SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જનધર્મ વિકાસ. - અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર) (ગતાંક પૃષ્ઠ ૩૮૯ થી અનુસંધાન.) દ્રવ્ય સંગ્રહકાર આ વિષયમાં વધારે પ્રકાશ પાડે છે. • निश्चयेना शरीरोऽपि व्यवहारेणं सप्तधातु रहित दिवाकर सहस्त्र मासुर प्ररमौदारिक शरीरीत्वात् शुभ देहस्थः તેમના શરીર જ નિશ્ચય નયની અપેક્ષાએ અશરીરી કહેવાશે. અને વ્યવહારની અપેક્ષાએ તેમને દેહ અત્યંત પવિત્ર, સપ્તધાતુ રહિત-હજારે સૂર્યની કાંતી જે ઉજજવળ છે. તેમને ભૂખ, તૃષા, ભય, રાગ, દ્વેષ, મેહં, ચિતા, જરા, રેગ, ખેદ, મૃત્યુ, સ્વેદ, મદ, અરતિ, વિસ્મયન, જન્મ, નિદ્રા, વિષાદ આ દેષ પૈકી કઈ પણ તેનામાં નથી. આવા તીર્થકરે પ્રત્યેક કપે કલપે, સત્યધર્મ પ્રકાશવા પ્રકટ થાય છે. અને તેઓ માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતાઓ શુભ સ્વપ્નો જ જુએ છે. આ તીર્થકર તેજ અહંત દર્શનમાં ઈશ્વર છે. અને તેઓ ગર્ભમાં આવે, જન્મ ધારણ કરે, દિક્ષા ગ્રહણ કરે તથા કેવળજ્ઞાન પ્રાપ્ત સમયે અને મેક્ષ એ પાંચ કલ્યાણક વખતે ઈંદ્રાદિ દેવે તેમનાં વંદન, પૂજન માટે આવે છે. અને મહોત્સવ કરે છે. આ પ્રકારના પાંચ મહોત્સ વડે પંચ મહાલ્યાણરૂપ પૂજા થવાથી તે જ ઈશ્વર અહંત નામથી પણ પ્રસિદ્ધ છે અને જેનું દર્શન તે અતદર્શન અથવા જૈનદર્શન કહેવાય છે. | તીર્થકમાં અપાયાપગમાતિશય-તીર્થકરેને કઈ પણ પ્રકારનો કલેશ મુંઝવી શકતું નથી. જ્ઞાનાતિશય-સંસારની સકલ ક્રિયાને પિતે જાણી શકે છે. પૂજાતિશય-ત્રણ જગતના જીવ, મનુષ્ય, તિર્યંચ અને દેવે તેમને પૂજે છે. વચનાતિશય–તેમને ઉપદેશ સૌને રૂચે છે. તેમજ સહ સમજવા ઉપરાંત સૌનું કલ્યાણ કરનારો તેમને ઉપદેશ છે. અતદર્શને માનેલ ઈશ્વરને જન્મથી જ મતિ, કૃત અને અવધિજ્ઞાન હોય છે. તેમનાં વિશેષ અતિશય માટે જૈન ગ્રંથોમાં વર્ણન આપેલ છે, તેમાથી જાણી લેવું. આ પ્રકારે અર્હત્ દર્શન દ્રષ્ટિએ જેને ઈશ્વર માનવામાં આવ્યા છે તે અરિહંત ભગવાન છે, તેથી તેમને અહૂિંતા એ પદથી તેમને નમસ્કાર કરાય છે. આ તિર્થંકર ભગવાનમાં ત્રણ જ્ઞાન હોય છે. તેમનું શરીર અપૂર્વ કાંતીમય હોય છે. પુષ્પની અંદરથી જેમ સુગંધ પ્રસરે છે તેમ તેમના શરીરમાંથી સુગંધ પ્રસરે છે. તેમનો શ્વાસ એ મધુર સૌરભનું સ્થાન છે. તેમનાં શરીરના રક્ત અને માંસ કેવળ વિશુદ્ધ તેમજ શ્વેત હોય છે. તેમને કેવળજ્ઞાન પામ્યા બાદ
SR No.522525
Book TitleJain Dharm Vikas Book 03 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1943
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy