Book Title: Buddhiprabha 1961 08 SrNo 22
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat
Catalog link: https://jainqq.org/explore/522122/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ AIMIMIT Eम दिपमा Page #2 -------------------------------------------------------------------------- ________________ એ કોણ ધોરો ? (તંત્રી લેખ) આ સવત્સરીએ સૌ વ્યકતીગત પાપોની ક્ષમાપવા કરશે. આપસ આપસના વેર ને ઝરના મિચ્છામિ દુકકડ દેશે. એક બીજાની સૌ માફી માંગશે તે આપશે. પરંતુ કેટલાક પાપ સામાજિક છે. સમાજના એક અદના સભ્ય પણ જો એક ટંકનુ પુરૂ ખાવાનું પાંની ન શકતા હોય, રાત પડે સુખે સુવા ન ૫ મી શકતા હોય અને માત્ર ચેડાં જ ગાભાથી એને ચલાવું પડતું હેય તે એ સા ય સમાજનું પાપ છે. કૈાઇ એન સાસરીયા કે બીજા કાઇ સીતમથી, જીવવાની હિંમત ન રાખી જીવન છૂટી દેતી હોય તો સમાજનુ' એ કલંક છે. માની મમતા વિતા, પિતાના પ્યાર વિના એકલવાયા, ગંદી ગલીઓમાં ઉછરતા, ડેમે ચઢતા ને અનિષ્ટના ભોગ બનતા અનાથ બાળકા સમાજમાં હોય તે સારા ય સમાજનું એ પાપ છે. નોકરી વિના આમથી તેમ રખડી ભુખ્યા દિવસો પસાર કરતાં યુવાનો ને કુટુંબ પોતાના ધર્મ બદલી બીજો ધર્મ સ્વીકારતા હાય તે। આખા ય સમાજનુ એ મહાપાપ છે. શ્રમણુ સંસ્થાની અંતરંગ વાતે અમે નહિ કરીએ, પરંતુ અપંગ, વૃદ્ધ, એવું ભણેલા, ઓછા વ્યકિતત્વવાળા શ્રમણા જ્યારે સમાજની સંભાળ વિના, એકલા ખૂણે મેતની રાહ જોતા હાય તે સમાજનુ એ ધાર પાપ ને મહા કલ'ક છે. ભણવાની ઉંમરે, નાના ખાળકાને જ્યારે કમાવા જવું પડે ને હાટકોમાં ડીપરા ધાવા પડે ત્યારે એ દશાએ પહોંચાડનાર સમાજ માટે શું કહેવું ? આવા તે। અનેક પાપાની મેટી યાદી બતાવી શકાય તેમ છે. અને ઉપર આપેલી માત્ર યાદી નથી. એના કંઇક કિસ્સાઓ આપણા સમાજમાં હયાત છે. આ પાાની ક્ષમા કોણ માગશે ? સમાજને આ પતનથી કેાણ બચાવો ? ભુખ, ગરબા, અજ્ઞાન, ઉપેક્ષા આ બધા જ સારા ય સમાજના પાપ છે. ક્રાઇ એકાદ વ્યક્તિ નહિ સારા ય સમાજ એ માટે જવાબદાર છે. આ પાપે મિચ્છામિ દુક્કડ ના આવજો કે છાપેલી ફૂંકાત્રીએથી નહિ ધોવાય અને આજે વેદના ને શ્રમના આંસુથી એ કલંક નહિ ધાવાય તે એક દિવસ લોહીના આંસુથી એ કલીંક ધાવું” પડશે. સંવત્સરીના મહામાંથી એ તીર્થંકર ભગવા ને પુણ્યશ્લોકો આત્માઓના જીવનમાંથી આપણે કંઇક નકકર કાર્ય કરીએ અને આ તે બીજા એવા સામાજિક પાપોતે આજથી જ ખત્મ કરવાનુ શરૂ કરીએ, તે જ પપણું પર્વ ઉજવ્યાની સાર્થકતા થાય. Page #3 -------------------------------------------------------------------------- ________________ કરી છે -વફા R 1 *, કરી : કટાસરીચંદ સંઘવી, + 3 જ છે શ્રાવણ * * * *.: - જનક, * * 1. re - , , ' iા ક0. [. કકડ એ અને શકતાં પઠ; - ાં માફ ! . દયની માફી જુદી છે. vi | ના દો, છે ત્યાં પ્રભુનું , " મા થી . " "ી પે ના તે. જે રા: ૫ " , ખરી ને તેની માફી કરી છે : યા ! ત્યાં માફીની વાતે. ખરે હૃદયને જ્યાં માં ના છે , નથી એ વર અંતરમાં. ખરી એ માફીને ચાહું, ખગ્યા ભાન છે . તી ના ષની વૃત્તિ, ખરા ? કાં ત્રી. રાવ્યું તે ખરૂં માનું. ખ્યા - બા મંડ.. અને તે ટળવાથી, રહી નહિ ચિત્તમાં અપ, ખમણું તે ખરું માનું. -- શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી ! - - - - - Page #4 -------------------------------------------------------------------------- ________________ ... ચિંતન કણિકાઓ ... એ ખરીદવા નીકળ્યા હતા, એણે ખરીધું પણ ખરું કારણ એની પાસે પૈસે હતે. પરંતુ એ બબડી રહ્યો હતે. ડાય ! છેતરાઈ ગયે ! મેં તે પ્રેમ માં હતા અને આ તે હું હાડકાં જ ખરીદી લાવ્યો છું !” એને કેણ સમજાવે ? લીલી નથી હાડકાં ખરીદી શકાય, પ્રેમ નહિ; પગારથી અથા લાવી શકાય, મા નહિ; વસિયતથી વારસ બનાવી શકાય, પુત્ર નહિ...... છે કે મેં તે મારી આંગળીઓને કળા સજે તેમ ઘડી હતી અને એ તે હવે કરામત કરે છે. કળા મૂકીને કરામત કરે એવી આંગળીઓને, દેવ ! મારા હું શું કરું ?.... ભૂખે નહિં દે ધાન મેંઘા કર્યા છે. બે કરી આટલે જ તફાવત છે : બાટલીનું દૂધ ભવન ઉછેરે