Page #1
--------------------------------------------------------------------------
________________
1 tb
0 2
2 -
जनं जमनुशास।
I
IlluluuuuN
dir (MP,
પુસ્તક ૩ જુ.]
કાર્તિક: વીર સંવત ૨૪૬૯
[ અંક ૧
તત્રી :
પ્રકાશક : ભેગીલાલ સાંકળચંદ શેઠ.
| લક્ષમીચ'દ પ્રેમચંદ શાહુ.
Page #2
--------------------------------------------------------------------------
________________
તિથિ.
વાર.
તારીખ
૬રવિ રહી
નવેમ્બર, સને ૧૯૪૨. જૈન ધર્મવિકાસ. વીર સ. ૨૪૬૯, પંચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, ત્રણ. વદ્ધિ જ છે. કાતિક-માગશર, વિ. સ. ૧૯૯૯. . વદિ ૩ ક્ષય. વિષય.
લેખક.
પૃષ્ઠ. સ્વાથી સંસાર ”
મુનિશ્રી રામવિજયજી.. આદિનાથ ચરિત્ર ઘ. जैनाचार्य श्री जयसिंहसूरिजी. શ્રીસુપાશ્વનાથ સ્તવનમ
સધાણી કાળીદાસ તેમચંદ. |_| તપાઇસન્ II
जैनाचार्य श्री विजयपद्मसूरिजी. વ ૧૫ સેમ ૨ ૩ “ર્દિષા જે તિ.”
मुनिश्री भद्रानन्दविजयजी. રમંગળ - Y| - શ્રી શ્રેયાંસ જીણદ વનમ્
મુનિશ્રી સુશીલવિજયજી. (૪) ગુરૂ ૨ | શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપુસૂરિજી. | જો શુક્ર - ૭ પ્રશ્નોત્તર કપલતા”
જૈનાચાર્ય શ્રીવિજયપક્વસૂરિજી. પ શનિ ૨૮ “ધર્મો-વિચાર.''
ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી. | ૭ સેમ ૩ - રાહ્ય ક્ષમત માનવ ધર્મ શૌર મૂર્તિપૂજ્ઞા. (મંગળ ૪૧
મુનિશ્રી પ્રમોવિજયજી મ. (પુન્નાસ્ટાઇલી) ૧૨ | ‘અધ્યાત્મ વિચાર મૌક્તિક.” મુનિશ્રી કલ્યાણવિમળજી.
१४ અહ ત દર્શન અને ઈશ્વર, ભણીશ કર કાળીદાસ વૈધશાસ્ત્રી. ૧૨ શનિ | પ તિથિઓ બાર કે અગિયાર. પન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ. ૧૭ ૧૪).
જૈન યુવક સઘની જરૂર. મુનિશ્રી કપૂરવિજયજી મહારાજ. સજોડે સ્વાર્પણ.”
બાપુલાલ કાળીદાસ સધાણી. પ્રથમ કર્મ ગ્રંથ પદાનુવાદ સહિત | મુનિશ્રી દક્ષવિજયજી, ચાતુર્માસ પરિવર્તન.
તંત્રી. | ગુરૂ | | ગણિ પદ અને વ્રતપ્રદાન મહોત્સવ. તંત્રી. વર્તમાન-સમાચાર.
તંત્રી.
ટાઈટલ ૩ પાનું | || શનિ ૧ર વદિ ૨ મંગળ, શ્રી રોહિણી દિન.
સુદિ ૧૧ શુક્ર, શ્રી મલિનાથ જન્મ, બ સેમ ૧૪. વદિ ૫ શનિ. શ્રીસુવિધિનાથ જન્મદિન.
દીક્ષા અને કેવલ, શ્રીઅરનાથ દીક્ષા, મગળ 1 પણ
શ્રી નમિનાથ કેવલ, મૌન એકાદશી ક ખુધ ૧૬ વ વદિ ૬ રવિ, શ્રીસુ વિધિનાથ દીક્ષા દિન.
અને ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહા19 વદિ ૧• ગુરૂ, શ્રી મહાવીરસ્વામી દીક્ષાદિન
રાજ નિર્વાણ દીન. 1. A 1 વદિ ૧૧ શુક્ર, શ્રી પ્રભુ મેક્ષ હ્નિ.
સુદિ ૧૪ સેમ, શ્રી સંભવનાથ જન્મ ૧૩ રવિ ૨ - સુદિ ૧૦ ગુરૂ, શ્રી અરનાથ જન્મ અને અને શ્રી રોહિણી દિન.
| સુદિ ૧૫ મંગળ, શ્રીસંભવનાથ દીક્ષાદિન * ડીસેમ્બર-૩૧ી દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ,
૯ બુધ ૧ ૦ ૩
१८
૨
1 મંગળ |
૨૪
હા
મુવી
*
જ
રવિ ૧૩.
-
૧૪ સેમ ૨ | ૧પમંગળ ર ર
માક્ષ દિન..
Page #3
--------------------------------------------------------------------------
________________
જનધર્મવિકાસ.
પુસ્તક ૩ જુ. કારતક, સં. ૧૯, અંક ૧ લો.
સ્વાથી–સંસાર. રચયિતાઃ પૂઆ. શ્રી વિજયનેમિસૂરિશ્વર પ્રશિષ્ય મુનિ શ્રી રામવિજયજી મ.
(ગતાંક પૃષ્ઠ ૩૭૩ થી અનુસંધાન). પુત્ર વધુ બેલે મઢેથી, સસરાજી મારે છે કાજ, છેયાના બાલોતીયા ધોવા, તળાવ પર જાવું છે આજ; ટપટપ તમે કરે છે શાનાં, મનમાં નથી ગમતું લગાર, એમ કહીને જલદી ચાલી, સસરાજી તે કરે ઉચ્ચાર. (૧૩) સાંભળો પુત્ર વધુજી તુમે, મારા મુખથી એકજ વાત, ગુપ્ત વાત કહેવા મન મારૂં, ઉલસે છે તે સાતે ધાત; ઘર આપણું નામાંક્તિ, વજન પરિજને યશ ગવાય, જુની પુજી તિજોરીમાં, કેડે કુંચી ભરી રખાય. સાચા મેતી માળા સારી, આપવા ઈચ્છે મારું મન, કાળે આવી પકડયું મારું, દેખ વહુજી મારૂં વદન સાંભળી કંચન ગૌરી હરખી, સસરાજીના મધુર વચન, આશા પુરે વહુજી તણુયા, હવે કેણ કરે જતન્ન. સાંભળો સસરાજી હું તમને, પાય પડી કરૂં વિનતિ એક, શીરો પાપડ તાજાં ખાજા, બનાવી આપુ ધર ટેક; કહે તે તાજી શું લાવું, કેશર ભરીયાં સકકર દૂધ, ધીરજ ધારે જલદી આવું, રાખું મનડે સારી શુદ્ધ. બુદ્ધિ ધનની યુક્તિ કરતાં, પંદર દિવસ સુખે જાય, બીજા વારે રૂપવતીના, વારાના દિન શરૂ થાય; ટાઢી ખીચડી ઘી વિનાની, ખરે બપોરે દર્શન થાય, ચંદનહારની લાલચ આપી, પંદર દિવસે સુખે પમાય. (૧૭) ત્રીજે વારે મનેહરા નામે, પુત્રવધુ ત્રીજીના ઢંગ ત્રીસરા પંચસરા હારાની, લાલચ આપે માયા સંગ; પંદર દિવસે સુખે જાતાં, સરસ્વતી વધુ ચોથી ચંગ, હીરે જડીયા ને જડીયા, કંકણ આશે બેલે ચંગ. . (૧૮)
Page #4
--------------------------------------------------------------------------
________________
નિધર્મ વિકાસ.
॥श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्री जयसिंहसूरीजी तरफथी मळेलु.)
(dis ५४ ३७५ था अनुसंधान.) यह सुनि हर्ष हुए महीपाला, तुरत चले तेहि बन विकराला॥ आगे दरश पड़े मुनिराई, देवनसे चहुं ओर धिराई। मधुर वाक्य उचरे जिनवाणी, श्रवण देव करते तेहिवाणी । मुनिहिं दर्श श्रद्धा उपजावा, वाणी श्रवण कर मन अस आवा। निस्परिग्रह निनर्म मुनिराई, निष्कषाय धन्य श्रुति गाई॥ पर में हूं माया कर दासा, पितुहिं मार्ग कर रीत विनासा। पर अबतो वृत है सुखकारी, दिक्षा सब नासत अंधियारी ॥ नगर पहुंच राज्य कर डोरा, सोंप कुंवर दिक्षा लूं भोरा । इमि मन ठान नगर चलि आवा, इहाँ कुंवर एक जाल बनावा ॥ राज्य लोभ पाप कर घोरा, मंत्री मंडल वस कर डोरा। इत वज्रजंघ श्रीमती रानी, हुए नींदवस दिक्षा ठानी। । रेन जहर कर धुमृ बनावा, मात पिता मारण मन आवा । गया धूम्र दम्पति कर नासा, जहर प्रभाव अडि तिन सासा॥
छट्ठा भव समाप्त. देह छोड़ कुरु क्षेत्रमें, युग्म रुप हो जाय । एक चिंतमें मरणकी, एकहिं गति कहाय ॥ ते आयू पूरी करी, पुनि त्यागी वह देह । सौधर्मी देवलोकमें, हुए दोऊ वह देव ॥
देव भोगको भोग कर, चव्य हुआ तिन जीव ।। - आये जम्बूद्वीपमें, विदेह क्षेत्र कर सीव ॥ क्षिति प्रतिष्ठित नगर सुहावा, सुविधि वेद्य घर जन्में आवा । जीवानन्द भया तेहि नामा, चार कुमर जन्में तेहि गामा॥ इशानचंद्र कनकावती रानी, तिन घर प्रथम कुंवर जन्मानी। नाम महीधर राजकुमारी, द्वितीय मंत्री सुबुद्धिकुमारा ॥ सागरदत्त घर तृतिय कुमारा, पूर्णभद्र नाम तिन प्यारा। धनशेठ घर चोथ कुमारा, शीलपुंज तिन नाम सुरवारा ॥
मा।
.
.
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આદિનાથ ચરિત્ર. देह माहि जिमि इन्द्रियां, बड़े एकहीं साथ । तिमि बड़ते चारो कुमर, पढ़े एकहीं साथ ॥ श्रीमति जीव भी चव्यकर, जन्म गया तेहि गाम। इश्वरदत्तजी शेठ घर, केशव हे शुभ नाम । छहो मित्र सब साथ, सभी बड़े ज्ञानी भये । मित्र विछोहन भात, जीवानन्द सबमें बड़ा॥ एक सम मित्र सब आवा, जिवानन्द भवन बिठलावा। तेहि अवसर एक साधू आया, पृथ्वीपाल नृप पुत्र सुहाया। त्याग राज शुभ दिक्षा लीनी, मोक्षके फल देन प्रवीणी। करत तपश्या देह सुखाई, जिमि ग्रिष्मऋतु नीर सुखाई ।। देह माहिं अल्प हे मासा, तप प्रभाव सब रक्त विनासा। पूर्व कर्म कुष्ट हो जावा, तासे मुनिवर अति दुःख पावा।। मुनिवर दवा न मागन चाहे, मोक्षेच्छुक देह नहीं भौहे । देह माहिं रखते नहीं ध्याना, चाहत सदा जीव कल्याना। देख दशा मुनिराजकी, महिधर राजकुमार ।
बोले जीवानन्दसे, करुणा हृदय विचार॥ रोग परिक्षक हो तुम भाई, किंतु दया तुमनें बिसराई। जिमि गणिका धनहीन न चाहे, तिमि तुम्हे दीन दुःखी नहीं भाहे ॥ पर विवेक धन लोभ न करई, धर्म चिकित्सा कहुं कहुं करहीं। निपुण चिकित्सक हो तुम भाई, धर्म बिना धिक्कार कहाई॥
(अपूर्ण.) શ્રી સુપાર્શ્વનાથ આરતિ, રચયિતા –કાલીદાસ નેમચંદ સધાણી. (મારવાડ) જય જય આરતિ સુપાર્શ્વ આણંદા, સુપાર્શ્વ છછુંદા,
તુમ દીઠે અતિ હી આનંદા. જય જય. (૧) મુર્તિ મનોહર આપ બીરાજે, વંદન કરશું પ્રેમ ઉલ્લાસે. જય જય. (૨)
પ્રતિષ્ઠીત રાજાના પુત્ર કહાવે, પૃથ્વી માતાના નંદન સુહાવા. જય જય (૩) વાણારસીનગરી જન્મ તુમારે, વર્ણકંચન શેભાને નહી પારે, જય જય. (૪) મેરવાડા ગામે આપ બીરાજે, મુતિ મનહર આનંદકારી. જય જય. (૫) આરતી કીંધી અતિ ઉલ્લાસે, ગુરૂ પૂર સહાય કાળીદાસે. જય જય. (૬)
Page #6
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ
॥ श्री तपःकुलकम् ॥ ॥ कर्ता-आचार्यश्री विजयपद्मसूरिः ॥
( गतis Y४ ३७६ था मनुसधान.) धणविहडणे ण वाउं-चिच्चा सत्तो परो तिहुयणम्मि ॥ तह णण्णो सुद्धतवं-विणा विणासे कुकम्माणं ॥१४॥ घरकप्पयरुसमाणो-तवो जिणिंदस्स सासणे जयए । सुहतोसमूलकलिओ-सीलसुहुम पण्णसंसोहो ॥१५॥ विविहाभयदाणमहा-पहाण पण्णोहभूसिओ णिच्च ॥ रुइजलसेयविवडिय-सत्तिकुलबलाइवित्थारो ॥१६॥ सग्गाइयसुहपुप्फो-मुत्तिफलो तेण भावकप्पयरू॥ णो देह मुत्तिसम्मं-सासइयं दव्वकप्पयरू ॥१७॥ समणेभयवं वीरे-तब्भवणिव्वाण णाण संजुत्तो॥ अपमाई चउनाणी-णियतत्तवियारणा निरओ॥१८॥ सडछमासदुवालस-वरिसप्पमिय छउमत्थयासमए ॥ छव्वीसदिण छमासि-कारस वासप्पमाण तवं ॥१९॥ संतेसुवसग्गेसु-महप्पयंडेसुतिव्वदुक्खेसुं॥ दीणत्तव्वहरेगा-कुणीअ समवित्तिमोएणं ॥२०॥ पणदिण णूण छमासी-पुण्णछमासी तिमासिया दुण्णि ॥ णव चउमासितवस्सा-सड्डदुमासी तहा दोणि ॥२१॥ दोमासियतव ॐक-नियमजुयं सढमासतवजुयलं ॥ मासियतवाइ बारस-बावत्तरि पक्खियताई ॥२२॥ एगणतीसदुसयं-छट्ठी बारहतहटमा विजला॥ दुदिणा भद्दा पडिमा-दिवसचउक्का महाभदौ ॥२३॥ अप्पज्झाण विसिट्ठा-पभावणा भिग्गहाइसंपण्णा ।। बहुकम्मक्खय दक्खा-दिणदसगा सबओभद्दा ॥२४॥ . सम्वेऽवि तवा विजला-विहिया वीरेण धीरमउडेणं ॥ नवचत्तालीसुत्तर-तिसयं पहु पारणदिणाणं ॥२५॥ एवं सिज्झइ महिमा-आवस्सअया तवस्सणिदोसा ॥ अप्पा सुवण्णतुल्लो-अग्गिसमाणो विसुद्धतवो ॥२६॥
Page #7
--------------------------------------------------------------------------
________________
હિંસા કે પ્રતિ.
. .
..
. वत्थम्मि नेहजुत्ते-जुजइ रेणू तहेव जीवम्मि॥
नेहाइय संकलिए-संबज्झइ कम्मगणरेणू ॥२७॥ . मलिणो कम्ममलेहि-जीवो होजा तवेण संसुद्धो॥
दुक्करसज्झं सिग्घ-सिज्झइ विहिनाणपुव्वतवा ॥२८॥ आईस सासणम्मि-आसी परिसियतवो य उक्किट्ठा ॥ सिरिवद्धमाणतित्थे-उकिट्ठो मासछक्कतवो ॥२९॥ वावीसजिणेसाणं-तित्थेसुं अट्ठमासमाण तवो॥ उकिट्टो पण्णत्तो-जिणागमे पुण्णतत्तत्थे ॥३०॥
[अपूर्ण.] हिंसा के प्रति रचयिता-जैन भिक्षु भद्रानंद.
(तर्ज-धरम को भूलगये मेरे प्यारे भाई) हिंसा में नहीं धर्म है मेरे प्यारे भाई। जीव घातमें किसने तुमको, धर्म कही भरमाया। रामायण महाभारत देखो, कहीं नहीं फरमाया ॥हिंसा॥१॥ जैसे अपना जीव अपनको, बहुत ही लगता प्यारा । वैसे दूजों को भी प्यारा, फिर क्यों करता न्यारा ॥हिंसा०॥२॥ सोचो कांटा चुमे पावमें, कितना दुख मनको देवे । देह काटनेसे क्या प्राणी, घोर दुःख नहिं सेवे? ॥हिंसा०॥३॥ याद रखो वे म्रक जीव सब, बुरा श्राप देकर मरते। उसी श्रापसे दुःख उठाते, फिर भी तुम नहीं डरते ॥हिंसा०॥४॥ भेरु भवानी को माता अरु, पिता कही पुकारो।। यदि वे तुमसे घात कराते, तो उनको धिक्कारो॥हिंसा०॥५॥ जिसको माता मुखसे कहते,उसको बलि क्यों देते ।। मात पिता क्या निज पुत्रोकी कहीं बली है लेते ? ॥हिंसा०॥६॥ माता हो यदि पुत्र बली ले, माता नहिं कहलाती। कोट कहीं किल्ले को खाती,बात ध्यान नहिं आती ॥हिंसा०॥७॥ जिस माताको बलि तुम देते, उसको नहिं वह भोगे।.. पापी खाते आंख देखते, फिर भी रह गये योगे ॥हिंसा०॥८॥
Page #8
--------------------------------------------------------------------------
________________
न faste सभी शास्त्र में सभी धर्म में, जीव घात कही बुरी। जीवोकी गर्दन पर निर्दय, हो क्यों चलाते छुरी ॥हिंसा॥९॥ जीव सभी जीना ही चाहतें, मरना नहि कोई चाहे। फिर क्यों प्राणो को हलाल कर, दूजे को कराहे ।।हिंसा॥१०॥ हिंसा मे यदि धर्म होय तो, पाप काय मे होवे। उल्टा पाठ पढाकर जगको, तू क्यों नर तन खोवे ।।हिंसा०॥११॥ हिंसा करने वाले पाते दुःखं, वहां भी भारी । परभव मे वे नरक भोगते, होती बहुत ही स्वारी ॥हिंसा॥१२॥ मरनेका भय सबसे भारी, इससम भय नहि दूजा। प्राण बचा कर सब जीवों के, करो प्रभु पद पूजा ॥हिंसा०॥१३॥ सोचो समझो मेरे भाई, हिंसा को अब त्यागो। भद्रानंदकी बात मान, इस महा पाप से भागो॥हिंसा०॥१४॥
दोहा. सब धर्मो का सार तो, दया धर्म ही जान । किसी जीव को मत सता, भद्रानंद पहिचान ।।
. श्री श्रेयांस -स्तवनम.
રચયિતા-મુનિશ્રીગુસીલવિજયજી.
(१२ ४ि ॥ तमन्ना....... रागभा.) શ્રેયાંસ જિણુંદ શ્રેયકારા, કમને એ કાપનારા; स समुद्रथा तानाश, भुतिन में मापना।. श्रेयांस. (१) મૂર્તિ મેહન વદન શશિ, નયન લાગે નિવકારી; न्य त मा सहित, मुद्रा पासन भारी. श्रेयांस. (२) રાગ દ્વેષરને લવલેશ નાહીં, અવિરતી નો પક્ષ નાહીં, હાસ્ય રતિ અરતિ નાહીં, ભીંતિ શોક દુર્ગા નાહીં. શ્રેયાંસ. (૩) મિથ્યાઃ મેહ• નિદ્રા હણ્યાં, કામરકંદપ૩ ભાગી ગયાં; पाये १४ तराय१८ छुटर ५७यां, होष मार दूरे न्या. श्रेयांस. (४) દેવ દેવેન્દ્ર નિત્ય સેવે, ભવિક વૃંદ ગુણ ગાવે, નેમિ લાવણ્ય દક્ષ ધ્યાવે, સુશીલ શિવ સુખ પાવે. શ્રેયાંસ. (૫)
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચની તાત્વિક ભાવના.
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજયવસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૩૭૮ થી અનુસંધાન) એ પ્રમાણે તીર્થકર નામર્કમના રસને અનુભવતા અને તેરમે ગુણસ્થાનકે વર્તમાન એવા અરિહંત પ્રભુની તીર્થકર નામકર્મને રસદય શરૂ થયા પછીની બીના જણાવી. હવે મહાપ્રભાવશાલિ નવપદમય શ્રી સિદ્ધચકની આરાધનામાં ઉજમાલ બનેલા ભવ્ય જીવેએ એટલું તો અવશ્ય સમજવું જ જોઈયે કે, ઉપર જણાવેલી અતિશયાદિ ઋદ્ધિ-તીર્થકર એવા અરિહંત પ્રભુ શિવાય બીજા સામાન્ય કેવલિ ભગવંતને નજ હોઈ શકે-જે કે સામાન્ય કેવલિ ભગવતે (તે) પણું અરિહંત તે કહી શકાય, કારણ–તેમણે પણું ઘાતિ કર્મોને નાશ કર્યો છે પણ તીર્થકર ન કહી શકાય. કારણ કે જે જીવે પહેલાં તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો હોય, તે તીર્થકર થઈ શકે છે. અહીં “નિકાચિતબંધ’ એમ કહેવાનું કારણ એ છે કે–બદ્ધાદિ સ્વરૂપે બાંધેલા તીર્થકર નામની કોઈ વખત ઉદ્ધલના થાય છે. અને તેવા બંધથી તીર્થકર ન થઈ શકે માટે જેણે તીર્થંકર નામકર્મ નિકાચિત બંધ કર્યો હાય, તેજ ભવિષ્યમાં તીર્થંકર થઈ શકે એમ સમજવું તે બંધ સામાન્ય કેવલિ ભિગવંતોએ કર્યો નથી, માટે જ તેમને “કેવલી” એમ નહિ કહેતાં સામાન્ય કેવલિ કીધા છે. એટલે પ્રાતિહાર્યાદિ અને અતિશયોની ઠકુરાઈ જેમને ન હોય, તે સામાન્ય કેવલિ કહેવાય, બાકી કેવલિપણું તે બંનેમાં એટલે તીર્થકર અરિ. હંત પ્રભુમાં અને–સામાન્ય કેવલિમાં સરખું જ છે. આવું તે ઉત્તમ તીર્થકર અરિહંતપણું કે જેને લઈને અનેક જીવને ઉદ્ધાર કરવાને અપૂર્વ પ્રસંગે પ્રાપ્ત થાય છે. તેને તે અરિહંત પ્રભુએ કેવી રીતે પ્રાપ્ત કર્યું? જેના ઉદયથી પ્રભુ તીર્થની સ્થાપના વગેરે કરે છે, એવું તીર્થકર નામકર્મ પ્રભુએ કયારે અને
યા હેતુથી બાંધ્યું? આ સંબંધિ હવે જાણવું જોઈએ. તેમાં પહેલાં અરિહંત પ્રભુ તીર્થકર નામકર્મ ક્યા કારણથી બાંધે છે? તે સંબંધિ કહીયે છીયે જે કે “સત્તશુળ નિમિત્તે તિથિથાં” એવા કર્મગ્રંથની ટીકાના વચનથી ૧ ક્ષાયિક, ૨ ઓપશમિક. ૩ ક્ષાયોપથમિક. આ ત્રણ સભ્યત્વમાંથી કેઈપણ સમ્યકત્વવાલે જીવ તીર્થકર નામકમને બંધ કરી શકે છે. પરંતુ ત્યાં એ સમજવાનું છે કે-સમ્યકત્વની સાથે કષાયની અમુક પ્રકારની જે મંદ સ્થિતિ તે પણ જિન . નામના બંધમાં કારણ છે. એટલે મુખ્ય કારણસેલા આ વચનથી મંદ કષાય વિશેષ છે. અને તે મંદકષાય વિશેષના સ્વરૂપને જણાવતા પૂજ્યપાદ આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજાએ પંચસંગ્રહની ટીકામાં કહ્યું છે કેજેઓની હયાતીમાં જગતના તમામ જીવને ઉદ્ધરવાની ભાવના રહેલી છે અને
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
બીજા પણ વિશિષ્ટ ગુણે રહેલા છે, એવા પ્રશસ્ત કષાયે કે જેઓ અપૂર્વ કરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ સંભવે છે, તે કષાયો જિન નામના બંધમાં મુખ્ય કારણ છે એમ સમજવું. જે વખતે તેવા કષાયો વર્તતા હોય છે તે વખતે ત્રણ દર્શનેમાંનું કેઈ પણ દર્શન પણ હોય છે, એટલે સમ્યદર્શન જિન નામના કારણ ભૂત તેવા મંદ કષાયોના પ્રાદુર્ભાવમાં સહાયક છે. અને તે પછી જિનનામના બંધ થઈ શકે છે. આ ઉપરથી સાર એ લેવાને છે કે-જિનનામના બંધમાં અનન્તર કારણ તે કષાય વિશેષ છે. અને પરંપર કારણ સમ્યગ્દર્શન છે.
પ્રશ્ન-એકલા સમ્યગ્દર્શનથી જિનનામ કેમ ન બંધાય?
