના ઉપકાર જેટલો તે (પ્રત્યુપકાર) ને જ કહી શકાય. કારણ કે આપણે કંઈ વધારે કરતા નથી. કર્યો ઉપર કરવાનું છે. અને સામા માણસે તે નિરભિલાષ વૃત્તિથી આપણું ભલું કર્યું છે. - ૨૭ જે ગુરૂઆ એટલે ગુણવંત છે, તે તો સ્વભાવે જ સામાને ગુણ કરશે-જુઓ મેઘ ખેતીના કામમાં મદદ કરે છે, જળાશય ભરી દે છે, તો પણ કંઈ દાણ (હાંસલ) માગતો નથી.
૨૮ જેઓ હદયમાં પરોપકાર કરવાની વિચારણું કરે છે, અને જે કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને યાદ રાખે છે, તે બંને પુરૂષો પૃથ્વીને ધારણ કરે છે. અથવા તેવા પુરૂષ વડે કરીને પૃથ્વી ભાગ્યવંતી ગણાય છે.
ર૯ પૃથ્વીના શણગાર ત્રણ પુરૂષા ગણાય છે. તે આ પ્રમાણે ૧ જે ગભરાયેલા માણસને હિંમત આપે, ૨ જે સામાની આપત્તિને દુર કરે અને ૩ જે શરણાગતને બચાવે.
૩૦ દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરીશું તો જરૂર જણાશે કે-કરેલા ઉપકારની ઉપર અપકાર કરનારા છ અસંખ્યા છે, અને ઉપકારને જાણનારા અસંખ્યાતા તથા ઉપકારની ઉપર પ્રત્યુપપકાર કરનારા થડા હોય છે. અને પ્રત્યુપકારની ચાહના રાખ્યા વગર દેહના ભેગે પણ ઉપકાર કરનારા મહાપુરૂષો તો વિરલા જ (બહુ જ થોડા) હોય છે.
૩૧ પૃથ્વી એમ કહે છે કે-મને પર્વતોનો અને સમુદ્રોનો ભાર લાગતો નથી. પણ વિશ્વાસઘાતિ જનો મને ભારભૂત અને કૃતન પુરૂષો મહાભારભૂત લાગે છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देश-ग्राम-नगर-क्षेत्राणां
बांधनी-पट्टक अन्वेषक- आचार्य महाराज श्री विजययतीन्द्रसूरिजी
(गतांक से क्रमशः) सरोही परिसरेजालोर परिसरे
वीजापुर २
सोंडाडु २ सिरोही ठा. ९।१० जाल्होर १४१५
षींदालुं ३ वासा:३१४ भिन्नमाल ७८
पोमावस२ रोहिडा श२ रामसेण ४।५।६
पावा३ मंडवाडु १२ धाणसा ३
कमला २ काछोली १३
मोदिरा २ सिंणदरु २
चाणोद्र २२ नितोडु २ कोजतुं ११२ सेरणा २२
राणीगाम ३ मालगाम २ शाणुं २४
ब्राझी २
चांचोडी २ मेडं २ वायरुं १२
मांडलि २ आकोली १३ हणातुं ३ सांगवाडं २ वाल्ही १२
अईनला २ नींबज ३४ मोरसीम २।३
पद्मसरनोगुडो ३ चांदूर २ नून २३
बूसी २२ खानपूर २ तिवरी २
नाडुलाई ३४ माडोली २ कालद्रि २३
देसूरी ४ द्रुमडीउं २ चूडीयाल २
सोमेसर २ ऊंड २ गोडवाडि मध्ये
खीमाथु३ जावाल २
महेवी २ वीझोन ५।६ पोसालीउं २ सादडी ८९
कोट ३ अरहठवा९२ घाणोरु ७५
पनोतुं २ मढाडि २४ षोड ५६
दादावसही २ कोरटुं ४ चांगुऊं २
ढालोप १ नांमी ३ नाडुल ५
जोजावर ४ लखमावास २ खिमेलि ४५
मुंडाडु २ मांडो २३ वाल्ही ५६
जवाली १२ नाणुं २ बोहीउं २
बावागाम २ सांडेरा ४५ सिंचाडी२
कोसला ३
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
43] બાંધણી પટ્ટક
[ १२५ लघुमरुदेशे क्षेत्रेषु साधुसंख्यासमावेशव्यक्तिःगोडिवाडिमध्ये--घाणोरु ७८ छोडं २ ए १०।११ नो ठाम । बींझोर्बु ६७ दादावसही २ मांडलि २ए ११।१२ नो ठाम । सादडी ९२८ मुडाडु २ जोभा २ ए १३३१४ नो ठाम । नाडुल ५६ इंद्रवाडनो गुढो २५ ८९ नो ठाम । नाडुलाइ ३ सोमेसर २१ ५ नो ठाम । खोड ५।६७ अईनला २ चांगुऊं २ ए १०।११ नो ठाम । खिमेलि ४५ राणीगाम २ ब्राह्मी २ए ८१९ नो ठाम । वाल्ही ५।६ बोहोउ २ सिणवाडी २ बीजापुर २ ए १९६१२ नो ठाम । सांडेरा ४५ पोमावस २२३ ए ८.९ नो ठाम । पावा ३३४ कमला ३ चाणोद्र २ बाबागाम २५ १०१११, कोट ३ पनोतुं २ खीमा९ ३ महेवी २ ए १०।११ नो ठाम ।
सीरोही परिसरे-कोरटुं ४ नामी ३ लखमावास २५९, वांसा ३४ रोहिडा २ काछोलो ३ नीतोडुं ३ ए ११।१२, कोजई २ सांगवाडं २ मंडावाडु २ ए ६, नूंन २३ कालद्री ३ तिवरी २ चूडोयाल २ प ठाणा ९।१०, नींबज ४ नो ठाम वारूं।
शीरोहीनी बांधणी-प्रथम वर्षे भक्तगीतार्थनइ नांमी कोरटुं लखमावास ए त्रणि क्षेत्र, अभक्तगोतार्थ तथा सापराधी गीतार्थनई वांसा, रोहिडा, मंडवाडु ए त्रणि क्षेत्र लिखवा। द्वितीयवर्षे धाणसा भोदिरा सेरणा इत्यादि ठाणानइ अनुसारई मोकलवा । जाल्होरनी बांधणी-रामसेणि ४।५।६ सिणदरु ए बि क्षेत्र मोटो संघाडो हुइ तो ठाणा प्रमाणि वली बीजा लघुक्षेत्र लिखना ।
श्रीमेवातदेशे क्षेत्राणां व्यक्तिःआगरापरिसरे-आगरा ठा. १५, दिल्ही १, जिहानावाद २, शाहीषुस १२ नोचेत् ४, समाणा ३४, सरसु २, भटनेर ३, ब्रह्मावाद २।३, महिम २।३, लाहोर ३।४ समता ।
पीसांगणपरिसरे-पीसांगण ३, दांतडो ३ नाडि ३ नालवण २ खरवो २३ समेल ३, गोविंदगढ २३ राजगढ १ सरस ।
मालपुरापरिसरे-मालपुरो ५।६, सांगानेर ५/६ चाटसू २ चामुं १, दत्तवास २२ सिरवाडी ॥४, ऊणियारं २, जिहाजपुर २, टुंक ३ तोडा २, दूंणो २, नागेला १२ हीरापुर १२ सोईपुर १२ सरसा ।
पुरपरिसरे--पुर ७, मांडलि १, वणहेडुं ४, हाजीवस ३, शाहपुर ३, भिणावि २॥३, सथाणो २३, वाघणवाडो २ समता । __ कृष्णगढपरिसरे-कृष्णगढ ८, रूपनगर ७, नरायणो ७२, सांभरि ४५ पीपलाज १२२, पीही २३ भोरुंदो २, हरसोर २ थामलो २, ईटावू ३, सिणोदीऊ २ सरस । करकेडो, लाडगुं, जोबनेर, रातोकोट, काणिउं देवीखेडु ए क्षेत्र पतितप्राय होवाथी अवकाशरूप छई।
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
૧૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष
श्री मेवातदेशे क्षेत्रान्तरालस्य साधुसंख्या समावेशस्य विशेषतो व्यक्तिश्च ।