છે. માનું ધાવણ સંસ્કાર એની બુદ્ધિએ કંઈક દગો દીધો ત્યારે એણે જે કર્યું તે ભૂલ હતી. એ જ બુદ્ધિએ જ્યારે કંઈક મેલી ચેજના ઘડી ત્યારે એણે જે કર્યું તે ગુને હતે. અને જયારે બુદ્ધિમાં આંધળો બની એણે અનિષ્ટ તત્ત્વમાં આનંદ માણી જે કર્યું તે પાપ હતું... સિદ્ધિ વરમાળ લઇને જ ઊભી છે. પણ એની શરત છે ? સાધનાને બાણને તેડે એને જ હું તે વરીશ. એ સાપ બનશે તે હું નાગ બનીશ એમ કહેવાથી ઝેરના ડંખ નહિ શમે. એ સાપ બનશે તે હું મેરલાના સૂર છેડીશ, એમ કહો... તારે આફત જ મેકલવી છે તે મેકલજે. તારા હાથ થાકી જાય ત્યાં સુધી મેકલજે, અરે ! તારા એ ભંડારનું તળીયું દેખાય ત્યાં સુધી મેલે રાખજે. પણ દેવતા ! મારે તે પહેલાં એ આફત સામે ઝઝુમવાનું બળ દઈ દેજે. બસ, પછી તારી એ આફતને હું હિસાબ કરી લઈશ. સંસારના એક રસ્તા આગળ અટકી મેં પૂછ્યું : “ભાઈ આ રસ્તે કયાં જાય છે ?” એણે કહ્યું : “સ આવે છે અને જાય છે. ગુલાબે મને શીખવ્યું છે. કાંટા વચ્ચે ય સૌ ને સુવાસ જાળવી શકાય છે. જે જીવનનું એ ધ્યેય હોય તે. - મલ. Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) AL ' rs ગંગાના ઓવારથી પણ છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી Hiiiii 1 પ્રભુ મહાવીર દેવનાં વચને શ્રવણ કરીને તથા વાંચીને સત્યસાર ગ્રહણ કર્વા લક્ષ્ય વુિં ગમે તે જૈન ગમે તે ધર્મક્રિયા કરે. સ્વાધિકાર ભેદ ભિન્ન ભિન્ન ક્રિયા વિધ હેય તે પણ તેથી મન વાણી કાયાની શુદ્ધિ થતી હોય છે તેથી તેની પ્રગતિ છે. ગાય વગેરેન દોહવાની તથા વલેણું લેવાની ભિન્ન ભિન્ન વિધિ હોય પણ તેથી દુધ અને ઘનની પ્રાપ્તિ થતી હોય તો તેમાં અવિરોધ પક્ષ દૃષ્ટિએ છે. કોઈ ગવાળા અમુક પ્રથમ માસમાં પર્યુષણ કરે, કે અધિક માસમાં પણ કરે, કે ચાથનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે, કે પાંચમનું સાંવત્સરિક પ્રતિમણ કરે, કેઈ ત્રણ સ્તુતિ માને, કે ચાર સ્તુતિ માન. પરંતુ તેઓ જે આત્મવિશુદ્ધિ તરફ આગળ વધતા હોય અને સમભાવે આત્માની ઉન્નતિ સાધતા હેય, મન, વાણી અને કાયાને સંયમ સાધતા હોવ, કલેશ દામહ વિના વીતરાગ ભાવની વૃદ્ધિ કરી કષાને જીવતા હોય તો તે સર્વ ભિન્ન ભિન્ન ક્રિયાદિ દ્વારા આત્માની પરમાત્મતા પ્રગટાવવા રૂપ પ્રભુ મહાવીરની આજ્ઞાના આરાધક છે પણ વિરાધક નથી એમ જાણવું. પર્વ કિયાચારાદિ સાધન છે એ સાધનોથી આ ની વિશુદ્ધિ કરવી એ જ મુખ્ય ધ્યેય છે. તેથી તેવા એયની પ્રાપ્તિ માટે ભિન્ન ભિન્ન ગચ્છાદિક આચારને સાધતા અને પરસ્પરમાં આત્મભાવે વર્તતા જેને સમભાવે મુક્તિ પામી શકે છે. એમાં અંશમાત્ર શંકા નથી. કેઈપણ જીવને શંકામાં ન નાખે. કેઇન કેઈપણ કાપશમ કરનારી પ્રવૃત્તિથી પાછો ન પાડ. જેને જેમાં રૂચિ શ્રદ્ધા હેય તે દ્વારા તેને આત્માની વિશુદ્ધિ તરફ જવા સુચના કરી તે જ હિતાવહ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પથહથ. દ ;િ જ છે - - - - - wEAR A 1 કામના. સચરમાં ઉન બની કાદિક એનું વલણ જ્યારે આ નકાર તરફ દે છે પરમ પવિત્ર ભૂમિકાર મહામંત્રની પ્રસાડી પ્રાપ્ત થાય છે. જીવનના ઉતા પ્રોને આમ પવા કદ પણ બળ છે આવશ્યક છે છવામાં રહેવાની જ. તે પરમ બળને બતાવાર - મલ સ્વરૂપ શ્રી. કાર પ્રાપ્ત કરે છે આવક જામ દશાને પતા નાયા. - કિ ખામાં પારમાર્થિક ના ભૂ આ દુધ અને માનનાર છે. જયારે ભાવથી છીનવકારતે કરે છે, તેનામાં જીવનને પણ બનાવે છે, આવતી ઉધી આંધીઓમાં ની --15 ગર્વ સમર્પણ ભાવને કરે છે ત્યારે તે દેવેન યા ચક્રવર્તે છે તે બની પણ વાલેદા આશા રહેતી નથી. તેનું મન પંચ પરમેષ્ઠી ! તું હોય છે. તે આરાધના તન ઉપર માં નાગ તલવાર ચાલતો હોય, તું રટર્થિક કા ભલે નું ય નાંય નથી હોતા તેને જન્મ જ: ૫ ચિ. નિા તે ય જે માથે ક, પં. જે : મૂળ / 1,1ી છે . અામ શો કાર્ષિક પણ કરે છે. એવું અામ છે. : કા વારમાં જનાર કરણ , મયમાં ગાય બય છે. એક રી દીએ વિરિયા જઈએ તો એ મા જ ઉત્સાહતી ર્સિ આવે છે . ના- " ભાગે વાતાવરણમાં સૌ ૫ પી ! છે, અા ઉપર પણ આનંદની સુરણ એપ ની વે છે. તે સામાન્યતઃ આનંદના ન છે. વ્યવહાર પણ ભૂલી જાય છે. તે જ રીતે શ્રી કાનું શુભ ભાવપૂર્વક સ્મરણ કાકા : નાં વાવિક વિધ કલ્યાણની માના જળમાં વમાં જ તેના વિલય કરાયો નષ્ટ R: વિના . જે નથી, ર ા છે જેથી ફરમાવે છે વસાવા ! ! શ્રમપાને સાર ઉપશમ મા જ છે ઉપર જા! જયારે પ્રકટે ત્યારે સમરિત છે વાત '! પાવ જગ્યા વિના રહે નહિ. પરંતુ ૩ નો સાવ જગાડવાનું મુખ્ય સાધના થી નવકરે છે કે, પોર ઉપાબુ ભાવ કટ વાદ સા ધીરે ધીરે એ થાય, અને શા માલની નજીક પહોચી જાય. થી નાટ્ટારના ધારાબંક ખાસ એક વસ્તુ બાન જ ઘી કે મટશન જે ની આજ્ઞાથી ! It : ર લા તુક વસ્તુની થાય તેની માતા મૃ બ .. તેમજ . વ. : : મા [ કરનાર "જ ગા . ; ; ; . ના જ કાર્ચન ! કેવલ ને ધિ કરવામાં અવિકાર છે, કલ મi આમિક બલને આ સકળી વાં: ઇમટિરા સુખની ગારા નવકાર બીપ Page #7 -------------------------------------------------------------------------- ________________ આવવા છતાં પણ દૂર લઈ જાય. પામ્યા ઉપર કેટલીક વખત પાણી ફેરવી દે છે ! ભાવ નંબલ શ્રી નવકાર વતઃ આરાધકને પ્રેરણા આપે છે. જગતના જીવો પ્રતિ પ્રેમ આપે છે, સભા, સવિચાર આપી કદાહ અને મતામ્રમાંથી મુકિત પણ મેળવી આપે છે આધ્યાત્મિક બિલના આધારે જીવતા અારા- ધન દેવ યદિ જેવો થ હોય, પરિસ્થિતિ શો- નય હેય છતાં પણ તે આરાધક ત થ નથી. દીન બનતા નથી, હીનતાને કદાપિ પ્રાપ્ત કરતે નથી, અશુભને ઉદય હેય ત્યાં સુધી સંસારનું અભવ્ય વાતાવરણ નજર સામે હોવા છતાં આરાધકની વનમાં કે રાજભવનમાં સમાન બુદ્ધિજ રહેવાની. ભાવમંગલ શ્રી નવકારને પ્રાપ્ત કરનાર છે સાચા મનથી નવકારને પચાવી શકે, આરાધનાની ઉત્તમ સામગ્રીને સદુપયોગ કરી શકે તે અનર્થને મૂળભૂત સંસારને ભૂલમાંથી તે આરાધક કાપી શકે. આજના અજ્ઞાન મૂલક ભૌતિકવાદની ભેખ. ડામાં જીવનનો ભરો કરાવનાર જમાનામાં સાચું ચરણ શ્રી નવકારનું જ છે. અમરકુમાર, શિવકુમાર, આદિ કરીને સારકોમાં વર્ણિત છે. જૈન શાસન છે શ્વત છે. માટે શ્રી નવકાર પણ શાશ્વત છે, જૈન શાસનની ભૂલ આધારભૂત થી નવકારજ છે. અજાણતાં અનુપયોગ પણ એ પવિત્ર અક્ષરે કાને અથડાઈ જાય છે તે આત્મા દુર્ગતિની ખીણમાં પડતો બચી જાય છે. સામે પડદે જરા ઉંચે કરે, પારધીને બાણથી પીડાયેલી સમડી ટળવળી રહી છે. જીવવાની ઝંખના તેની મરી નથી, મરણના દુઃખથી રીબાઈ રહી છે. અરવાથ્ય અણુ અણુએ વ્યાપેલું છે. દયા સાગર મુનિરાજની નજર શમડી ઉપર પડી. વિશ્વ કયાણની ભાવનાથી છલ ભરેલું તેમનું હૃદય પગળ ગયું. કોઈ પણ જીવનું અહિત તેમને પાષાનું ન હતું, શબડીની નજીક આવી મધુર રવરે નવકાર સંભળા-શબ્દની અસર પણ કેટલી છે? એ આજના સબ્દશાસ્ત્રીઓ પાસેથી જાણી લેજો શબડી મટીને રાજકુમારી થશે ત્યાં પણ તેણે નિમિત્તવશાત નવકાર મળી ગયો અને ીિ ગઈ. બળતે નાગપુરી પર થયો એ ખો અતિપ્રસિદ્ધ જ છે. અનામે નવકારને સાંભળનારનું પણ છે કલ્યાણ થઈ જતું હોય તે ભાવપૂર્વ નવકાર ગણનાર સર્વે દુ:ખથી મુકત બને એમાં આશ્ચર્યજ શું છે ? રાબ્દની અસર સમગ્ર વિશ્વમાં જઈ વ્યાપ્ત બની જાય છે. રાજીદ પુદ્ગલ સ્વરૂગ છે એટલે એ પુલ વીતર શુભ હે અશુભતર દુન્યવી. પુદ્ગલેને દૂર કરી શકે છે. એકની શુભ ભાવનાની અસર બીજા જીવ ઉપર જરૂર પડે જ છે. જો તેમ ન બનતું હોય તે મહાત્મા પુરૂષાથી પાપી આત્માનો ઉપવાસ ન થયે હેત; શુભ ભાવ સાથેની શાબ્દિક શક્તિ ચૌદ રાજકમાં વ્યા થઈ અશુભ ભાવોને હરાવી શકે છે. શ્રી નવકારને સત થનાર તેના અચિય શકિત પામી શકે છે, જાણી શકે છે. બીજાને પમાડી શકે છે. સા બધા સાથે શ્રી નવકારનું સ્મરણ કરનાર કદાપિ આધિ, વ્યાધિ, ઉપાધિથી પીડાતે હોય છતાં પણ તેના મન ઉપર કોઈપણ જાતની અસર હતી જ નથી; સુવ, ગુરુ, સુધર્મ એ બધું જ એ સાધકને શ્રી નવકારમાંથી પ્રાપ્ત થઈ ગયું છે પછી ચિતા શાની ? મસ્ત ગીને ભેમની ભુખ હોઈ શકે ખરી ? ચિતામણી રત્ન મેળવનારને પથરને ટુકડે ન મલ્યા તેની વિચારણા હેય ખરી ? રત તણી જેમ પર ભાર અપ બહુ મૂલ; તેમજ શ્રી નવકાર આપણી દ્રષ્ટિએ ૬૮ અક્ષર જણાય છે. પણ અનંતા તિર્યકરોએ ચદ પૂર્વના સારભુત તેને બતાવ્યું છે કે, પણ મોક્ષે ગયા, જાય છે યા જશે એ બધા જ ધાં પંચ પરમેષ્ઠીના પ્રતાપે જ. ( આ આંતતિ નથી તદન સત્ય છે. ) એ શ્રી નવકાર આપણને બનાયાસે મળી છે. શુભ ભાવપુર્વક શ્રી નવકારનું મરણ કરી વપરનું