ઉત્તર-એકલા સમ્યગ્દર્શનથી જિનનામ ન બંધાય કારણ કે-ક્ષાયિકાદિ સમ્યક્તવમાંથી “ઉપશમ સમકતથી જિનનામ બંધાય છે. એમ જે કહીએ તે વધે એ આવે છે કે-ઔપથમિક દર્શન તો અગીયારમા ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાં કારણ હોવાથી જિનનામને બંધ થવો જોઈયે છતાં થતો નથી. કારણ—અપૂર્વ કરણ ગુણસ્થાનકના સાત ભાગો પૈકી છઠ્ઠા ભાગથી આગળ પંચસંગ્રહાદિમાં જિનનામને બંધ ન થાય, એમ કહેલ છે. માટે જિનનામના બંધમાં એકલું ઔપશમિકદર્શન કારણ ન કહી શકાય. હવે એકલા ક્ષાયિક દર્શનથી જિનનામ બંધાશે એમ જે કહીયે તો તેમ પણ ન કહી શકાય. કારણ ક્ષાયિક દર્શન તે સિદ્ધપરમાત્માને પણ છે. તેમને જિનનામાને બંધ કરવાને અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કેઈપણ સિદ્ધાન્તમાં એમ નથી કહ્યું કે--સિદ્ધ પ્રભુ જિનનામ કર્મ બાંધે માટે એકલું ક્ષાયિક દર્શન જિનનામના બંધમાં કારણ છે એમ પણ ન કહી શકાય. હવે ક્ષાપશમિકદશનથી જિનનામ બંધાશે એમ કદાચ કહેવા માગીએ તે તેમ પણ ન કહી શકાય. કારણ આઠમે ગુણઠાણે લાપશમિક દર્શન નહિ છતાં જિનનામને બંધ થાય છે. જેના વિના જે બંધાય તે તેનું કારણ કેવી રીતે થઈ શકે? અથોતુ ન જ થઈ શકે–માટે એકલું લાયાપશમિક દર્શન પણ જિનનામના બંધમાં કારણ ન થઈ શકે. એ ઉપરથી સાબીત થયું કે ત્રણ દશામાંનું કેઈપણ દર્શન જે તે બીજા કારણની સહાય વિના એકલું હોય, તે તે જિનનામના બંધમાં કારણ ન થઈ શકે. આથી એ નિર્ણય કર્યો કે ઉપર જણાવેલા ભાવનાદિગુણોવાલા કપાય વિશેષની હયાતીમાં જે ક્ષાયોપથમિક વગેરે સમ્યકત્વ ગુણ વિદ્યમાન હોય તે તેનાથી ૮ માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જિનનામ બંધાય. અથવા જે ક્ષાયિક હેય તે તે દ્વારા પણ ૮ માના છઠ્ઠા ભાગ સુધી જ જિનનામ બંધાય, કારણ ઉપર જે જણાવ્યું, તેજ છે. અને જે ક્ષાપશમિક દર્શન હોય તે તે દ્વારા સાતમા ગુણસ્થાનક સુધીજ જિનનામકર્મ બંધાય. કારણકે અપ્રમત્તગુણસ્થાનકથી આગળ ક્ષાયોપથમિક દર્શન હોયજ નહિ. એટલે એકલા કષાય વિશેષરૂપ અનન્તર કારણથી પણ જિનનામકર્મ ન બંધાય એ અહીં ખાસ સમજવા જેવી બીના છે.
(અપૂર્ણ)
Page #11
--------------------------------------------------------------------------
________________
ન્યા
છે.)
પ્રશ્નોત્તર કપલતા
ક શ્રી જિનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા.
લેખક–આચાર્યશ્રી વિજયપદ્યસૂરિજી.
| (ગતાંક પૃષ્ઠ ૩૮૫ થી અનુસંધાન) ૨૩-પ્રશ્ન–જાતિ સ્મરણ જ્ઞાનથી કેટલા પૂર્વ (પાછલા) ભની બીને જાણું શકાય? - ઉત્તર–જાતિ સ્મરણ નિયમે કરીને સંખ્યાતા ભવેની બીના જણાવે છે.
એમ શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં શ્રી શીલાંકોચાયે કહ્યું છે તે પાઠ આ. પ્રમાણે છે. “વાતિ તુ નિયમિત સંહાર"
(આને અર્થ ઉપર જણાવ્યું છે.) થઈ ગયેલા સંખ્યાતા ભવની બીના જાણવા રૂપ જાતિ સ્મરણજ્ઞાન એ એક મતિજ્ઞાનને ભેદજ છે એમ કર્મ ગ્રંથની ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે તે પાઠ આ પ્રમાણે “જ્ઞાતિ સમાજમરિ સતત ચારમવાવસ્વ મતિજ્ઞાનમેષa” (આને અર્થ શરૂઆતમાં જણાવી દીધું છે. જાતિ
સ્મરણ જ્ઞાનથી જઘન્યથી (ઓછામાં ઓછા) એક બે ભવની બીના અને ઉત્કછથી વધારેમાં વધારે) નવ ભવેની બીના જાણી શકાય. જાતિ મરણ જ્ઞાનને એવો સ્વભાવ છે કે નવ ભાથી અધિક ની બીના તેથી ન જાણી શકાય માટે તે બીના જાતિસ્મરણ જ્ઞાનના વિષય તરીકે ન ગણાય.
આ બાબતમાં સાક્ષી તરીકે આ ગાથા જાણવી. पुव्वभवे सो पिच्छइ इकोदोतिण्णि जाव नवगंवा ॥ उवरि तस्स अविसओ सहावओ जाइसरणस्स ॥१॥
(આને અર્થ શરૂઆતમાં જણાવી દીધું છે) ૨૪-પ્રશ્ન–પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ શું?
ઉત્તર–અહીં થોડા વખત પહેલાં કેઈને આપણે કઈ પણ પ્રદેશમાં જે હોય, તેને જ્યારે આપણે નજર નજર જોઈએ, ત્યારે આપણને જ્ઞાન થાય છે કે જેને પહેલાં મેં જે હતું, તેજ આ (પુરૂષાદિ) છે, આવા પ્રકારનું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન કહેવાય. - ૨૫-પ્રશ્ન–પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ શું?
ઉત્તર–મેહ અને અજ્ઞાનને લઈને જે દેશે સેવવાથી ચિત્ત અને ઉપલક્ષણથી આત્મા મલિન બન્યા છે, તેને ઘણું કરીને જે નિર્મલ બનાવે, તે પ્રાયશ્ચિત્ત કહેવાય. જાણું જોઇને, રાચી માચીને જે ચીકણાં કર્મો બાંધ્યા હોય,
Page #12
--------------------------------------------------------------------------
________________
-
તે કમેંને પ્રાયશ્ચિત્તથી પણ છૂટકારે થતું નથી, તેવા કર્મો જરૂર જોગવવાજ પડે છે. જેમ રજા સાધ્વીએ તેવા કર્મોના ફલ રીબાઈ રીબાઈને ભગવ્યા. આ વસ્તુ જણાવવાને “ઘણું કરીને એમ કહ્યું છે કે પ્રાયશ્ચિત્ત અમુક હદ સુધીના જ પાપની શુદ્ધિ કરી શકે છે. રજજા સાથ્વીની બીના વિસ્તારથી શ્રીમહાનિશીળસૂત્રમાં જણાવી છે. તેમાંથી ઉદ્ધરીને શ્રીવિજયલક્ષ્મીસૂરિજી મહારાજે શ્રી. ઉપદેશ પ્રાસાદના ર૭૯માં વ્યાખ્યાનમાં સંક્ષેપથી તે જણાવી છે.
૨૬. પ્રશ્ન-જેની પાસે દેષ જણાવીને આપણે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તે પ્રાયશ્ચિત આપનારના કેટલા ગુણે કહ્યા છે?
ઉત્તર-છ (૬) ગુણેને ધારણ કરનારા સંયમિ પુરૂષે “આલોચનાચાર્ય કહેવાય છે–તેમની પાસે પ્રાયશ્ચિત્ત લઈને તે પ્રમાણે તપશ્ચર્યાદિ અનુષ્ઠાન કરીને આત્મશુદ્ધિ કરવી.
૨૭. પ્રશ્ન-આલોચનાચાર્યના છ ગુણે ક્યા ક્યા ?
ઉત્તર, ૧-ગીતાર્થ-નિશીથ-મહાનિશીથ-દશાશ્રુતસ્કંધ-બહપ-વ્યવહાર સૂત્ર-પંચકલ્પસૂત્ર, આ છે છેદસૂત્ર તથા સ્થાનાંગ-સમવાયાંગ વગેરે સૂત્રોના યથાર્થ રહસ્યને જાણે તે ગીતાર્થ કહેવાય. ૨-કૃતગી-ગીતાર્થ શ્રીગુરૂમહારાજદિની પાસે જેણે વિધિપૂર્વક સૂત્રેના યોગદ્વહન ક્રિયા કરી છે, તે કૂતયોગી કહેવાય. ૩–ચારિત્રી–નિર્મલ સંયમને સાધનારા. ૪–ગ્રાહણાકુશલ-લજજાદિને લઈને કઈ પૂરેપૂરો દોષ ન જણાવી શકો હેય, તે તેને વિવિધ દષ્ટાંતાદિથી ઉત્સાહી કરીને તેના લજજાદિ દૂર કરે, તેને દેષ જાણ્યા પછી ગ્ય પ્રાયશ્ચિત્ત આપે, આવા ગુણવાલા જે હોય, તે ગ્રાહણાકુશલ કહેવાય ૫. ખેદજ્ઞ–પ્રાયશ્ચિત્ત લેનારની શક્તિ, ઉંમર વગેરેનો વિચાર કરી જેમ થોડા ટાઈમમાં પ્રાયશ્ચિત્ત પુરું થઈ જાય તે રીતે પ્રાયશ્ચિત્ત દેવાને વિધિ જાણનાર, તથા દ્રવ્યાદિને જાણનાર જે હોય, તે ખેદજ્ઞ કહેવાય. ૬. અવિષાદી–એટલે ગંભીર હદયવાળા અને સામાના (દૂષિતના) દેશે સાંભળે, છતાં ખેદ ન પામે, કર્મની વિચિત્રતાને વિચાર કરી સામાની ભૂલ બીજાને કહે જ નહિ, સર્વ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેનારનું કલ્યાણ ચાહે, આવા બીજા અનેક ગુણેને ધારણ કરનાર આલોચનાચાર્યની પાસે ભવ્યજીએ આલેચના લેવી જોઈએ. કહ્યું છે કે –
गीयत्थो कड जोगी-चारित्ती तहय गाहणा कुसलो।
खेअण्णो अविसाई-भणिओ आलोअणा यरिओ ॥१॥ આ ગાથાને અર્થ શરૂઆતમાં જણાવી દીધું છે. (અપૂર્ણ.)
Page #13
--------------------------------------------------------------------------
________________
ધર્મે વિચાર.
ઉધમ્ય વિચાર,
કk
લેખક-ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. (૫. ૨ અંક ૧૧ ના પૃષ્ઠ ૩૪૯ થી અનુસંધાન.) (૧૩) જગતના સમર્થ ત્યાગી વિરાગી “મહાવીરેમાને એક વર્ધમાન “મહાવીર આત્મ કલ્યાણ અને જગતના હિતને માટે સ્વજન અને સર્વસ્વને તજી દઈ ચાલ્યા જાય છે. સંસારમાં બધાંય બંધનેને છેડતે મુક્ત-વિહારી તે, પૃથ્વી પર ઉગ્ર પર્યટન કરે છે. તેના પગથી તે માથા સુધી રોમરોમમાં દયા ઠાંસી ઠાંસીને ભરી છે, છતાં તે પિતાની કાયાને તપાવવામાં કઈ અજબ શૂરાની બેદરકારીથી નિષ્ફરતા ધરાવે છે. તે કાયાને કસી રહ્યો છે, અનાહારાદિથી દમી રહ્યો છે, છતાં તેના શરીર પર કૃશપણું કે નમાલાપણું જણાતું નથી. તેના અંતરમાં ઉદાસીનતાને અનહદ આહલાદ છે, તેથી તેનું શરીર વિકસ્વર અને અતીવ પ્રફુલ્લિત છે. પુણ્યનાં અજબ ફળેએ પ્રબળ પુણ્યાત્મા અનુભવી રહ્યો છે. તેના લેહીમાં અને માંસમાં ઉજ્જવલતા છે તથા શરીરમાં સુવર્ણશી સુવર્ણતા છે. તેના મોં પર લાખો સૂર્યોને પુણ્ય પ્રતાપ કેટકેટિ ચંદ્રોની અપૂર્વ શાંતિ સાથે ઝળહળી રહ્યો છે. તે નથી આપતો પોતાની કશી ય પ્રવૃત્તિની જાહેરાત કે તેને નથી જોઈતી કેાઈના કલ્યાણ માટે નાણાંનાધનના ઢગલાઓની જરૂરાત! તેણે દાન દેવા વગેરેથી અબજોની સંપત્તિને ઠેસ મારી છે, હવે તે તેને સ્પર્શ કરવામાં પણ ઔચિત્ય માનતા નથી. તે કોઈને રીજવવા કે ખીજવવા તૈયાર નથી, તેમ તેને કેઈનાં મનાવણું કે રીસામણું કરવાનાં ય નથી. નથી તેને કયારે ય હસવું કે નથી તેને ક્યારે ય રડવું ! એવી એવી જાતની શિથિલતાઓથી-આત્મીય નિર્બળતાઓથી એ “મહાવીર” સર્વથા પર છે. એ નથી કરતો તેવી ભૂલ અને એને નથી કરવાં પડતાં તેવાં ભૂલનાં પ્રાયશ્ચિત. સદા સાવધતાથી વર્તતા એ આત્માને, ચાલાકી ભર્યો વ્યર્થ વધુ બડબડાટ કરવાનું ન હોવાથી અને પિતાને જે જ્ઞાનેમાગ છે તેથી પર વિષયમાં અમસ્તુ માથું મારવાનો સ્વભાવના હેવાથી, જરીયે અસચસ્પર્શતું નથી.