आगरा १ पार २ ठाणा १५ यावत् सरस, दिल्ली १ जिहानाबाद २ श्रीपात - शाहि तत्र हुई तो ठा. ११।१२ नहीं तो ४-५ आगरात गाउ ८० । लहोर ठा. ३।४ समता, अंतरगाऊ ३०० कृश्नदुर्गतः । समाणा ठा. ३/४ समता, अंतरगाऊ ६० दिल्लीतः । महिमठा २२३ समता, अंतरगाऊ १०० कृश्नदुर्गतः । सरसु भटनेर ठा. ४।५ अंतरगाऊ १५० कृश्नदुर्गतः । ब्रह्मावाद ठा. २/३ समता, अंतरगाऊ २४ आगरातः । मालपुरापरिसरे
मालपुरो ठा. ५/६ सरस अंतरगाऊ १६ कृश्नदुर्गतः । सांगानेर ठा. ५/६ स. अंतरगाऊ २० मालपुरातः । चाटसू ठा. २ समता अंतरगाऊ ७ सांगानेरतः । चामुं ठा. १ नीरस अंतरगाऊ ७
दत्तावास ठा १२ समता अंतरगाऊ २१
२४ 33 ९ " ९ १
नागेला ठा. ११२ समता अंतरगाऊ १८ मालपुरातः । हीरापुर ठा. ११२ सोइपुर १।२ अंतरगाऊ १८ ऊणियारुं ठा. २ नीरस अंतरगाऊ ड्रंक ठा. ३ समता अंतरगाऊ तोडा ठा. ४/५ समता अंतरगाऊ दूंणी ठा. २ नीरस अंतरगाऊ सिरवाडी ठा. ३३८ सरस अंतरगाऊ जिहाजपुर ठा. २ नीरस अंतरगाऊ पुरपरिसरे
१६,
१२ १
१५ ११
35
79
"
पुर ठा. ७ समता मांडलि ठा. १
हेडुं ठा. ४ समता अंतरगाऊ ७ पुरतः हाजीवस ठा. ३ समता अन्तरगाऊ ७ 32 शाहपुरुं ठा. ३ समता अन्तरगाऊ १४, भिणावि ठा. ३ समता अन्तरगाऊ ९ १ सथाणो ठा. २/३ स. अन्तरगाऊ ५ भिणावितः । वाघणवाड़ो ठा. २२३ समता अन्तरगाऊ २ पीसांगण परिसरे
23
दांतडो ठा. ३ समता अन्तरगाऊ ३ पोसांगणत । नाडि ठा. ३ सरस अन्तरगाऊ ३ नासवण ठा. २ सरस अन्तरगाऊ ८ जेवाएं ठा. २ सरस
""
"
33
33
"
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
3]
खरवो ठा. २२३,,
"3
समेल ठा. ३ गोविंदगढ ठा. २२३,, राजगढ ठा. नीरस
कृश्नगढ़ - रूपनगर परिसरे
ور
બાંધણી પટ્ટક
"
""
www.kobatirth.org
35
"
"7
"
33
रूपनगर ठा. ७ सरस अन्तरगाऊ ७ कृश्नदुर्गतः ।
१२ रूपनगरतः ।
છે नरायणातः ।
नरायणो ठा. ७/८ सरस सांभरि ठा. ४/५ सरस पपलाज ठा० १२ नीरस पीही ठा० २/३ सरस भीरुंदी ठा० २ हरसोर ठा० ३ थामलो ठा० २ नीरस ईटा ठा ३ सरस मिणोदी ठा० २ नीरस
37
33
""
७
ર
"
6
""
अंतरगाऊ १० रूपनगरतः ।
१२
"
१४
""
39
""
"
A
""
१४
33
३ पीहितः ।
"
२५ रूपनगरतः ।
७
उजेणी ११ १३ नोलादी ४/५/६ देवास ५/६/७ कालियाद्रह २/३ कायथुं २३ ताजपुर २ वेट २३
नालछु २३ लुणहरु २ सुलतानपुर २/३ सादलपुर २/३ धर्मपुरी २
मालपुर २३
देसाई १
I
सामेर २/३
पीपलूण २ छडोद २ फतियावाद १२
नीन ३ रतलाम ८।१० बधनाउर ३
तारापुर ० डोल • जिहांगीरपुर १ सारंगपुर परिसरेसारंगपुर ६७ सिणोरोपाडो ५/६ सोदरसी ४५ पाडु ३।४ दधाली ४५