કલ્યાણ સાધીએ. એજ શુભેરછા. Page #8 -------------------------------------------------------------------------- ________________ ગાતા ફલે... લ ગુણવંત શાહ આખરી મિલન હતું. વિદાયની એ હેલી રાન હતી. કાલે એ પની નહિ રહે. એ એને હવે કદી પતિ કહી સંધી નહિ શકે. કારણ વાત કાલે દીક્ષા લેવાનો હતો. યશોદા એના ચરણકમળ પાસે બેસી એના સૌન્દર્યનું પાન કરી રહી હતી. અરે ! ઘેલી ! આમ શું જુવે છે ? આ તે. હાડકાંને માળા છે. એમાં શું કવ ઘાલે છે , થતા ! ઊઠો વચ્ચે બની? “ના, મારા દે ! ના. હું એ હાડકાને માળા નથી જોઈ રહી. અને વહાલા! તું તે કાલે જવાને છે ને? બસ, તારે છેલ્લાં દર્શન કરી લેવા દે કાલ પછી તે તારી સુરત જોવા નહિ મળે. એટલે ધરાઇ ધાને મને એ જોઈ લેવા દે. તારી આજની છેલી છની એવી રીતે હું મારા મન પર પર ધૂરી રહી છું કે એ કદી ભૂસા નહિ. કયારેય એ ઝાંખી નહિ પડે. અને હું તારે આ ચામડાનું બાનું નથી જેતી. તારા દુધમલ એ હાડકાને પણ નથી નીરખતી. એ ઊછાળો તે તારી એ પહેલી નજરે જ શમી ગયો હત નાથ ! હું તે મુંઝાઈ ગઈ છું કે તારી કમી બી સંઘરી રાખું ? તારી એ પાની પહેલી રાતની અનાસકત ને નિમેલી છબિ કે આજની આ વિમુકત એવી તારી આ પરિપૂર્ણ છબિ ? તારી આજની આ તસ્વીર જોઈને તે, વિદાયની છે પણ મારી અંબે રડવાનું ભૂલી ગઈ છે. અને તેના બદલે મારા અંતરમાં આનંદના ઓધ ઊછળે છે. હેડ ઉદાસ બનવાનું વિસરી આજ એ મંગલ ગીત ગણગણી ઊઠે છે દિલ આજ બેચેન નહિ પણ ઉમંગથી થતથન નાચી રહ્યું છે. મારા પ્રાણ સખા ! અને તું મને ઘેલી કહે છે ને ? હા ! હું આજ તારી છેલ્લી વિદાયે ગાંડી બની છું. પાગલ થઈ ગઈ છું, વહાલા ! પાગલ થઈ ગઈ છું, પા ...લ ! હૈયુ હાથ નથી રહેતું આજની તારી આ મૂરત જોઈને ! મન થાય છે. તારી આ સુરત જો ફરી ફરી જોવા મળે તે મારી લાખ લાખ જિદગી કુરબાન કરી દઉં !! આજ તારી નાની નાની કમલનયની આંખમાં લાખ લાખ ભાવનાના સૂરજોનું એક સામટું તેજ પ્રકાશી રહ્યું છે! છેલ્લે સદે આવા વાડ બંધ થતાં તારા હડે પર પેલું અનાસકત સહસ્ત્રદલ કમળ આવીને તારું અંતર મુકિત મિલન માટે એટલા જોરથી ધબકી રહ્યું છે કે ત્યાં હું કાન માંગું છું ને મને પેલા એમના મહાસાગરના છતાં બીજા ઓ. દિવ્ય સંગીત સંભળાય છે ! તારા વદન પર પથરાયેલી અંતિ જાઉં છું ને મને લાગે છે, શાંતિની દેવી પોતે આવીને ત ર એ ભેળા વદન પર એને પાલવ પાથરીને બેસી ગઈ છે!! Page #9 -------------------------------------------------------------------------- ________________ તારા કાળા કાળા નીચે છુપાયેલે નિર્મળ, સંગેમરમરના આરસ જેવો ચહેરો જોઉં છું ને મને પેલે કાળા વાદળાની કીનાર પર લટકેલે ચંદ્રમા પણ ફીક લાગે છે !!! હું શમનાં સ્વસ્તિક કરુ છું હું લાગણીનાં નિવેધ ધરું છું અને શબ્દોના દીપ પટાવી તારી આરતી ઉતારું છું. તારા સૂા અવાજમાંથી એક એવા મીઠા ને મધુરે રવ રણુકી રહ્યો છે કે જાણે કોઈ બંસી. બજેય ઉતાદ એની બંસીમાંથી મૃદુલ ને મંજુલ સ્વર ને છેડી રહ્યો હોય છે. વર્ધમાન ! આજ હું તને મારા પ્રાણનાથને નથી જોઈ રહી. હું તો આજ મુત પ્રવાસના મહાયાત્રીના આમ સૌન્દર્યનું પાન કરી રહી છું. અને-- વહાલા ! તને રીઝવવા મારી પાસે સેનાચાંદીના ટુકડા નથી, રંગબેરંગી ભેટ સોગાદ નથી. તારા વિલેપન માટે મારી પાસે મહેંક મહેક થતાં મેંઘા અત્તર નથી. તારી પૂજા માટે પારિજાતક કે ગુલાબના ફુલે નથી. તારી આંગી ભાટે હરા, માણેક ને મેતી પણ નથી. તે અકિંચન છું, દેવ! મારે. હું તે તારી ભેળી સુરતને પૂજારી છું. મારી પાસે તે અંતરના અરમાન છે. હેવાની જીણી વેદના છે. તને ધરવા માટે મારી પાસે માત્ર ભાવના જ છે. અને તું સ્વીકારે તે તારા અર્થ માટે મારા જિગરનું ખૂન છે. તારી આજની આ મંગલમૂર્તિને હું કદી નહિ ભૂલું, ક્યારેય નહિ વિસરુ, વહાલા ! કયારે, કયારેય નહિ... તારે દર્શનનો જ મને શેખ છે. અને હું તારા દર્શન માટે રેડી આવું છું. તારી રાહમાં નજર પાથરીને બેસી રહું છું. તારા ગીત ગાઉં છું અને તારું નામ સ્તવન કરું છું. આજના જેવી ભાવના સભર, પ્રેમભીની, શાંત ને ઓજસ્વિ એવી તારી આ મૂરત મેં ક્યારેય નથી જોઇ. આથી વે કરૂં