એ મહાપુરૂષ વૈભવમાં જો અને વૈભવમાં ઉછેરાયે. એની ઠકુરાઈ ત્રીશ ત્રીશ વર્ષો સુધી દેવી હતી, છતાં અત્યારે તે પાદ્રવિહારી છે. તેને કમળ પગનું રક્ષણ કરવામાં કે શ્રમને હરવામાં ઉપાનહ કે વાહનની અપેક્ષા નથી. જડ કે ચેતન ગમે તે હે, પરની સહાયથી તે આત્મહિત સાધવા માગતું નથી. એની નજરમાં સ્નેહ કે માયા મમતા નથી, છતાં અપાર કરૂણાથી તેમાં અથાગ અને અપૂર્વ આદ્રતા રહેલી છે અને તેથી જ તે જમીનને સમ્યક નિહાળી પિતાનાં પૂનીત પગલાં ભરી ગમન કરે છે. પૃથ્વીને ધ્રુજાવી શકે એવું શારીરિક બલ હતાં છતાં તેનાં પગલાંમાં અલૌકિક હળવાશ
Page #14
--------------------------------------------------------------------------
________________
नयम विस.
છે. અત્યારે તેની પાસે સામાન્ય જગતની દષ્ટિએ કાંઈ પણ નથી; કેમકે તે નિષ્કચન છે. છતાં ઉદાર તે તેને તે જ-ગૃહસ્થાશ્રમના જેવો જ છે. તુચ્છ લક્ષમીથી જગતને ધનવાન બનાવવામાં હવે તેને સાર જણાતું નથી. તે સૌને આત્મધનથી સધન બનાવવા માગે છે. એ આત્મિક ધન મેળવવા તે હાલ સર્વ કાંઈ આગંતુક કે ઉદીતિ ઉપદ્રવ ક્ષમાથી સહન કરી રહ્યો છે. સહવામાં તેને નથી જરા યે દીનતા કે અધીરતા. એ સિંહવૃત્તિમાં સત્ય સ્વાર્થ ન સમજનારી દુનિયાને ખળભળાટ તેને લેશ પણ અસર કરી શકતો નથી. બાહા જગતથી વધારે દૂર રહેલી આત્મરમણતાના સ્વસ્થ સ્થાનમાં, તે મહાવીર બહુ જ સ્વસ્થતાથી નિર્ભય વિચરી રહ્યો છે, જ્યાં જગતને ખળભળાટ પહોંચી પણ શકે નહિ.
__ (मपू.) शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पू. मु. श्रीप्रमोदविजयजी गणिवर्य. (पन्नालालजी)
(This Y४ ३८३ थी मनुसंधान.) श्रीमान् रतीलाल भीखाभाईने दैनिक मुंबई समाचार के श्री लोकाशाह और जैन धर्म शीर्षक लेख में यह सिद्ध कर दिखलाया है कि यूरोप में भी प्राचीन काल से मूतिप्जा प्रचलित थी और है। इसीके प्रमाण में आमेत के एक बड़े पादरी रुई की मूर्ति पत्थर में खोदी हुई ३९०० वर्ष पूर्व की अभी ही मिली है जो कि ब्रिटीश म्यूजियम में सुरक्षित है। इससे चार हजार वर्ष पूर्व भी यूरोप में मूर्तिपूजा प्रचलित थी ऐसा प्रमाणित होता है ओलंपिया के पास "हीरा" नामक मंदिर जो कि ३००० वर्ष पुराना है उसकी प्राचीनतासूचक खंडहर अभी भी यत्र तत्र मिलते हैं। रंगूनमें पैगोड़ा का स्तूप अद्यावधि विद्यमान है जो कि बहुत प्राचीन है। एलिफेन्टा की गुफाओं में ३००० वर्ष पूर्व की खुदी हुई शिवपार्वती की मूर्तियां सम्प्रति भी विद्यमान हैं। मुंबई के शिवभक्त लोग शिवरात्रि महोत्सव भी वहीं पर जाकर मनाते हैं। अनन्ता और इलोरा में भी जैन, बौद्ध और वैदिक संस्कृति के प्राचीन मंदिर दिखलाई देते हैं। यह सब मूर्तिपूजा की प्राचीनता के साधक कम प्रमाण नहीं हैं । इजिप्त की संस्कृति का द्योतक एडुकु का २२०० वर्ष का मंदिर अभी तक भग्नावस्था में रह कर अपनी प्राचीनता का परिचय दे रहा है। इतना ही नहीं किंतु ब्रिटिश म्यूजियम में ५४०० वर्ष पूर्व को पबिडोस नामक इजिप्त राजा की मूर्ति हाथीदांत में कोरी हुई विद्यमान है यह प्राचीन मूर्तिपूजा के माहात्म्य को सूचित करती है। करीब ५००० वर्ष पूर्वका हि मोटेप नामक डाक्टर का बावला अभी भी ब्रिटिश म्यूजियम में विद्यमान है। इन प्रमाणों से इतना तो सिद्ध हो चुका है कि ६ हजार वर्ष पूर्व भी संसार में मूर्तिपूजा का महत्व था और उसका मानवसमाज में प्रचार भी काफी था। ऐसेही जैनधर्म में मूर्तिपूजा भी बहुत प्राचीन है यदि "मानवता के साथ इसका अनादिकालीन संबंध माना जाय तो किसी प्रकार की
Page #15
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રસમ્મત માનવધર્મ ઓર મૂર્તિપૂજા. ૧૩ अत्युक्ति न होगी। वर्तमान में भी ऐसे प्राचीन मंदिर मिलते हैं जो कि जैनधर्म की उत्तमता को प्रकट कर रहे हैं। राजा लोग जैन धर्मके पूर्ण अनुयायी बन गये तब मूर्तिपूजा के संस्कारोंने उनके हृदय में भी घर किया और उन्होंने भी दुर्गों, किलों, गढ़ों, प्रासादों और पहाडों पर शिखरबंद विशाल जैनमंदिर बंधवा कर जैनधर्म की प्राचीनता का एवं अपनी धर्मशान का परिचय दिया। उन मंदिरों में चित्तौडगढ का मंदिर, जैनियोंका कीर्तिस्तंभ, कुंभलगढ, मंडोरु, जेसलमेर, बदनावर, ईडर, जालौर, मांडवगढ, रणथंभो, अलवर, त्रिभुवनगिरि, राजदेहनगरी के रत्नगिरि, विपुलगिरि, व्यवहारगिरि, सोनगिरि पहाड पर, क्षत्रियकुंड की पहाडी पर, कोलसीपहाड (भद्रलपुर) पर, शत्रुजयादि के पहाड पर, तलाजा कदंबगिरि के पहाडों पर, नारभाई की दोनों पहाडियों पर, पाली, जोधपुर, राजनगर के राजगढ (मेवाड) की पहाडी पर के जैन मंदिर आज भी अपनी प्राचीनता को सिद्ध करने के लिये सगर्व उन्नत मस्तक हो खडे हुए हैं साथ ही जैनियों के भूतकालीन उज्ज्वल गौरवको भी प्रमाणित कर रहे हैं। इन सब प्रमाणोंसे यह स्पष्ट प्रमाणित हो जाता है कि मूर्तिपूजा जैनधर्ममें बहुतही प्राचीन है और ईसका अनुकरण संसारने ही किया है।
इसमें नवीनता ही क्या है जब कि अन्यान्य समाज भी यहांकी छटा और प्राचीनता की प्रशंसा किये बिना नहीं रह सकता है। जर्मन, अमेरिका, इङ्गलैण्ड आदि के प्रसिद्ध दार्शनिक, फिलासाफर, तार्किक, पुरातत्वज्ञ, एवं अन्वे. षक विद्वान् गण भी इन पुण्य तीर्थस्थानों का निरीक्षण कर अपने इतिहासोंमें भारतीय कला चातुर्य और जैनियों के सार्वभौमाधिपत्य का उल्लेख करते हैं। वास्तव में मौर्य काल के समय जैनियों की अखंड ज्योति जगमगा रही थी इतना ही नहीं किंतु जैन धर्म के अनेक राजा महाराजागण भी अनुयायी हो गये थे और उसके सर्वोत्तम सिद्धान्तों को बहु मानपूर्वक स्वीकार करते थे। कितनेक स्थानों पर जैन धर्म राज्यधर्म हो गया था। राजाओं के सहयोग से भी जैनधर्म के प्रचार में बहुत सफलता प्राप्त हुई थी। हेमचंद्राचार्य सरीखे सर्वतोमुखी प्रतिभा सम्पन्न मुनिवरने भी राजसभा में प्रवेश कर अपने पांडित्य के प्रभाव से अनेक मंदिरों की प्रतिष्ठा एवं जीर्णोद्धार करवाया। जो धर्म राज्यधर्म हो जाता है फिर उसके प्रचार में कुछ भी विलंब नहीं लगता है वास्तव में प्राचीन जैन मंदिर जैनियों के लिये ही गौरवसूचक नहीं है किंतु अन्वेषकों की एक महत्वपूर्ण अमूल्य वस्तु विशेष भी है। पुरातत्व विदों के तो गले का हार रूप ही है।
जर्मनी का राष्ट्रीय चिह्न स्वस्तिक (साथिया) है। और स्वस्तिक चिह्न ओर्य प्रजा के संस्कारको ही सूचित करता है। आर्य प्रजा के संस्कार को ही नहीं किंतु जैनत्व का पूर्ण गौरव रूप भी है। जैनी लोग तो वर्तमान में भी प्रभु प्रतिमाके आगे स्वस्तिक (साथिया) करते हैं। जैनियों के अष्ट मांगलिक में स्वस्तिक का भी उल्लेख है। वास्ते ऐसा सिद्ध होता है कि जर्मनी में भी किसी समय जैनियों का प्रभुत्व था। भारतवर्ष के आर्यजन मूर्तिपूजक तो थे ही किंतु पशुपूजा भी करते थे और वे ही परंपरागत संस्कार वर्तमान में भी दृष्टिगोचर हो रहे हैं। आधुनिक भारत में आज भी पशुपूजा का त्यौहार माना जाता है।
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
નધર્મ વિકાસ,
उस दिन पशुओं को बहुत सजाया जाता है। महाराष्ट्रदेश में तो यह प्रथा बहुतायत से प्रचलित है। इसके अतिरिक्त मेवाड़, मारवाड़, यू. पी. आदि भिन्न २ प्रांतों में भी इसका प्रचार है। वास्तव में मूर्तिपूजा प्राचीनतम है और इसका महत्ता सर्व साधारण के लिये अनुभवित ही है।
मूर्तिपूजा वास्तव में जीवन का और धर्म का एक मुख्य अंग है। इससे मानसिक शांति का शीघ्रतापूर्वक अनुभव · होने लगता है। जिसके हृदय में कभी स्वप्न में भी प्रभु भक्ति की उत्कण्ठा नहीं हुई है उसका हृदय प्रभु प्रतिमा दर्शन से अवश्य द्रवीभूत हो जावेगा। प्रतिमा में जीव के जीवन में धार्मिक संलग्नता और दृढता पैदा करने की अद्भुत चमत्कार शक्ति विद्यमान है। (अपूर्ण.)
“અધ્યાત્મવિચાર મૈતિક”
લેખ–શ્રી કલ્યાણવીમળાજી (આનન્દી) (૧) કઈ પણ પ્રવૃત્તિ કરવા તરફ લય ન જાય તે સર્વથા હિતરૂપ છે. અંતર પ્રણિત આજ્ઞા તરફ લક્ષ કરી સ્વરૂપમાં અથવા જ્ઞાનમાં ડુબી જવું વધારે શ્રેયકારી છે, એક પ્રગટેલે દી સર્વ સ્થળે પિતાના સ્થાનમાં રહેતા છતાં સિાને અજવાળું આપે છે, તેમ જીવનમાં કેવળજ્ઞાન પ્રગટ થતાં સર્વ જીવની ભારે સેવા કરી શકે છે. એટલે સેવાની ભાવના ઉત્કૃષ્ટપણે ચાલુ રાખવા ખાતર પણ આપણે જ્ઞાનમાર્ગની આરાધના કરવી રહી. પુરૂષાર્થના બળે કરીને જ ભાવી સર્જાયું છે. તે ભાવીનું દર્શન કરતાં નવું ભાવી કેવું સર્જવું તેને વિચાર અવશ્ય કર્તવ્ય છે. (૨) દુનિયવી સુખ દુઃખ વગેરેને વિચાર દુનિયામાં જ સમાયેલા છે. જેમ જેમ વિચારસાગરમાં સૂમ પણે જવાય તેમ તેમ બહારની ઉપાધી-પ્રવૃત્તિઓ વગેરે આપે આપ સમાઈ જશે. દેહ અને તેની પ્રવૃત્તિઓમાં ઉદયાધિન કરવી શ્રેયકારી છે. ઉદીરણા કરી કરવાથી દેહાદીને પ્રસંગ ઉભું થવાને જ, એટલે જીવ નવનવા ભવરૂપ વાગા સજવાન અને પિતાની જાતને દુઃખમાં ડુબાડવાને, સર્વથા અને સત્ય એ જ હિતકારી છે કે જે કંઈ શબ્દજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને હવે હદયકમળના ઉંડા ભાગમાં એટલે જ્ઞાન ચક્ષુમાં ઉતારી અનુભવ કરી યોગ્યાયેગ્યને નિર્ણય કરી હિતરૂપ આચરવું અને અહતિરૂપ છેડવા પ્રયત્નશીળ થવું એજ કર્તવ્ય છે. (૩) આજે ઉપાધીઓ સામે સમાજ બળ પિકારે છે કારણ કે કઈ પણ ઉપાધીધરે જનસમાજનું હિત કરવાને નિષ્ફળ નિવડ્યા છે. વીરશાસનને ઝંડો ફરકાવતે રાખવા માટે સારા સમાજનું જીવન ધોરણ આર્થિક અને ધાર્મિક દ્રષ્ટિએ ઉંચું થવું જોઈએ. પર સંપ્રદાય અને રાજ્યાધિકારીઓ ઉપર જ્યાં સુધી તાત્વિક અસર પાડવામાં ન આવે ત્યાં સુધી ખાબચીયાના દેડકાની માફક પેટ પુલાવવામાં હિત નથી. જેટલું બને તેટલું ગુપ્ત જીવન વિકસાવી જગત્ હિતના શુદ્ધ માર્ગને પામી જગતને કર્તવ્યના પંથ પર દેરવા જેટલી શક્તિ, ભક્તિ અને પ્રેમ પ્રાપ્ત કરવા માંડવું, એ કર્તવ્યના ફળ રૂપે જ જગત ઉપાધી વળગાડે છે. ઉપાધીના સમારંભે કરવા
Page #17
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મવિચાર એક્તિક.
પડતા નથી, એતે જીની જીભ ઉપર જ ચડી જાય છે. (૪) લખાણ, વિચાર અને વર્તન સાથે આપણે મેળ ન હોવાથી જી ઉપર ઊંડી ધર્મની અસર પાડી શકાતી નથી જ. (૫) વિકરાળ કાળ ધસપસતે પસાર થતું જાય છે. જડ પદાર્થોની આકર્ષણ શક્તિ પ્રબળ વેગે ફેલાતી જાય છે. અનાદિકાળના સંસ્કારથી અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ સમજાતું નથી. એટલે જીવ દુખાગારમાં ડુબતું જ જાય છે, દુઃખના પ્રત્યક્ષ સાધનને સુખના સાધનો માને છે. સુખના પ્રત્યક્ષ સાધનને દુઃખ માને છે. આથી સારેય સંસાર દુઃખથી જ લીપ્ત બને છે. આમાંથી છુટવા માટે આત્માની અનંત શક્તિ અને સુખના સ્વાદને અનુભવ રસ ચખાવવાની જરૂર છે. એક વાર સુખના સ્વાદનો રસ ચખાઈ જશે તો પછી તેના અંગેની કરવી પડતી ક્રિયા જીવો કર્યા જ કરશે. જ્યાં સુધી આ અનુભવ તત્વને જીવ એાળખે નહી, ચાખે નહી, ત્યાં સુધી ગમે તેવી અને ગમે તેટલી ક્રિયા કરે પણ સાધુતા પ્રગટશે નહી. મુક્તિનો માર્ગ મળશે નહીં. જગત્ જેને સંસાર માને છે અને છેડે છે તે ખરે સંસાર નથી જ એટલે માન્યતામાં જ્યાં ભેદ હોય ત્યાં ધ્યેયને પહોંચી શી રીતે શકાય? જીવ વિચારવા મંડી જાય તો સરળતાપૂર્વક સન્માર્ગને ઉકેલ આવે. પરંતુ પકડેલુ પુછડું મુકવા જેટલી તીવ્ર ઈચ્છા ન હોય ત્યાં મુક્તિના સાધનો પણ ઝેરરૂપે પરિણુમાવી સ્વયે નાશને નોતરે છે.
આપણે સૌ મિથ્યાત્વમાં બુડ બુડ ભરેલા છીએ તેમાં એક ધારી સત્ય સલાહ મળવી ભારે મુશ્કેલ છે. આપણે અક્ષરદેહ આપણી વાણી બીજાને ઉન્નતિ ક્રમમાં લઈ જવા જેટલી બળવાન હોય તેમ સ્વીકારતાં મન અચકાય છે. આપણું જ્ઞાન અને વર્તન કયાંઈ પાછળ છે. ત્યાં કેઈને ચઢાવવા પુરતું મદદગાર થાય એમ માની શકાતું નથી. છતાં કોઈ પૂર્વપુન્યના યોગે એમ થવું શક્ય હોય તે યથાયોગ્ય છે. અનંતકાળને, અનંતભવને, અનંતપર્યાયન જ્યારે વિચાર ઉદ્ભવે છે ત્યારે ખરેખર સંસાર કેવળ ભવની ભ્રમણતા કરાવનાર સિવાય કશું પણ સુખ દુઃખ આપી શકતો નથી. ભવની ભ્રમણા મહા દુઃખનું મૂળ છે. દેહ પ્રાપ્ત થયા કે સંસારની માયા, વિચારણા કરવાની શક્તિ અને શકયતા ઉત્પન થાય છે અને કયા કારણે તેને દૂર કરી શકાય તેને જ વિચાર માત્ર એજ કર્તવ્ય છે. આપણી અવળી માન્યતા અથવા પુણ્ય કર્તવ્ય તરફની મમતા આપણને સેવાના ક્ષેત્ર તરફ દોરી જાય છે. ખરેખરૂં તે આ કાળમાં જન્મેલા, આ વાતાવરણ વચ્ચે ઉછરેલા આપણને કંઈપણ કરવાને અધીકાર નથી. આપણી કઈ લાયકાત ફાટી જાય છે. આપણું કયા તિર્થંકર મહારાજે સર્વભૌમ સત્તા અગર પદવી આપી છે કે આપણે તેમની આજ્ઞાનુસાર જગત કલ્યાણનો રાહ સૂચવી શકીએ. હજી આપણે જ જ્યાં અંધારે ગોથા ખાતા હોઈએ ત્યાં બીજાને બહાર કાઢવાની ધૃષ્ટતા શી રીતે કરી શકીએ. આપણે તે દેહ પ્રાપ્ત ન થાય તેવા અને અક્ષરદેહમાં જ્ઞાનપર્યાય રૂપ વળગી રહેલ આત્માને તેનાથી કેમ દૂર ખેંચી શકાય તેની જ વિચારણ, તેની જ તાળાવેલી અને તેની જ ધ્યાના તલ્લીનતા પાછળ જીવન બચવું જોઈએ. (અપૂર્ણ)
Page #18
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ. -
અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર)
(ગતાંક પૃષ્ઠ ૩૮૯ થી અનુસંધાન.) દ્રવ્ય સંગ્રહકાર આ વિષયમાં વધારે પ્રકાશ પાડે છે. •
निश्चयेना शरीरोऽपि व्यवहारेणं सप्तधातु रहित दिवाकर सहस्त्र मासुर प्ररमौदारिक शरीरीत्वात् शुभ देहस्थः
તેમના શરીર જ નિશ્ચય નયની અપેક્ષાએ અશરીરી કહેવાશે. અને વ્યવહારની અપેક્ષાએ તેમને દેહ અત્યંત પવિત્ર, સપ્તધાતુ રહિત-હજારે સૂર્યની કાંતી જે ઉજજવળ છે. તેમને ભૂખ, તૃષા, ભય, રાગ, દ્વેષ, મેહં, ચિતા, જરા, રેગ, ખેદ, મૃત્યુ, સ્વેદ, મદ, અરતિ, વિસ્મયન, જન્મ, નિદ્રા, વિષાદ આ દેષ પૈકી કઈ પણ તેનામાં નથી.
આવા તીર્થકરે પ્રત્યેક કપે કલપે, સત્યધર્મ પ્રકાશવા પ્રકટ થાય છે. અને તેઓ માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતાઓ શુભ સ્વપ્નો જ જુએ છે.
આ તીર્થકર તેજ અહંત દર્શનમાં ઈશ્વર છે. અને તેઓ ગર્ભમાં આવે, જન્મ ધારણ કરે, દિક્ષા ગ્રહણ કરે તથા કેવળજ્ઞાન પ્રાપ્ત સમયે અને મેક્ષ એ પાંચ કલ્યાણક વખતે ઈંદ્રાદિ દેવે તેમનાં વંદન, પૂજન માટે આવે છે. અને મહોત્સવ કરે છે. આ પ્રકારના પાંચ મહોત્સ વડે પંચ મહાલ્યાણરૂપ પૂજા થવાથી તે જ ઈશ્વર અહંત નામથી પણ પ્રસિદ્ધ છે અને જેનું દર્શન તે અતદર્શન અથવા જૈનદર્શન કહેવાય છે. | તીર્થકમાં અપાયાપગમાતિશય-તીર્થકરેને કઈ પણ પ્રકારનો કલેશ મુંઝવી શકતું નથી. જ્ઞાનાતિશય-સંસારની સકલ ક્રિયાને પિતે જાણી શકે છે. પૂજાતિશય-ત્રણ જગતના જીવ, મનુષ્ય, તિર્યંચ અને દેવે તેમને પૂજે છે. વચનાતિશય–તેમને ઉપદેશ સૌને રૂચે છે. તેમજ સહ સમજવા ઉપરાંત સૌનું કલ્યાણ કરનારો તેમને ઉપદેશ છે.
અતદર્શને માનેલ ઈશ્વરને જન્મથી જ મતિ, કૃત અને અવધિજ્ઞાન હોય છે. તેમનાં વિશેષ અતિશય માટે જૈન ગ્રંથોમાં વર્ણન આપેલ છે, તેમાથી જાણી લેવું. આ પ્રકારે અર્હત્ દર્શન દ્રષ્ટિએ જેને ઈશ્વર માનવામાં આવ્યા છે તે અરિહંત ભગવાન છે, તેથી તેમને અહૂિંતા એ પદથી તેમને નમસ્કાર કરાય છે. આ તિર્થંકર ભગવાનમાં ત્રણ જ્ઞાન હોય છે. તેમનું શરીર અપૂર્વ કાંતીમય હોય છે. પુષ્પની અંદરથી જેમ સુગંધ પ્રસરે છે તેમ તેમના શરીરમાંથી સુગંધ પ્રસરે છે. તેમનો શ્વાસ એ મધુર સૌરભનું સ્થાન છે. તેમનાં શરીરના રક્ત અને માંસ કેવળ વિશુદ્ધ તેમજ શ્વેત હોય છે. તેમને કેવળજ્ઞાન પામ્યા બાદ
Page #19
--------------------------------------------------------------------------
________________
તિથિએ બાર કે અગીઆર તેમની વાણીમાં એક અપૂર્વ બળ પ્રકટે છે, તેથી તેમની વાણી પ્રત્યે પ્રાણીમાત્ર પ્રેમ ધરાવે છે. આવા પ્રકારની ઉપદેશરૂપ સભા તેને સમવસરણ કહે છે. આવી સભામાં દેવ, માનવ, અને તિર્યંચ સો પિતપોતાને સ્થાનકે મલીને બેસે છે. અને ઉપદેશ સાંભળે છે. તેમની વાણી એ માધુર્ય રસ અને અર્થ ગંભીરતાનું પૂર્ણ સ્વરૂપ છે. તેમની ભાષાને પશુ પક્ષી પણ સમજી શકે છે. અરિહંત દિવ્ય ભામંડળથી વિભૂષિત હોય છે. તિર્થંકરભગવાન જ્યાં વિચરે ત્યાં, રેગ, વૈર, દુવિચાર મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુભિશ, રાજ્ય અલ્ટાચાર, રહેતા નથી અને સકળ શાંતિ શાંતિ મિત્રીભાવ અને આનંદ વર્તે છે. તીર્થકર ભગવાનના આગળ એક ધર્મચક્ર ચાલે છે. તેમના દષ્ટિપાતથી દશેદિશાના પ્રાણીઓ પિતે ભગવાનની પાસે જ બેઠા હોય એમ આનંદ અનુભવે છે. વૃક્ષો તેમને નમન કરે છે. સર્વ દિશામાં (દિશ) દુંદુભી વાજિંત્રને ધ્વનિ સંભળાય છે. માર્ગે પ્રયાણ કરતાં તેમને કેઈ અંતરાય-બાધા, હરક્ત કરી શકતી નથી. તેમની આજુબાજુ મૃદુ અને શીતળ પવન વહે છે. પક્ષીઓ તેમના પાસે [આજુબાજુ] પ્રાકૃતિક આનંદ કરે છે.