मांडवपरिसरेमांडव ६ ७ धार ४/५
उग ३
35
आगरानी बांधणी - दिल्ली १ जिहानाबाद २ कृश्नगढ़-रूपनगरनी बांधणो - नरायणु १ वणहेड २ अथना टुंक १ तोडा २ ठाणानै अनुसार ३, मालपुरानी
बांधणी - पुर १ मांडलि २ जाणवी ।
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बदोड २
कान्हउ २३
आगर २ गंगराड ३ पीपलरामुं ३
[ १२७
पहुला १२
मंकोडी २ लाहुरी २३
पंचोलुं १ पीपलनेर १/२ शाहिजिहांपुर परिसरे
शाहजहांपुर ७८
लालपुर ४/५ लूसरदीउं ३४
जावद ३ पीलवास १ धामणीउं १
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२८ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
सुजाउलपरिसरे- बर्हामुं ११२
दसोर ४५ सुजाउललपुर ६७८ महिंदपुर ३४
खानपुर १ दिग्वाड ३४ रयणायलं १२
आलोट ३ अष्टा २३ भीमच ३
अठाणु २०३
संजेत २ खोखरा २।३ भाणपुर २
नाघादेव १ रामपुरपरिसरेअणहोलि २
लुंणी २ रामपुरुं ८।११ श्रावण १
खलचीपुर १ कुकडेसर ६७ कुंउलुं १२
कासणखेडु १ सीतामउ ५६ वसही १२
वडोदीउं १ श्रीमालकदेशे उजेणीनी बांधणी-कान्हड १ आगर २ पापलनेर ३ अथवा गीतार्थ बहु ठाणइ हुइ तो पीपलरामुं। मांडवगढनी बांधणो-द्रपाडु १, मंकोडी २, शाहिजिहांपुरनी वांधणी-लाहुरी १ कासणखेडु २ पापलूण ३, सारंगपुरनी बांधणी -धार १ सुलतानपुर, देवासनी बांधणी-दसोर १ खानपुर २ खलचीपुर ३ सिणोरापाडानी बांधणी-लालपुर १ पंचोलुं२, रामपुरानी बांधणी-महिंदपुर १ रयणायलं २ बहुठाणइ लूणी, कुंडलु, अगहोलि बडी, कूकडेसरनी बांधणी-लूसरडीऊं १ पहुला २।
(अपूर्ण) પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી
(तisयी यातु) મહાકાળેશ્વર મહોત્સવ : ધનપાલની વચન પરીક્ષા સંબા સમયના રમણીય પ્રકાજમાં. સરસ્વતી કંઠાભરણુ મહાકાળેશ્વરનું મંદિર શોભી રહ્યું હતું. મંદિરના ઉન્નત શિખર પર રહેલી દવા પવનની લહરીથી ચારે તરફ ફરકી રહી હતી. આજે મહાકાળેશ્વર મંદિરના મહત્સવનો દિવસ હતો, મહારાજા ભેજ પણ આજ સાંજે દર્શનાર્થે આવનાર હતા. એટલે તડામાર તૈયારીઓ ચાલતી હતો. સમય થતાં હરે નગરજનોનાં ટોળાં દર્શનાર્થે આવી રહ્યાં હતાં. મંદિરમાં માનવમણુની મહા ભીડ થઈ રહી હતી. ગવૈયાઓ વિવિધ પ્રકારનાં વાજિન્ને સાથે મહાકાળશ્વરના ગુણોનું કીર્તન કરી રહ્યા હતા. હજારોથી સંખ્યા ગીતગાનમાં મશગૂલ બની ગઈ હતી. મંદિર ઘણું જ મનમોહક ભાસતું હતું. મહારાજા ભેજ ઠાઠપૂર્વક પરિવાર સહિત ધનપાલ વગેરે પંડિતોની સાથે મહાકાળેશ્વર મંદિરમાં આવ્યા અને મહાકાળેશ્વરને દડવત પ્રણામ કરી યથાસ્થાને બેસ્યા.
ત્યારબાદ મહારાજા ભોજે મહાકવિ ધનપાલને કહ્યું કે-“હે સખે! તારા દેવોનો પવિત્ર મહોત્સવ કોઈ પણ દિવસ થતો જ નથી, તેથી તે અવશ્ય અપવિત્ર જ છે.” આ સાંભળીને પરમાહંતે પાસક ધનપાલે તરત જ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૩]
www.kobatirth.org
tr
મહાકવિ ધનપાળ
*
" पवित्रमपवित्रस्य पावित्र्यायाधिरोहति ॥
जिनः स्वयं पवित्रः किमन्यैस्तत्र पवित्रकैः ॥ १॥"
પવિત્ર અપવિત્રને પવિત્ર બનાવે છે, જિનેશ્વરદેવા તેા સદા પવિત્ર જ છે. તેા તેને પવિત્ર કરવા મહાત્સવની શી જરૂર હૈાય ? ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૯
આમ મહારાજા ભેજ અને મહાકવિ ધનપાલને પરસ્પર સંવાદ ચાલી રહ્યો છે, એવામાં મહારાજા ભેાજની દૃષ્ટિ હાસ્ય વદનવાળી, રતિયુક્ત એવી, અને તાળી દેવાને ઉન્નત હસ્ત (હાથ) કરેલ એવી કામદેવની મૂર્તિ પર પડી, દેખતાંની સાથે જ રાજા આશ્ચય ચકિત થઈ ગયે, અને મહાકવિ ધનપાલને કહેવા લાગ્યા કે “ હું ધનપાલ ! આ તાળી દેતાં હાસ્ય કરતાં કામદેવ શું કહેવા માગે છે ? ”
તરત જ સિદ્ધસારવપુ મત્રના યેાગે સમયજ્ઞ ધનપાલે યથાસ્થિત હકીકત નિવેદન કરી,
स एष भुवनत्रयप्रथितसंयमः शङ्करो
विभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जिता वयमिति प्रियायाः करं
करेण परिताडयन् जयति जातहासः स्मरः ॥१॥ કામદેવ રતિને કહે છે કે “ આ શંકરને સયમ ત્રણે ભુવનમાં જ જાહેર ( પ્રસિદ્ધ ) છે, છતાં પણ અત્યારે વિરહાકુળ બની પાસે કામિની (સ્ત્રી) રાખે છે. કહે, એને પશુ આપણે કેવા જીતી લીધા ? કે તાળી એમ હાસ્યથી રતિના હસ્તમાં તાળી દેતા કામદેવ જયવંત વર્તે છે.
આ સમયમાં એવું કોઇ પણુ ધનપાલે જણાવ્યું કે-હે ભૂપેન્દ્ર, કોઇ પણ
“ ધનપાલ, તું સત્ય જ કહે છે તેની શી ખાત્રી? જ્ઞાન છે કે જે યથાર્થ જ નિરૂપણ કરે ? " ત્યારે મહાકવિ એવું સમ્યક્દ્ગાન તે શ્રી જિનેન્દ્રશાસનમાં જ છે, કે જેની તુલનામાં અન્ય જ્ઞાન મળી શકતું નથી. જે તત્ત્વજ્ઞાનને અપૂર્વ ભંડાર છે, તેમજ મહામત્રગર્ભિત ચમતારાથી ભરપૂર છે. આ વાત રાજાને લેશ માત્ર રુચી નહીં, એટલું જ નહીં પણ હડહડતી જીડી લાગી. આથી રાજાએ ધનપાલને જુઠા પાડવા ખાતર એક નવી કુનેહ રચી. ધનપાલને પૂછવામાં આવ્યું કે—“ હે ધનપાલ ! આ સરસ્વતીકંઠા ભરણુ મહાકાળેશ્વર મંદિરના ચાર દ્વારા છે. એ ચારે દ્વારમાંથી હું કયા દ્વારથી બહાર નીકળીશ? તે કહે.” રાજાના અંતઃકરણની વિચારણા એવી જ હતી કે ધનપાલ ચારે દ્વારમાંથી કોઇ પણ એક દ્વાર કહેશે, જે કહેશે તે સિવાયના અન્ય દ્વારમાંથી નીકળીને ધનપાલને જુઠા પાડવા. પરતુ
{"
મનલા ચિન્તિતં જાયે તૈલેનાયંત્ર નીચને ” એ નિયમાનુસાર રાજાની વિચારણા રાજાના અંતરમાં જ રહી. ધનપાલે તેા જુદા જ રસ્તા લીધે.
चतुर्द्वारोपविष्टानां केन द्वारेण निर्गमः ॥ स्यादस्माकमिदानीमित्याख्याहि कविवासवः
(6
૧ ધનપાલ–પુરહિત યાને તિલકમંજરી ’માં સરસ્વતી કંઠાભરણ મંદિરનાં ત્રણ દ્વાર વર્ણ વેલાં છે, પણ તે ખરેાબર નથી. કારણ કે--પ્રભાવચરિત્રમાં નીચે પ્રમાણે છે—
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
મહામતિમાન્ ધનપાલે “અચૂડામણિ” નામના ગ્રંથને આધારે “કુત્તિમારા કવોલી ” એ પ્રકરણ ઉપરથી ભૂપતિ ભેજનાં પ્રશ્નનો પ્રત્યુત્તર ભોજપત્ર પર લખી તેને માટીના ગળામાં લપેટીને તે પત્ર સ્થગીધરને આપ્યું. અને કહ્યું કે–મહારાજા ભોજ જ્યારે મહાકાળેશ્વર મંદિરમાંથી બહાર નીકળે ત્યારે સમર્પણ કરજે.