છું, પ્રિયે ! તારી આજની છબિ જે ફરી ફરી જોવા મળે તે મારી લાખ લાખ જિંદગી તને સમર્પણ કરી પ્રિયે! તું તે મારે દેવ છે. ભગવાન છે. પ્રાણનાથ છે. મારે તે તું અંતર્યામી છે !! તું ન રીઝે તો ભલે, પણ મારે તને રીઝવે છે. અને હું તને ઝંખા કરીશ, તારા માટે ઝર્યા કરીશ. તારી યાદને વધુ ને વધુ ગાઢ કરો જ. અને તારા ગીત ગાતે ગાતે તારા એ પવિત્ર ધામની યાત્રા કરતા કરતે હું મારો ધર્મ બજાવે જઈશ. હું તને ચાહ્યા કરીશ. ખ્યા કરીશ. તારા મિલન માટે ઝૂર્યા કરીશ. કારણ ન પૂછીશ, વહાલા ! કેમ કે તું તે મારે દેવ છેભગવાન છે ! મારું જીવન ધત છેતું તે મારે અંતર્યામી છે ! નાથ! તારી પૂજા એ મારે ધર્મ છે. તારી ભાવના એ મારું સંગીત છે. તારું નામસ્તવન એ મારી ધૂન છે. હૃધ્ય મંદિરમાં તારી મૂર્તિ બિરાજે છે અને હું ભાવનાના તાર પર કળશ પર કળશ કરે જઉં Page #10 -------------------------------------------------------------------------- ________________ અગન પરીક્ષા ૨૦૦૧ લે. ચિત્રભાનુ કારતક વદ એકમની મધરાત હતી રાતના બે વાગ્યાનો સમય હતો. આજે શની શુભ્ર આસીમાં મેરાના ફૂલ જેવા તારા હસી રહ્યા હતા. ચંદ્રમાંથી ઝરતી ચંદન જેવી શિતળ ચાંદની પધ્ધીને લીપી રહી હતી. ત્રણ માળની ઊંચી હલીને બીજે માળે અમે ચાર જણ સુખનિવામાં પડ્યા હતા. મદમંદ વાત પવન અમારા આત્માને સોરમની દુનિયામાં લઈ ગયે હતા. એવામાં હૈયાને વીંધી નાખે એવી એક કારમી, લાંબી વાણી, ચીસ સંભળાઈ અને હું ભયપૂર્વક સફાળે ઊભા થઈ ગયે. કમાડ ઉપર કોઈ જોર જોરથી લાત મારતું બેલી રહ્યું હતું ? મહારાજશ્રી ! બચાવો. કમાડ ઉઘાડે. ભયંકર આગ લાગી છે દોડે રે દે..!” મારી પડખે જ પિતાશ્રી પિયા હતા. મૂળચંદ ને તાર ચંદ નામના બે યુવાને બારણા પામે આળોટતા હતા. આ ભયભરેલી તીણી ચીસ સાંભળી એ ત્રણે જણ વિહવલતાપૂર્વક જાગીને આમતેમ જોવા લાગ્યા. અમારા ચારેના આત્મા ભયગ્રસ્ત હતા. એવામાં એક જોરદાર ધક વાગે અને જુના કમાડ સાંકળ સાથે જ ખિડી પડયાં. છ બહેને અને ત્રણ બાળકે ગભરાટમાં રાડ પાડતાં ઉપર ધસી આવ્યાં. મેં બારણા તરફ જોયું તે નવ જણાની પાછળ લાલ રંગની લાંબી જીભ કાઢતી અગ્નિની પ્રચંડ જાળાઓ આવતા દેખાઈ. ભયંકર રીતે પળ પળ ઊંચે વધતી આ પાવક જવાળાને જે ભારી મતિ પણ ક્ષણભર મૂદ થઈ ગઈ. ફાટી આંખે હું જોઈ રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે તે મને સમજાતું નહતું. પ્રચંડ આગના ભડકા અમારી નજીક આવી રહ્યા છે એટલું જ મારી આંખો જોઈ શકી, મા કયાંય ન હતો. વિચારમાં ધુમાડા વટાળિયા લઇ રહ્યો હતો. અમે ત્રીજે માળે હતા. બહેને ને બાળકે બીજે માળે હતાં પણ ભેંયતળિયે પ્રચંડ આગ લાગી એટલે એ સી ઉપર ધસી આવ્યાં હતાં. જવાળા વધતી વધતી ઉપર ને ઉપર આવી રહી હતી. નીચે ઉતરવાનો માર્ગ અને દાદર તે કયારનાં બળીને ખાખ થઇ ગયાં હતાં. હવે ક્યાં જવું ? મઈ કાલે આજ સ્થાને કે આનંદ અને શાંતિ હતો ? અત્યારે કે શેક અને ભય હતું ? ગય કાલે આ હવેલીના મુખદ્વાર આગળ ભવ્ય મંડપ હતો. એમાં પ્રવચન પ્રભાવના અને મંગળ ગતિના મંજલ અવનિથી વાતાવરણ ગુંજતું હતું, અત્યારે તેજ સ્થાનમાં ઊભેલા માણસો કરણાભરી ચીસે નાંખી રહ્યા છે : “આ ઉપર રહેલા લોકોને કોઈ બચાવે રે! ઉપરથી નીચે ઉતારો, રે! નહિ તે બાપ હમણાં Page #11 -------------------------------------------------------------------------- ________________ બળીને ખાખ થઇ જશે....” આગ જેવા એકત્રિત થયેલા સૌ ચા નાંખતા હતા. કોલાહલ કરતા હતા. પણ માત્ર કોઈનેય કાંઇ સુઝતું નહતો, અમે ઉપરથી ચીસો નાંખતા હતા, અમને બચાવો ! એ લેક નીચેથી રાડ પાડતા હતા : “આ દુઃખિયાઓને કોઈપણ રીતે બચાવે !..” આપણા લેકની આ વિશિષ્ટતા છે આપણને રાડે પાડત, કોલાહલ કરતાં આવડે છે, પણ યોજનાપૂર્વક કામ કરતાં નથી આવડતું. પરિણામે અવ્યવસ્થા વધે છે. કાર્ય કંઇજ થતું નથી. આવા પ્રસંગે તાલીમ પામેલા અને બીન તાલીમ પામેલા પરખાઈ જાય છે. આવા ભયમાં તાલીમ પામેલે એક માણસ જે કરી શકે છે, તે બીન કેળવાયેલા હાર પણ કરી શક્તા નથી નીચે અને ઉપર સર્વ ફલાહલ હતો પણ ઇને એટલું ય ન સૂઝયું કે બબાવાળાને ખબર આપીએ. નિસરણીની શે ધ કરીએ. એકાદ દેરડું શોધી ઉપર ફેકીએ. સૌને એક જ વાત આવડે ! રાડ પાડવી, બૂમ બરાડા નાખવા અને વાય ની વાંઝણી યા દેખાડવી, પળેપળ ભયંકર રીતે પસાર થઈ રહી હતી. નીચેથી મદદ મળે એવી આશા હવે રહી ન હતી. વિપદ વખતે માણસને શી ખબર ક્યાંથી પણ, વિનું બળ મળી રહ છે. એ વખતે સભાગે સંવાદળમાં લીધેલી તાલીમ મારી મદદે આવી. મેં કહ્યું : બેન હિંમત રાખે, કેવળ ચીસે પાડવાથી હવે આપણને કોઈ ઉગારે તેમ નથી. અને આપણી દયામણી ચીસેથી આ પ્રચંડ આગ પણ શાંત પડે તેમ નથી. તમે તમારા સેના સાડલા આવે અને એકબીજા સાથે બાંધી એનું લાંબુ દેડું બનાવીએ. એને કોડે બાંધી એના પર ટીંગાઈને, લટકીને, લપસીને એક પછી એક સી નીચે ઉતરી જઈએ.” આ પેજના અમને જરા જોખમભરેલી લાગી. વચ્ચેથી ગાંઠ છૂટી જાય અને તૂટી જાય તે અકાળે મૃત્યુ થાય. પણ આમે ય આગનું અકાળ મૃત્યુ તે અમારી સામે વિકરાળ આંખે ફાડી જ હતું. આગની ગરમી વધી રહી હતી. અમે જે ખંડમાં હતાં એ ખંડ કે સરકતા સરકતા અમે સી કોડ પાસે આવ્યા. અમે પાછળ જેવું છે એ ખંડ કયારનોય પ્રજ્વળી કોક હતા. હવે તો અમારા માટે એકે ય માર્ગ નહતા. કડાથી આગળ કયાં જવું મારી જવામાં બાળકને લઈને કરવું જોખમ ભરેલું હતું સંકટની ભય કર ક્ષણે પસાર થઈ રહી હતી. નીચે કે લાલ કરનારાઓમાં એક સાહસવીર નીકળે. એ ક્યાંકથી એક ટી ની સફશી શેની લા. એણે નીસરણું માં, પણ અફસ ! એ કી હતી, અમારાથી છ હાથ દુર હતી, એણે એક ક્ષણ વિચાર કર્યો. અને પોતાના ખભા ઉપર જ એ માંડી. આપી મેટી નિસરણી અને તે માણસના ખભા ઉપર ! આવ ! બળ પણ જબરું અને વૈર્ય પણ જબરું. એવી વીરતાને સહજ મસ્તક મૂકી જાય છે. નીસરણી એણે ખભા પર લીધી એટલે ત્રણ હાથ પર ઉપરથી કેકડો તો મરાય નહિ. સ્થિતિ નાજુક હતી, હવે તે જીવન અને મરણ વચ્ચે પ્રહર નહિ, કલાક નહિ પણ પળે ગણાઈ રહી હતી, | સર્વત્ર ભયના વાતાવરણથી માનવ હૈયાને ચીરી નાખે એવી ચીસે સંભળાતી હતી. અને આસપાસ વધતી જતી જવાળાના તાપથી દેહ. શેકાતાં હતાં. પિતાશ્રી તે ઉપરથી ભૂસકે મારવાની વાત ઉપર આવી ગયા, પણ ભુસકે મારે એ શક્ય ન હતું. ત્રણ માળની તીંગ ઊંચી હવેલી પરથી પડનારનું એક પણ અંગ સલામત ન રહે.. ઈષ્ટદેવનો જાપ અંતરમાં સતત ચાલતો હતે. માણસ સુખમાં જેટલી તીવ્રતાથી પ્રભુ સ્મરણ નથી Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૦) કરતે, એવી તીવ્રતાથી એ દુઃખમાં મરે છે. તે જ મરવાના છે છતાં સી બચવાને મરણિયે પ્રપન્ન કરે પળે મારામાં અણધાર્યા બળનો સંચાર થશે. ધેય ના કરે છે. આગળ દોડતા માણસને ધકો મારી, એનું કિરણ અંગ અંગમાંથી પ્રગટવા લાગ્યાં. ધન ઝુંટવી, માણસ આગળ નીકળવા પ્રયત્ન કરે છે. પિતાને જ જીવ બચાવવા પ્રયત્ન કરે છે, જ્યારે હું કઠેડે કૂદી દ્વારા સામેન્ટની પાળ પર આ કઠેડા બહાર દશેક આમળની નાની પાળ બીજી બાજુ કોક સજજન લૂલાને મદદ કરે છે. હતી. મારે એક હાથ મેં ઠેડાના સળીયામાં ભજ આંબળાને કે આપે છે. વૃક્ષને દોરે છે. તે ઉતાવળ કરે છે. પણ અપગેને ભૂલતો નથી ત્યારે બૂત રીતે ભરાશે. વજી જેવી મજબૂત પકડથી લેખક લખે છે: “આ છેલ્લા ક્લાકમાં તેને માનસળિયાને પકડી મેં પિતાને કહ્યું વીની ઉતા અને નીચતાનાં દર્શન કરે છે.” મારું ‘એ ધીમે કઠેડા મળી આ સામેન્ટના મન પણ કહી રહ્યું હતું: “ઊતરી જા, ભાગી જ, પાળ પર છે અને મારો હાથ પકડી પાસે નહિ તે બળીને ભડથું થઈ જઈશ. જા, જીવ એટલે એ નરી આંખ શિ. મારે પ૧ બચાવ.” નીસરીન અડે પણ છે મારા હાથે ઝાડન' “એવામાં એક બહેને જેમનું નામ દિવાળીબેન તાજી કહે: “માર ભાર આમ અધર આકા. હતું, તેમણે કહ્યું: “મહારાજ! તમે તમારે પહેલાં શમાં તું ઝીલી શકરા ? તારો હાથ પકડીને લટકે ઉતરી જાઓ. અમારું તે થવાનું હશે તે થશે.' અને હાથ છૂટી ગય તે તે બંને પથ્થરની શિલા નારી! મા! તને નમન છે. વિપદ વખતે પર જ પછડાઇએ ..” પણ તારે અર્પણ ધર્મ નું ન ચૂકે. અર્પણના મેં કહ્યું: “વિચાર કરવાને આ સમય નથી. પ્રકાશથી તે વસુંધરાને અજવાળી છે તારા શિયજીવન મરણની આ પળ છે જે થવાનું છે તે થશે. નથી, તારી સહિષ્ણુતાથી, તારા અપણથી માણસ પણ શ્રદ્ધા છે, સારું જ થશે.” આજે “માનવ” છે. મારી શ્રદ્ધા સાચી પડી. એ બ બર ની સરગી મને