. (અપૂર્ણ.)
તિથિઓ બાર કે અગીઆર?
લેખકઃ-પન્યાસ કલ્યાણવિજયજી ગણિવર્ય. જૈન સમાજમાં પરાપૂર્વના ધોરણે ચાલતી તિથિઓમાં ફેરફાર થતું હોય તે વીસમી સદીના યુગક્ષેત્રમાં વિષ સમાન રાગદ્વેષની વિષમ પ્રણતીમાં રહેલા આત્માઓ કરે છે. સમભાવના ક્ષેત્રમાં છ નીહાળે છે. સં. ૧૯ ના કારતક માસના કૃષ્ણ પક્ષમાં ચંડાસુ ચંડુ આધારે વદ ચોથ છે તેમજ વદ ૦)) ને ક્ષય દેખાય છે તેજ પંચાંગના મૂળ સિદ્ધાંતનું અવલંબન સ્વીકારી “વીર–શાસનના તા. ૩૦-૧૦-રના અંકના વધારા તરીકેનું પંચાંગ બહાર પડેલ છે તેમાં કારતક વદ ૧૪-૦)) આમ બે તિથિઓ ભેગી લખેલી દેખાય છે. આ બે તિથિઓમાં ક્ષય કઈ માનવી ? ચૌદસ કે અમાવાસ્યા ? બને તિથીઓમાં ક્ષય કેને? આ જ શંકા છોને ઉભવશે નહી? જે ચૌદશને ક્ષય માનીએ તો ૫ખી પ્રતિક્રમણ વગેરે ચૌદશનાં કાને અભાવ મનાય ને? જે અમાવાસ્યાને ક્ષય માનીએ તે બ્રહ્મચર્યના પાળનાર લીલેતરીના ત્યાગી વગેરે વિગેરે વ્રતનું પાલણ કરનારાઓનું શું? આ બધાએ ખ્યાલ કરતાં તીથિના ક્ષયની સાથે તેને પણ ક્ષય થાય ને? આટલો ખ્યાલ પંચાગે હાર " પડનારઓને આવે તો આવાં પંચાંગે બહાર જ કેમ પડી શકે !
બીજી એક વસ્તુ ખ્યાલ આપવા જેવી મને લાગે છે કે “સુચના આવા શબ્દો લખીને લખી નાંખે છે કે-બને ત્યાં સુધી ઉદય તથા સમાપ્તિ બને લેવાં. નહિતર સમાપ્તિ તે લેવી જ.”ઉપરની સુચનાથી ખરેખર ભીંત ભૂલાય છે. તપા
Page #20
--------------------------------------------------------------------------
________________
ત૮
જેનષમ વિકાસ
ગ૭ને આશ્રી માર્ગ સૂકાય છે. તપાગચ્છ તથા બીજા ગચ્છમાં તિથિ સંબંધી તમારા લખવા પ્રમાણે ફેર નથી ને? બીજ ગોમાં ઉદય મનાય છે કે અસ્ત ? તે ખ્યાલ નહિ આવ્યો હોય? આવવા સંભવ ખરે કે નહિ? બીજા ગોમાં (ખરતર ગ૭ વગેરે) પ્રતિક્રમણ સમયમાં જે તિથિ આવે તે તિથિ આખી પ્રમાણભૂત તરીકે મનાય છે ત્યારે તપાગચ્છ ઉદયતિથિ (ગમે તેટલી ઘડી) જે હોય તે પ્રમાણભૂત આખી તિથિ મનાય છે ને? દાખલા તરીકે કારતક વદ ૧૩ રવીવાર (ચંડાશુ ચંડુમાં) ૯ ઘડી ૧૯ પળ છે. તે પશ્ચાત્ ચોદસ તિથિ (ખરતર) બીજ ગો માને છે. વદ ૧૪ સોમવાર ૪ ઘડી, ૩૭ પળ છે તે તેઓ ચૌદસને અમાવાસ્યા માને છે. જુઓ એકજ તિથિએ ચૌદશે માને, અમે અમાવાસ્યા પણ માને. જ્યારે બીજા ગ૭વાળાઓ આ ઉપરથી પ્રમાણભૂત પ્રતિક્રમણના સમયમાં જે તીથિ આવે તે જ માની પોતાના કાર્યની સાધના કરે છે ત્યારે આ તે ત્રીજે રીતે પકડી પિતાનો કકે ખરો કરવા તલપાપડ મહેનત કરી રહેલા છે એ જ અફસોસજનક છે. છે. આવી રીતે પોતાના આગ્રહને વશ થઈ તપગચ્છની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું પણ ચૂકતા નથી. દુનિયામાં કદાગ્રહના વશવત્તિ આત્મા સંસારના ચકમાં પરિભ્રમણ કરે છે અને આવા અનેક કારણેથી બીજાની સંસારની વૃદ્ધિનાં કારણે બને છે તેમજ બીજાને બનાવવા પ્રયત્ન કરાવાય છે. ઉદય તિથિને માનનાર તપાગચ્છના ધોરણે ચાલતા આત્માઓને વાતે પૂર્વાચાર્યોએ કેવાં નિર્ણયાત્મક વચન ટકેલાં છે, તે આ પ્રમાણે છે. . बीआ पंचमी अट्ठमी, एक्कारसी च चउद्दसी च, तासां खओ पुवतिहिओ। अमावासा वी तेरसी ॥१॥
ભાવાર્થ–બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ એ પાંચ તીથિને ક્ષય હોય તે તેની પૂર્વ તીથિને ક્ષય કરે જોઈએ. પરંતુ જે અમાવાસ્યાને ક્ષય હોય તો તેરસને જ ક્ષય કરવો.
આ ગાથાનું અવલોકન કરતાં તપાગચ્છના અવલંબનને સ્વીકારનારા આપણે અમાવાસ્યાને ક્ષય માની શકીએ ખરા કે ?
ઉમાસ્વાતિ મહારાજથી જૈન ટિપ્પણું કારણ સંગે બંધ થયાં. ત્યાર - બાદ આપણા હિતચિંતક આચાર્યોએ તિથિઓની આરાધના વાસ્તે કેટલીએ સંક્ષિપ્ત ગાથાઓ કરી આપણને તિથિઓનું આરાધન કરવાને સુગમ અને સરળ માર્ગ કરી આપેલ છે છતાં પણ આ યુગના જમાનામાં તપાગચ્છના જ આચાર્યો તપાગચ્છને તિથિઓની આરાધનામાંથી ચૂત કરાવી પર્વ તિથિઓનું ખંડન કરાવવા કમ્મર કસી ખડે પગે તૈયાર થઈ રહ્યા છે. કયાં પૂર્વાચાર્યોની પ્રણાલીકા ! કયાં આજના આચાર્યોની પ્રણાલીકા! બંનેના મુકાબલાને ખ્યાલ આપણા હૃદયને આઘાત કર્યા વગર રહે તેમ નથી !
તપાગચ્છના સાચા અનુયાયીઓ સદાકાળ ઉદયાત તિથિને માને છે જ્યારે
Page #21
--------------------------------------------------------------------------
________________
સજોડે વાર્પણ. અન્ય (ખરતર વગેરે) ગચ્છના અનુયાયીઓ અસ્ત તિથિને માને છે પણ તપાગચ્છ પૈકીને નવીન પંથીઓના અનુયાયીઓ ઉદય અને અસ્ત બને તિથિએને માનીને તપાગચ્છ સંપ્રદાયમાં વૈમનસ્ય ફેલાવી રહ્યા છે માટે તપાગચ્છના અનુયાયીઓએ બરાબર ખ્યાલ રાખી વિચારશે તો જણાશે કે જે પક્ષ પર્વ તિથિને ક્ષય કરે તે બાકી શું રાખે? માટે પર્વતિથિના ક્ષયને ક્ષય તરીકે સ્વીકારવો તે તપાગચ્છવાળાઓને માનનીય ન હોઈ શકે, તપાગચ્છવાળાએ તો ઉદયાત્ તિથિની આજ સુધી આરાધના કરતા આવ્યા છે અને કરશે જ.
v૦-ME
૬ સજોડે સ્વાર્પણ.
૧ નેમ-રાજુલની જીવનકથા. 1 ખિક–બાપુલાલ કાળીદાસ સવાણી “વીરબાલ]
(પુ. ૨ અંક ૧૧ ના પૃષ્ઠ ૩૬૭ થી અનુસંધાન) તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રુરતા મળે, તીરથી પક્ષી તે ના, ના, કિન્તુ સ્થળ મળી શકે. પક્ષીને પામવાને તે, છાને તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે, હયામાં મળશે તને. સદર્યો વેડફી દેતાં ના, ના, સુંદરતા મળે સૌદર્યો પામતાં પહેલાં, સાંદર્ય બનવું પડે. સંદયે ખેલવું એ તે, પ્રભુને ઉપયોગ છે, પિષવું પુજવુ એને, એ એને ઉપગ છે.
શિકારીને! કલાપી વષરૂતુને લઈને દ્વારિકામાં સ્થિરતા કરી રહેલું સાધન છંદ એકદા ગિરનારની શિખરમાળમાં મુનિ સાધક સહ વસતા જ્ઞાની નેમ પાસે વંદનાથે ગયેલું, નગરમાંથી નીકળ્યાં ત્યારે તે આકાશ નિરભુ હતું, પણ પાછાં વળ્યાં ત્યાં સુરજ દાદાની લાડકડી દિકરી વાદળીઓએ ગેલ કરતાં દાદાની કિરણ મુછોને ગુચવવા માંડી. ધીરે ધીરે વાદળીઓ ટોળે વળી દાદાને વચ્ચે રાખી રાસ રમવા લાગી, મેઘ ગર્જનાની તાળી આકાશમાં ગાજવા લાગી, ગરબાના ભડભડાટ મળતાં વિદ્યુત દિવડી પૃથ્વી પર પોતાનું અજવાળું પાથરવા લાગ્યા. . સૌથી ઘણેરી પ્રીતિ દાખવત બપૈયે આભથી વાતો કરતી શિખરમાળોથીયે ઉચ્ચે અદ્ધર લતાં પિયુ પિયુના વિરહસુર પિકારવા લાગ્યો, મેઘનાદનું ઈજજન કાને પડતાં, આંખે અંધારાં ખડાં કરતી ઉંચીને કાળી મેશ ઉંડી કરાડ કેતાએ પડછંદા પાડી સામે હોંકારા દેવા માંડ્યા, મેઘરાજાને રજુ કરતે ઠંડો
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
વાયુ જોરથી પુંકાવા લાગ્યો, વૃક્ષોનાં થડડાળમાં કડેડાટી બેલવા માંડી, પવન ભરાતાં ગુફાઓ ઢોલનાદે ગાજવા લાગી, રાની હિંસક પશુ પક્ષીઓની ચીસો અને ચિત્કારથી વાતાવરણ ભરાઈ ગયું, પર્વતની પગદંડી અધીક વળેટી ત્યાં મેટે છાંટે શરૂ થઈ વરસાદે જાજરમાન રૂપ લેવા માંડયું, ઘેરી વળેલાં વાદળાએ ઝપ દઈને સ્યામ પછેડી ફંગળી આકાશને દુધ વરણું ધાવી નાંખ્યું, સાધ્વીઓનાં વસ્ત્રો પલળીને તેમાંથી પગવાટે જમીન ઉપર નાનકડાં ઝરણાં વહેતાં થયાં, જળધારના એક સરખા છંટકાવે વારંવાર હાથ પસારવા છતાં આંખની કામગીરીને નિષ્ફળ કરી દીધી. દુર દુરથી ધોધમાર ધસી આવતા, ઝેક પ્રમાણે માર્ગ કરતા, વહેળાઓએ નગર માર્ગમાં ભ્રમણ પેદા કરી, આભના ગગડાટ, પશુઓના કેળાહળ અને વરસાદના રે પરસ્પરના સાદની ઓળખ અને સ્પષ્ટતા અશકય ર્યા, સાધ્વીઓ છુટી પડી ગઈ, ફાવ્યું તેમ સૌ કોઈ આઘે પાછે ઉભવાનું સ્થાન ખોલવામાં પરોવાઈ ગઈ.