હવે મહારાજા ભોજે વિચાર કર્યો કે “ધનપાલે ચાર કારમાંથી કોઈ પણ એક દ્વાર લખ્યું હશે. હું નીકળું તે જ ઠાર કદાચ કાકતાલીય ન્યાયથી લખેલું નીકળી પડે છે ? માટે એ ચારે ધાને છોડીને કોઈ પણ બીજી રીતે બહાર નીકળું તે જ ધનપાલનું વચન અસત્ય કરે.” એમ ચીંતવી તરત જ રાજાએ કુશલ કારીગરને બોલાવ્યો.
અને તે કારીગર મારફત મંડપના ઉપરના ભાગમાં એક છિદ્ર કરાવ્યું. અને તે છિદ્રારા રાજા મંદિરની બહાર નીકળ્યા. તરત જ સ્થગીધરે રાજાના હસ્ત-કમલમાં માટીનો ગોળ સમર્પો. રાજાએ તે ગળાને ભાંગી અંદર કાગળ બહાર કાવ્યો. તેમાં પણ યથાર્થ જ લખેલું હતું કે મહારાજા કારીગરને બોલાવી મંડપની ઉપર છિદ્ર કરાવી તે છિદ્ર દ્વારા બહાર નીકળશે.” આ વાંચવાની સાથે મહારાજા ભોજ આશ્ચર્યચકિત થઈ ગયો, એટલું જ નહીં પણ તેણે શ્રી જિનેન્દ્રશાસનની અત્યંત પ્રશંસા કરી, અને ધનપાલની ઉપર સત્યતાની છાપ પડી.
મહાકલિ ધનપાલની આમ દિન પ્રતિદિન વધતી જતી કીર્તિથી તેમજ જેનધર્મના ઉત્કર્ષથી તેના દ્વેષી શત્રુઓ ચિતામગ્ન રહેતા એટલું જ નહીં પણ લાગ આવે ત્યારે તેને ઉતારી પાડવાના અનેક પ્રકારના ઘાટ ઘડવામાં મશગુલ હતા. પણ કુદરત આગળ કરે શું ?
(અપૂર્ણ)
૧-“અહુંચૂડામણિ -આ ગ્રંથને માટે એમ સંભળાય છે કે તેમાં ત્રિકાળ વિષયક જ્ઞાન થઈ શકે તેવા પ્રાગે છે. સાંભળવા પ્રમાણે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીમાં બે ટીકા સાથે કેટલાક ભાગ છે. તેના પરથી ઉદ્ધત “ચંદ્રોન્સીલન” નામને ગ્રન્થ છુટે છવાયે સ્થળે મળે છે. તેમાં ૪૫ પ્રકરણ છે. શરૂઆતની સંજ્ઞા કંઇક કિલષ્ટ છે. જે જોવામાં આવી તે પ્રતે અશુદ્ધ વધારે છે. એટલે સંકલિત કરવી મુશ્કેલ છે.”
(“તિલકમંજરી કથા સારાંશ”ના ટિપ્પણમાંથી પૃ. ૧૭.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર વસાવા ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ના નીચે લખેલા ત્રણ મહત્વના અ કે -
[૧] . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિરંગી પેઠું, ઊચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ
- [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩ મે ક્રમાંક
૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષપાના શાસ્ત્ર અને યુક્તિના આધારે સચોટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે.
મૂલ્ય ટપાલ ખર્ચ સાથે બે આના
e [૩] | “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ૪૩મા ક્રમાંકે
આ અંકમાં મહારાજા કુમરપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખો આપવામાં આ૦ગ્ય છે. મૂલ્ય- ટપાલ ખચ સાથે ત્રણ આના.
લખે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અદાવાદે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 પHજ 88 &gg Bશ્વ88 446ઋ9 ડિસ્કશનશ્વિ ઋતુ કિમતમાં 50 ટકા ઘટાડા આજે જ મગાવા શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સં ખુધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિં'મત છ આના - ( ટપાલ ખર્ચ એક આને ) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી - ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવનો સાક્ષાત્કાર કરાવે છે. - 14'x10' ની સાઈઝ, જડા આર્ટ કાર્ડ ઉપર સોનેરી બોર્ડર સાથે મૂળ કિંમત આઠ આના ધટાડેલી કિંમત ચાર આના | ( ટપાલ ખર્ચ દેઢ આના ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ પBગ્ન98 8888 968-3Eખ્ય fq[98 9ીઓ 88 89 888 For Private And Personal Use Only