મારા પર ધિરકાર આવ્યા. બહેનોને પર પહેઓ ને તરી ગયા. હવે મારે વારે આવ્યા, સ્પર્શ પણ ન થાય એ મારા સંયમધર્મની મર્યાદા હું ઉતરી જાઉં તે બહેન ને ગાળા તારનાર છે પણ એ મર્યાદાને આગળ ધરી હું તરી જાઉં, મારો જીવ વહાલ કરું, તે મારા જે નીચ માણસનું મન ઘણું જ નીચ અને સ્વાયા છે. નાથ કોણ? એ ઉચ્ચ ને પરોપકારી દેખાય છે, પણ તેની અગ્નિ મર્યાદા માનવીને ઉગારવા માટે છે, બંધન પરીક્ષા થઈ નથી ત્યાં સુધી જ. જ્યારે એની પ માટે નહિ જ, પણ અત્યારે તે માનવતાને પ્રા છે આવે છે ત્યારે જ મનની સાચી પરખ મા છે. વાડ ના રક્ષણ માટે છે, પણ વાયા વૃક્ષો સામાન્ય રીતે પ્રત્યેક માનવા પેતાના મન માટે વિકાસ પાસે હોય તે વાડને જરા દૂર પણ ઉચ્ચ અભિધામના બ્રમમાં હોય છે. અને મારી કરવી પડે. ભગવાન મહાવીર સંધમધમની મર્યાદા માટે મને પણ એવો જ શ્વાસ હતું. આ પળે મને એની નથી જે માનવતાને કણે ! જીજીવિષા પ્રેરવા લાગી, મેં કહ્યું: બહેન, હું એ નીચ નહિ બનું. મીના અંતિમ દિવસોને પ્રસંગ યાદ આવે જીવ ખાતર ધર્મ છેડે એ કાયરનું કામ છે. છે. આખા સહેર પર લાવા રસ ઉછળી જ઼ો છે. જલદી કરે. તમે પાળ ઉપર આવે, મારે હાથ અગ્નિની વર્ષા થઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સી પકડીને લિંગાઈ જાઓ અને નિસરણીને પહાચે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આવતાં એટલામાં તે મદદ પણ આવી ગઈ, સૌ ઉતી નાં, છેલ્લે હું પાળ પર કે રાય કોતરવા પ્રયત્ન કરતા હતા ત્યાં એક ચીઝ આવી. બી ટિંગાત માતાની અરે ભાભી તે! હજી ઉપર જ છે, એ તે રહા યે;. ધુમાડા વટાળિયાની જેમ બાળકને વીંટાઇ ગયો હતો આ કસાટી હતી, મારી માનવતાની, મારા સમરત જીવનની આ છેલ્લી પરીક્ષા હતી. દેવે તણે મારી ભાવનાને કરુણ દૃષ્ટિથી નિહાળી. તે જ પળે ચૈતુ દૈવી કિરણ મારા અંગ અશમાં વ્યાપી ગયું. હું પાછા કોંડા ઠેશ ઉપર ગયા. સાથે તારાચંદ્ર પશુ આગ્યે. સમડી ઝડપ મારીતે હાથમાંથી વસ્તુ છીનવી જાય એ જ વેગથી બાળકને મૃત્યુના દ્વાથમાંથી ઝડપીને સલામત રીતે કને બહાર આવી ગયે. નીચે તાળીએાના, વહેવાહના, આનંદ મા અવાળે થઇ રહ્યા હતા, અને તે જ વખતે અંબાતે અવાજ સંભળાયા. સ્ થ્ ળ્....... બાળકને લઇ મેં નીસરણી પર પગ મૂકયે, ત્યાં હૃદયને ધ્રુજાવી મૂકે એવા અવાજ થયો અને ક્ષણ પહેલાં અમે યાં ઊભા હતા એ ભાગ કડડસૂસ કરતા ખેસી ગયા. કુદરતનો કેવા સ' કેતા ! પાંચ દશ મિનિફ પહેલાં એ ભાગ ખેસી ગયા હત તે! ! પણ એ પ્રશ્ન જ નકામો છે. રામ રાખે તેને ક્રાણુ ચાખે ? રાતના ત્રણના કરે અમે વડવાના ઉપાશ્રયે આવ્યા, ઉપાશ્રયમાં પગ મૂક્યા અને હું યુદ્ધ ખે ખેડા. કલાક સુધી સ ંચિત કરેલા અપૂર્વ દૈવી ખળતા બંધ તૂટી ગયો. જુસ્સા ઉતરી ગયો સવારે સાત વાગે મેં આંખ ખાલી ત્યારે ભાવનગરના હારા નાર્રારકા વીંટળા)ને મધ હતા. સૌના નાનામાં પ્રેમનાં આંસુ હતાં, હૈયામાં માનવ (૧૧) તાને અભિનંદન હતાં, શે! જુાભાઇ જેવા પ્રતાપી લાગણીની તીવ્ર રેખાઓ પુર્વના મુખ ઉપર પણ ખેંચાઈ હતી. એમણે ગદગદ કંઠે કહ્યું : મહરાજથી ! તમે તે! અમારી લાજ રાખી. સાધુતાને અર્પણના રંગથી રંગીને ભાવનગરમાં એક વલત પ્રતિદ્વાસ સાં. આગની વિદ્ધમાં સહભઃગ બનેલાં ભાઇ બહેનો સામે મેં જોયું અને મારી આંખમાં પણું આંસુ આવ્યાં. પણ્ તે શાના હતાં ? સૂર્યનાં કે કરૂણાનાં ✰✰✰ રૂા. ૧૦–૦૦ વાર્ષિક લવાજમ ભરી આજેજ ગ્રાહક તરીકે આપનું નામ નોંધાવોા. પેટ ખર્ચ જુદું. ઘર, લાયબ્રેરી, ભેટ, લહાણીને યોગ્ય સાહિત્ય ચાર વમાં પુસ્તકાની ચતુર્મુખી ગંગા વહેવડાવનાર સરી ને સ`સ્કારી પ્ર થમાલા શ્રી જીવન–મણુિ સાચનમાળા ટ્રસ્ટ ન સાવ શુષ્ક સાહિત્ય ન સાવ અપરસ સાહિત્ય સ રસભર્યું નીતિબોધભર” ઘર, લાયબ્રેરી, નામ, ભેટને ચાગ્ય રૂપકડુ' સાહિત્ય -: લખ ઃ શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટ ઠુઠીભાની વાડી સામે, દિલ્હી દરવાÄ : અમદાવાદ. Page #14 -------------------------------------------------------------------------- ________________ 2 છે શ્રદ્ધા વહાણી... લે આ મ. ત્રિીમદ્દ કીર્તિસાગરસૂરીજી 545 13, ti his - - સ કરતી વખતે તમારા વિષે લેકે ગમે તેવા અભિપ્રા