એક સાધ્વી આમ વિખુટી પડતાં આગળ ચાલી રસ્તાની ભ્રમણામાં એક નાનકડી કેડીએ ચડી ગઈ, ઝરણું વહેવરાવતાં કપડાં જ ભારે એના શરીરને તેડી રહ્યાં હતાં, કમર ચણીયાને ભારે ખેંચાતી હતી, વળી પગેમાં કપડું એંટી જતાં જોરથી પગ ઉપાડતે હોતે, મુશ્કેલીથી ડેક જતાં પડખેજ એક ગુફાનું મેં ખાયું, ત્યાંજ વરસાદને સમય વિતાવવાનું વિચારી ઝડપથી પ્રવેશ કર્યો, અંદર નજર નાંખી, પણ વિશાળ ગુફાને ઘેરો અંધકાર કશું દેખાડતે હેત, નિભય સાધીને દિલમાં ડર હતો કે જેથી કલ્પનાને ભય બીવડાવી શકે, કપડાં ઉતારી નીચવીને, ગુફામાં આડા અવળાં સુકવી દીધાં, સ્વસ્થ બનીને સૃષ્ટીલીલાના આ રૂપે દશ્ય થતા સૌંદર્યને જોતી રહસ્ય મંથનમાં લીન બની લઈ, દુર દુર તરૂ ઘટઓમાંથી જુદેરી જાતનું વ્યક્તિત્વ પાથરતે મારને વેદના અને આ રજુ મિશ્ર ઘેરે ગહકાટ સ્પષ્ટ સંભળાતો હતો.
વરસાદ પુરવેગે ચાલુ હતે, ગર્જના કલેજ થંભાવતી હતી, ત્યાં કટક્ટકટ કરતેકને એક પ્રચંડ વિદ્યુત ઝબકારે ગુફાના ચારે ખુણ અજવાળી ગયે, સાધ્વીને તે ગુફા તપાસની ખેવના ન્હોતી, પણ આગળથી આવી ગુફાને એક ખુણે ધ્યાન મગ્ન રહેલા એક માનવ આત્માની આંખ આ ઝબકારાથી ચમકી ગઈ, એને આભાસ થયો કે ગુફાના મોં પાસે કઈ માનવી ઉભું છે, અને તેય વળી નમ્ર, જગ્યા છોડીને એ જરા આગળ આવ્યો, મંદ પ્રકાશમાં ટીકીને જોયું તે એ નગ્ન દેહ સ્ત્રીનો જણાયો, કયે વિચારે એ પહેલાં એક બીજી વિદ્યુતપ્રભા ઝબકી.
માનવીની ધાયેલી ચક્ષુએ સ્ત્રીને પીછાણું, ત્યાં એના માનસમાં અને પછી શરીરની નસોમાં પ્રીતિની દબાવેલી ભયાનક ભાવના સજીવન થઈ ગઈ, આગળ વધીને એ સાધ્વીથી ત્રણ ચાર હાથ દુર નગ્ન દેહને જેતે જેતે થંભી ગયે, પાવિત્ર્યજવળ સાધ્વીદેહનું આકર્ષણ વરસાદની આર્ક ઝલકથી ઓર વધ્યું હતું, જેનારાની દ્રષ્ટિ મલપતી ઉંચે ચડી, મંદમંદ નીચે લચરતી નગ્ન દેહનાં
Page #23
--------------------------------------------------------------------------
________________
* જૈન યુવક સંઘની જરૂર અંગ પ્રત્યંગમાં રાચવા લાગી, ઘેઘુર બની ગયેલા હૃદયમાં વાસનાએ કુંફાડે મારી શબ્દ એકાવી દીધા –
“રાજુલ! અહીં
કેણ રથનેમિ! થેભો, વધારે બોલવા જબાનને થથરા મા! બે શબ્દોના રણકારમાં હમારું દિલ પામી ગઈ છું!” ગુફા બહારના દ્રશ્ય સામે ઉભેલી સાધ્વી માનવ અવાજથી ચમકી ગઈ, મોં ફેરવીને જોયું તે રથનેમિ, જવાબ આપતાં ઝડપથી વાસુકાં કપડાં શરીર ઉપર ચડાવી દીધાં, વિકારી આંખ (સામે નગ્ન દેહના નકકર શબ્દય નિષ્ફળ છે, એ શું વસ્ત્રપરિધાનનું મૌન વક્તવ્ય હશે?
(અપૂર્ણ) જૈન યુવક સંઘની જરૂર. લેખક-શાન્તમુતિ સદગુણાનુરાગી શ્રી રવિજયજી મહારાજ.
' (ગતાંક પૃષ્ઠ ૪૦૨ થી અનુસંધાન) વિકાર અને પ્રગતિના પાયામાં લક્ષ્ય સાધક કેળવણી તો જોઈએ જ અને એ ઘડતરના પાયામાં કયાં કઈ જાતની ખામીઓ અને નબળાઈઓ છે, તેને વિચાર આ યુવકસંમેલન કરે અને તેનું નિવારણ કરી શકે. ત શ્રીમાન વિજયવલ્લભસૂરિ અને બીજા સેવાભાવી જૈન મુનિઓ અને
જેન ગૃહસ્થાના પ્રયાસથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વરકાણુ શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય, જૈન ગુરૂકુળ, બાળાશ્રમો, પાઠશાળાઓ વગેરે જૈન સંસ્થાઓ હસ્તીમાં છે અને ત્યાં યુવકેનું, ભાવી નાગરિકેનું ઘડતર યથાશક્તિ અને યથા સાધન થઈ રહ્યું છે અને છેલ્લા બે વર્ષોથી જેમ ભાવનગર વગેરે સ્થળે છાત્રાલય સંમેલન મળ્યા અને નડિયાદમાં યુવક સંમેલન મળ્યું તેમ ના યુવાને અને વિદ્યાર્થીઓમાં સમેલનની તક કેઈએ સાધી નથી. તેથી પરિણામ એ આવ્યું છે કે, સમાજની શક્તિઓને જે થોડો ઘણો પણ વિકાસ થઈ રહ્યો છે તે સંમેલન, સંગઠન અને પરસ્પરના વિચારોની આપલેની તક લીધા, સાધ્યા કે મેળવ્યા વિના છુટી છૂટી પડેલી શક્તિ પ્રવાહ રૂપે મલી જઈ બળવાન બનતી નથી. એટલે હારી ઉમેદ છે કે આ મ્હારા વિચારે વાંચ્યા પછી વિકાસવાન જન યુવાને આ દિશામાં શરૂઆત કરશે અને તેવી શરૂઆત થશે તે મને વિશ્વાસ છે કે તેવા સંમેલનમાં સેવાભાવી જૈન મુનિઓ પિતાની હાજરી, ઉપદેશ, અને એમના પિતાના દરજજાને ઉચિત હશે તેવી દરેક સેવા સંમેલનને આપશે. શ્રીમાન આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી જેવા સમર્થ માણસોને પણ આવા સંમેલનમાં સહકાર સાધી શકાય, એ આશા વધારે પડતી નથી. ભાવના, વિચારો અને આદર્શોની આપલે વિના આજે જૈન યુવાને અને જેન સ્થિતિચુસ્ત વર્ગ છેક જ સામસામે આવી ગયા છે. ઉતાવળ અને વધારે પડતી રૂઢિપષકતાને લઈ એક બીજાને દ્રષ્ટિબિંદુ સમજવા કે સમજાવવાની સહનશીલતા તે લગભગ
Page #24
--------------------------------------------------------------------------
________________
નધર્મ વિકાસ.
.
ખેઈ બેઠા છે. અભાવ થઈ ગયો છે. નતીજે એ આવ્યો છે કે, જનત્વને બળવાન બનાવવાને બદલે એક બીજા પર આક્ષેપ, પ્રહારે, અને સિદ્ધ ન થાય એવા આરોપ મુકી તેને નિર્બળ અને નિપ્રાણ હોય તેમ પાડોશી, સંપ્રદાય, સમાજ અને રાજકારણ પર અસર કરવામાં આવી છે. આથી બચી જવાને એક જ ઉપાય એ છે કે, દેશના જન યુવાને એકત્ર થઈ સંગઠ્ઠન કરે અને પિતાના ત્યાગ, સેવા, આત્મગ, અને શાસનરક્ષણના કાર્યોથી સમાજની સહાનુભુતિ, અને શ્રદ્ધા પિતા તરફ આકર્ષે, આમ થવાથી જૈન યુવક સંઘ થોડા જ સમયમાં ભારતવર્ષના તમામ જેના કાર્યભારની લગામ હસ્તગત કરી શકશે અને પછી શું વિદ્યાલય, તિર્થો, જીર્ણોદ્ધાર, અને એવા દરેકે દરેક કાર્યને નેતા દેશને જૈન યુવાન હશે અને જ્યારે નેતૃત્વ કસાયેલી, કેળવાયેલી, અને વિકસેલી ખડતલ યુવાનીને વરશે ત્યારે એ જૈન સંસ્થાઓ, તિર્થો વિગેરેનું ગૌરવ, બળ, અને પ્રાણમાં જે તાકાત, જે ખમીર, જે એજસ હશે તેનું અનુકરણ કરવા ભલભલા લલચાશે અને ઈતિહાસના પૌત્ય કાળનું પુનરાવર્તન થશે એટલે ફરી એકવાર કહીશ કે –
અય જૈન યુવાને તમારું સંમેલન ભરો અને તમારી યુવાનીને સંગઠિત કરે.
[મુનિરાજને આ પુણ્ય પ્રકેપ, આપણે બહુ મોડું થઈ જાય એ પહેલાં કટિબદ્ધ થવું જોઈએ, હિંદના મોવડીપદેથી ખુશી થઈ આપણે એક અવગણના પાત્ર નજીવી કેમના રૂપમાં ઝડપભેર ફેરવાઈ રહ્યા છીએ, આવા કેઈ ખતરામાં પડી જઈએ એ પહેલાં આપણે ચેતવું જોઈએ, એ માટે મુનિરાજશ્રીએ યુવાને પ્રત્યે જે આશા બાંધી છે. તે અસ્થાને નથી એ આપણે સાબીત કરી બતાવવું જોઈએ.]
સંપાદક
- પ્રથમ કર્મગ્રન્થ પદ્યાનુવાદ સહિત. :મૂલ કર્તા-બહત તપાગચ્છ નાયક શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ મહારાજ. પદમય અનુવાદ કર્તા –મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ.
(ગતાંક પૃષ્ઠ ૩૯૪ થી અનુસંધાન) વિગ-નિર-guy-y-ss-સંવર-ધ-શુકલ-નિઝર તે સા તાં, એ તારા-મેણં ભાષા.
[સમક્તિનું સ્વરૂપ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ, ને જ સંવર નિર્જરા, બંધ ને વળી મેક્ષ એ નવ તત્વ ને ત્રિવિધે ખરા; સહે જેના વડે જીવ, જાણે તે સમકિત છે, .
ને તેહના ભેદો ઘણ, ક્ષાયિક આદિ મનાય છે. (૧૫) - જીણા ર રાજ-રોણો, વિષધમે સંતાકુ ના ના.
નારિયા-વીવાણુનો, મિકછે વિM-ધા-રીવાળી પારદા
-
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત
[મિશ્રમેહનીય ને મિથ્યાત્વમેહનીયનું સ્વરૂપ અંતમુહૂર્ત જ કાળવાળા, મિશ્રમેહની કર્મના, ઉદયે કરી જનધર્મમાંહિ, રાગ દ્વેષ જ થાય ના; અન્નમાંહિ જેમ નાલિકેર, દીપ, મનુષ્યને, મિથ્યાત્વ તે જિનધર્મથી, વિપરીત બુદ્ધિ માનને, सोलस-कसाय नव नो-कसाय दुविहं चरितमोहणीयं। . अण-अप्पचक्खाणा, पञ्चक्खाणा य संजलणा ॥१७॥
[ચારિત્રમોહનીયના ભેદ ને પ્રભેદો] કષાય ને વળી નેકષાયે, દુવિધ ચારિત્રમેહની. કષાય મોહની સોલ વિધ, નવ નેકષાય જ મોહની અનન્તાનુબન્ધી ને, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની ને સંવલન એહ કષાય ચારે, ચાર ભેદ જાણને. '
(૧૭) ગાડીવ-વરિત વર્ષમાસ-પરવા નિર-તિથિ-વાર-કમી સભા--સવિ-કહાણા-રાત્તિવારા ૨૮ના [અનન્તાનુબધિ આદિ ચાર કષાયની સ્થિતિ, ગતિ અને ઘાતકતા]
અનન્તાનબન્ધી બાધિ ઘાતક, અંદગી સુધી રહે, ને તેહના ઉદયે મરે છે, તે ગતિ નારક લહે; દેશવિરતિ-ઘાતકારી, વર્ષ સુધી જે રહે,
તે અપ્રત્યાખ્યાની જે, તિરિયંચની ગતિને વહે. (૧૮) લg-gr-rશ્વય,-રામરિસો રાત્રિહો હો તિળિયા –દુ-દિક-સે-ર્થોવો માને છે માયા-વહિં-જો-ત્તિ-હિંઢલિં-ઘળાવંતિ-સમાસ
હો રસિદ-વંગળ, -મિરા-સામાળોરો[ફારિયl] સર્વવિરતિ-ઘાતિ મહિના ચાર સુધી જે રહે, તેહ પ્રત્યાખ્યાની જેથી, જીવ નરક ગતિને લહે; યથાખ્યાત ચારિત્ર ઘાતિ જે, પખવાડીયા સુધી રહે,
સંજ્વલન તેહ કષાય જેથી, જીવ સુરગતિને વહે. (૧૯) [દષ્ટાન્ત પૂર્વક ચાર ચાર પ્રકારના ક્રોધ, માન, માયા ને લેભનું સ્વરૂ૫]
જલ રેતી પૃથિવી તેમ પર્વત –કેરી રેખા ની સામે, ક્રમથી ચઉવિહ ક્રોધને, નેતર તણી સેટી સમે; માન લક્કડ હાડ ને, પાષાણ થંભ સમે અને, વાંસ કેરી છોલ ને, મૂત્રિકા અજઝંગ ને. (૨૦) ઘન-વંશ-મૂળ-સમાન માયા, જાણને હળદર અને, કાજળ મળી ને કિરમજીના, રંગ સરખા લાભને;
(અપૂર્ણ)
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૪
જનધર્મ વિકાસ.
