________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 પHજ 88 &gg Bશ્વ88 446ઋ9 ડિસ્કશનશ્વિ ઋતુ કિમતમાં 50 ટકા ઘટાડા આજે જ મગાવા શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સં ખુધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિં'મત છ આના - ( ટપાલ ખર્ચ એક આને ) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી - ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવનો સાક્ષાત્કાર કરાવે છે. - 14'x10' ની સાઈઝ, જડા આર્ટ કાર્ડ ઉપર સોનેરી બોર્ડર સાથે મૂળ કિંમત આઠ આના ધટાડેલી કિંમત ચાર આના | ( ટપાલ ખર્ચ દેઢ આના ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ પBગ્ન98 8888 968-3Eખ્ય fq[98 9ીઓ 88 89 888 For Private And Personal Use Only