ચાતુર્માસ–પરિવર્તન
કર્તિક સુદિ પૂર્ણમાના મંગળ પ્રભાતના બીજા ચોઘડીઆના પ્રારંભે શેઠ ચુનીલાલ ખુશાલદાસના ઘુસા પારેખની પિળના મકાને તેઓશ્રીના આમંત્ર ત્રણથી આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મ. આદિ ઠાણા સાત ડેહલાના ઉપાશ્રયેથી ઉપાધ્યાય શ્રી દયવિજયજી મ, પં. સંપવિજયજી મ. આદિઠાણું સાત વીરના ઉપાશ્રયેથી, પન્યાસજી શ્રી દાનવિજયજી મ, પં. શ્રી મુક્તિવિજયજી મ, પં. શ્રી કલ્યાણવિજ્યજી મ. આદિ ઠાણ અઢાર અને પં. શ્રી ઉદયવિજ્યજી આદિ ઠાણા ત્રણ મળી એકંદર પાંત્રીસ યૂનિવ ઘણા જ માનવ સમૂહ સાથેના અડબરિક સામૈયાથી ચાતુર્માસ પરિવર્તન કરવા પધાર્યા હતા. શેઠ ભગુભાઈના મકાન અને સરિયામને સુશોભિત રીતે છોડ અને ધ્વજ પતાકાઓથી શણગારવામાં આવ્યા હતા, આચાર્યશ્રીએ મંગળાચરણ શરૂ કર્યું તે સમયે ઘર અને સરિયામ જનતાથી ઉભરાઈ રહ્યો હતો. સામૈયામાં લવારની પળના, ડેહલાના, વીરના, અને સામળાની પિળના ઉપાશ્રયના ઘણા આગેવાનોની હાજરી દેખાતી હતી. વ્યાખ્યાનની સમાપ્તિના અંતે પ્રભાવના શેઠ શ્રી તરફથી રાખવામાં આવી હતી.
મુનિવર્યોની પધરામણીના ઉત્સવ તરીકે શેઠશ્રી તરફથી પૂણમાથી જ અષ્ટાક્ષિક મહોત્સવનો પ્રારંભ કરાવી, દરરે જ પોતાના મકાનમાં પાટણવાળા ચીમનલાલ આદિ ગવૈયાઓ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજાઓ ભણાવવા સાથે ઘુસાપારેખની પિાળના જિનાલયે પરમાત્માઓને આકર્ષક રચનાઓ કરાવવામાં આવવા ઉપરાંત પૂજાઓમાં પ્રભાવના પણ કરવામાં આવતી હતી.
કાર્તિક સુદિ ૧૫ થી વદિ ૨ સુધી શેઠશ્રીના મકાનમાં જ આચાર્યશ્રી વ્યાખ્યાન વાંચતા હતા; જેને પણ માનવ સમૂહ ઘણજ સારા પ્રમાણમાં લાભ લેતા હતા. તેમ જ દરરોજ વ્યાખ્યાનમાં પણ શેઠશ્રી તરવથી પ્રભાવના કરવામાં આવતી હતી.
મુનિવર્યો પિતાપિતાના ઉપાશ્રયે વદિ ૩ નાં શેઠશ્રીને આગ્રહ હોવા છતાં પણ પધારી ગયા હતા.
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે-અમદાવાદ પ્રકાશક:–ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જેનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યશ્રી
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરોડ-અમદાવાદ,
Page #27
--------------------------------------------------------------------------
________________
ગણિપદ અને વ્રત પ્રદાન મહોત્સવ કાતિક વદિ ૩ ના મંગળ પ્રભાતે સાડાનવના સમયે શેઠ ચુનીલાલ ખુશાલચંદ તરફથી લવારની પાળના ઉપાશ્રયે ગણિ પદ અને ગ્રતા આપવા માટે ચાંદીની નાણુ મડાવી આચાર્ય શ્રી વિજયહર્ષ સૂરિજી મહારાજ હસ્તે નદિની ક્રિયા કરાવવામાં આવી હતી, ઉપાશ્રય અને સરિયામને છોડ તથા વિજયધ્વજેથી સુશોભિત રીતે શણુગાસ્વામાં આવ્યા હતાંછે. આ મહોત્સવમાં મુનિશ્રી વિદ્યાવિજયજી મ. અને મુનિશ્રી પ્રમોદવિજયજી મ. ને ગણિપદ; શેઠ ભગુભાઈ અને ત્રણ બહેનાને બાર વત, ચાર પુરૂષ અને એક પ્લેનને ચતુર્થ વ્રત અને ચૌદ કુમારિકા તથા બહેનોને જુદા જુદા તપાની આરાધના કરવાના ત્રતા આચાર્યશ્રીએ સકળ ચતુર્વિધ સંઘની હાજરી વચ્ચે આપ્યા હતાં. નદિની ક્રિયાની સમાપ્તિના અંતે આચાર્યશ્રીએ પોતાના ખુલદ અવાજથી ત્રતાના પાલન સંબંધિ અસરકારક વ્યાખ્યાન સભાજનો અને ત્રતાના આરાધક સમક્ષ આપ્યા બાદ આચાર્ય શ્રીએ પ્રથમ વા સક્ષેપ ક્રિયા કરનારાઓના શીર ઉપર નાખવાના પ્રારંભ કર્યા બાદ ચતુર્વિધ સ ધે વાસક્ષેપ મીશ્રીત તાંદુલની વૃષ્ટી કરી મૂકી હતી. અને સમાપ્તિના અ તે શેઠ ભગુભાઈ તરફ થી શ્રીફળની અને બીજા ક્રિયા કરનારા તરફથી પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી.
- વત માન-સમાચાર, લાખન્નાની પોસ્ટનો ઉmધર કાર્તિક વદિ ૩ ના મંગળ પ્રભાતના બીજ ચાઘડીના પ્રારંભ સમયે શેઠ વીરચંદ મેકમચંદના તરફથી નાણુ મડાવી હતી.
પન્યાસજી શ્રી ઉદયવિજયજી મ. ના સુભ હસ્તે શેઠ વીરચંદભાઈ આદિ શ્રાવક શ્રાવકા વૃ દેને ત્રતા ઉચરાવવાની ક્રિયા કરાવી હતી. આ મહોત્સવમાં એક શ્રાવકે બાર ત્રત, શેઠ વીરચંદભાઈ અને મંગળદાસે સજોડે અને બે હેનામળી છ જણાએ ચતુર્થ વ્રત અને બે પુરૂષ તથા પંદર વ્હેનાએ જુદા જુદા પ્રકારના તપની આરાધના કરવાના વ્રત લીધા હતાં. વતની ક્રિયાની સમાપ્તિના અ તે પન્યાસજી મહારાજે વાસક્ષેપ નાખવાનો પ્રારંભ કર્યા બાદ ચતુવિધ સંઘે વાસક્ષેપ મીશ્રીત તાંદુલનો વરસાદ વરસાવ્યા હતા, અને સમાપ્તિના અ તે પ્રભાવના રાખવામાં આવી હતી.
નરોણા. વીરના ઉપાશ્રયેથી મુનિશ્રી ચરણુવિજયજી અને મુનિશ્રી ચંપકવિજયજી આદિએ નાડા જઈ કડીના હિંમતલાલ નામના બત્રીસ વર્ષના ભર યુવાન શ્રાવકને પ્રતિબંધિ મંગળ મૂડતે ભાગવતી દીક્ષા આપી નવ દીક્ષીતનું નામ શ્રી હિમાંશુવિજય પાડવામાં આવેલ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________ કરમ જ % કc Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 ifકરન ર %%ન-(કર જ્ઞાન, - કાતિક વદિ ચતુર્દશી કયારે કરશે ? તપાગચછની આચરણા અને ચાલતી આવતી પર પરા પ્રમાણે અને સિદ્ધાંતના ) ફરમાન મુજબ પર્વતિથિઓ દરેક માસમાં બાર આરાધનાની કહેલી છે. તેથી વધતી કે ઓછી કહેલી નથી, માટે ચાલુ સાલના કાતિક વદિ 14 તા. ૬-૧૨-૪ર ને રવિવારના ચતુર્વિધ સંઘે આરાધન કરવી, અને તેજ દિને પાક્ષિક પ્રતિક્રમણ કરવું. જે આચાર્યશ્રી હર્ષ સૂરિજી ડેહલાને ઉપાશ્રય. બ... હા....૨....ના ગ્રા...હ...કા...ને વિ....ન....વ....ણી. ને અમારા કદરદાન ગ્રાહકેનું પેસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સં. 198 અને સં. 19, એ અને સાલના લવાજમનું ભેગુ રૂા. 6-8-0 (ભેટના નીચે બતાવેલ ક્રાઉન સેલ પિજી 800 થી વધુ પાનાના અને કસાયેલી કલમથી લખાયેલા આઠ પુસ્તકાના પોસ્ટેજ પચ" સાથે) નું વી. પી. પોષ માસમાં મોકલવા શરૂ કરીશું, માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે સમય પહેલા અમેને ખબર મોકલી આપવા, યા મનીઓર્ડરથી બન્ને સાલનું લવાજમ મેકલી આપવા વ્યવસ્થા કરવી. | 1 તીર્થોદ્ધારક સદ્ ગત આચાર્ય દેવ શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું. S (સચિત્ર. પાકુ પેઠું' અને આકર્ષક જેકેટ સાથે પૃષ્ઠ 250) જીવન ચરિત્ર. 2 જૂન fમમાંના કાને કોઃ પ્રશ્નોતરી . ( પૃષ્ઠ 200 ) 3 સપ્તતિ શતસ્થાન (પૃષ્ઠ 112 ). 4 વાકય પ્રકાશ ('પૃષ્ઠ 9ર ) પ પ્રાકૃત પ્રકાશ (પૃષ્ઠ પર ) 6 શ્રી સઝાય સંગ્રહ. (પૃષ્ઠ 74) 7 શ્રીમદ અજીતસાગરસૂરિના 12 મે સ્વર્ગારોહણ મહાત્સવ (પૃષ્ઠ 18) 8 ચાવીસ જીન કલ્યાણક ચૈત્યવંદન (પૃષ્ઠ 14). " | વા...ચ....કે ગ...ણ...ને.. .વિ...શ...પ્તિ. પરમપૂજ્ય સદ્ ગત તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસનું વર્ષ પેસ વદિ 3 ના પૂણ" થતું હોવાથી તે આ ગે જયંતિ અંક કાઢવાની અમાએ ગતાંકમાં સૂચના આપેલ, પરંતુ એકને શાભાવો શકાય તેવા કાગળ અને આર્ટ પેપર મલતા ન હોવાથી અમારી આ ભાવના નિરૂપાયે મે કુફ | રાખવામાં આવી છે. ગ્રા. ..હુ..ક....ને...વિ...ન...વ...ણી. કેટલાક અગત્યના કાર્યની રોકાણના અને કદાચ આવતા અંક બહાર પાડી શકીશુ નહિ તે બીજો અને ત્રીજો અંક એકત્ર અમે અમારા ગ્રાહકોને ચરણે ધરીશું. માટે બીજા અંકની ઢીલના અંગે કોઈપણુ ગ્રાહકોએ પત્રવ્યવહાર કરવાની તસ્દી લેવી નહિ. Fર - ક - કરો: ઇ-- - - ** -% 3E - ટાઇટલ છાપનાર : શ્રી શારદા મુદ્રણાલય, પાનકાર નાકા. જુમામસીદ સામે-અમદાવાદ, 5 ' ના સિ: જરા જ | ત ત્રી,