ધરાવે, તમારા હેતુ વિષે ગમે તેમ લેક બેલે; તે પણ તેઓની પરવા રાખશે નહિ તો, તમારા કાર્યોમાં આગળ વધતા રહેશે. જે લોકોના અભિપ્રાય પર લક્ષ્ય રાખશે તો તમારાથી ધારેલાં કાર્યો બની શકશે નહિ, તમારી જાત પર બધા રા. આમધા સર્વ સત્કાર્યોનું મૂલ છે. શ્રદ્ધાના આધારે જ સત્કાર્યો બની શકે છે. બહાવિહીને બળવાન હોય તે પણ પાછા પડે છે જેનામાં મહાન આત્મશ્રદ્ધા હતી તેઓ પિતાના હાથે ધરેલાં કાર્યો કરવાની પિતાની શકિત વિ અડગ શ્રદ્ધા ધરાવતાં હતાં. એવા જ મકાએ સોને સંપૂર્ણ કરીને સ્વપને ઉધાર કરેલ છે અને સત્તા-શક્તિ-સંપત્તિને તેઓએ જ સફલ કરી છે. તમે પણ આત્મશ્રદ્ધા રાખશે તે સાને સંપૂર્ણ કરીને સત્તા-સંપત્તિ વિગેરેને સફલ કરશે. જગતમાં ઘણા કેના મનમાં આમ કમી ગએલ હોય છે કે અમારામાં કાર્યો કરવાની શક્તિ નથી. અમારા ભાગ્યમાં કર્મ-નિર્જરા માટે ધાર્મિક ક્રિયાઓ કરવાની તાકાત નથી, તેથી અમારા તે સકાર્યો થશે નહિંઆમ ધારીને તે આમ વધી શકતા નથી. અને પોતાનામાં જ રહેલી અસંત શકિતની ઓળખાણ કરવામાં એનસીબ રહે છે. આવા વિચારવાળા પત્યની જાતને પણ ઉધાર કરી રાખતા નથી. પોતાના આત્માને પોતાની જાતને હલકા ગવાથી અાવત પિતાની હલકી સ્થિતિ થાય છે, એને કેટલાક અને જાણતા નથી. તેથી પિતાના આત્મા અને આમિક ગુણે તરસ્થી તેઓને જે તે પ્રમાણમાં લાભ મળતું હેય તે મળતો નથી અને દીન-હીન દશામાં આવી ફસાય છે આભા અનંત શકિતને રવાના છે. તેથી જે જે ઋદ્ધિ અને શુદ્ધિ વિગેરે પ્રાપ્ત થાય છે તે શુદ્ધ બનેલા આત્માના આધારે છે. તમે જે વિષયો કાયના વિકારને સમ્માનપૂર્વક ટાળી તેમજ સંકલ્પ વિકટ વિગેરેને દુર કરી સ્થિરતાને ધારણ કરે તે આપોઆપ આમાની અનંત સકિતઓને આવિભવિ અને અનંત સુખના ભકત બનશે. દુન્યવી પદાર્થોની શોધમાં તેઓનું રક્ષણ કરવામાં જે વખત લગાડે છે તેટલો પણ જે આત્મિક ગુણેની ધમાં વખતને ગાળે તો અપૂર્વ વસ્તુને અવશ્ય લાભ થશે. જે તમે માણીના ટેકા કરતાં ઉચતર બનવાનું પસંદ કરશે નહિ તે તમારા પર બહાદુરે પગ દઈને ચાલ્યા જશે પછી તમે પિકા પાડે ત્યાં કાણ સાંભળશે. માટે તમારા આત્માની કીમત આંકતા શીખ અને આમિક લાભ ઉઠાવે. તમે બીજાના જેવા સમર્થ નથી, સારા નથી અને નિર્મળ પ્રાણી માત્ર છે. આ વિચાર જે તમે કયાં કરી, તે તમારા જીવનનું સમગ્ર ધોરણ કનિષ્ઠ બની જવાનું અને તમારી તાકીદ મંદ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગુણોપી મિલક્તને મેળ. પડવાની; માટે જીવનના ધરણને ઉચ્ચતર બનાવવું હેય તે અનંત અધિ-સિદ્ધિ અને શુધ્ધિનો સ્વામી અમારો આત્મા છે આ પ્રમાણે વિચારો પ ક અને તે પ્રમાણે વર્તન રાખશે. જે ભાગ્યશાળાઓએ વિચાર--પ્રણાલિકા તથા સંયમની ચાવીઓ હસ્તગત કરેલી છે તે જ શારીરિક તથા માનસિક શાંતિનું રક્ષણ કરવા સમર્થ બને છે, અને તે શકિતઓમાં વધારે કરતાં રહે છે. તેઓ સારી રીતે સમજતા હોય છે કે કદાપિ ખરાબ વિચારેથી અને અનાયાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી. દુષ્ટ વિચારેથી તથા અનાચારોથી વકલ્યાણ કયાંથી સધાય? આત્મગુણોને વિકાસ તમારામાં રહેલો છે. અને સંયમ કેળવવાની શકિત પણ તમારામાં જ રહેલી છે. માટે તેઓની ચાવીઓ હસ્તગત કરશે. ચાવીઓ બંધ થયેલ તાળાને ઉપાડીને કબાટમાં રહેલી મિકતને દર્શાવે છે તે પ્રમાણે ગુરૂગમરૂપી ચાવીને પ્રાપ્ત કરીને આત્મ જયરે તમારી નિકટમાં રહેલા માણસે કે મિ અગર અન્ય કોઈ માણસ, કેધિના આવેરામાં ઉગ્રત ધારણ કરતા હોય ત્યારે તમારે તેમાં દાવા નળ સળગે એવા વચનરૂપી ઈધણ નાંખવા ન જોઈએ, સજન તે શાંતિ કેમ જળવાય તે પ્રમાણે વર્તન રાખે. તે વખતે શાંતિ પકડીને મૌન ધારણ કરે અને કર્મ પ્રકૃતિનો વિચાર કરે છે જેથી સ્વરનો ઉદ્ધાર થાય અને આત્મકલ્યાણ સધાય. ઈપણ માણસે કદાપિ ઉગ્રતાને ધારણ કરી શાંતિ મેળવી છે ? હરગીજ મેળવી નથી અને મેળવશે પણ નહિ. જગતમાં શાંતિને મેળવવા માટે અને આત્મકલ્યાણને માટે આમ સંયમની ખાસ આવશ્યક્તા છે, ( “આંતર જ્યોતિ ” માંથી ઉદ્ભૂત ) -- વાર્ષિક ટાઈટલ પેજ ચા-૩૨૫ પેજ ત્રીજું :- ૨૫૦ જાહેર ખબરના ભાવ - - છ માસિક ત્રિમાસિક માસિક ૧૭૫ 1૦ ૦ ૧૩૦ ૧૭૫ ૧૦૦ ૩૫ વધુ વિગત માટે લખો :શ્રી. તંત્રીએ, “બુદ્ધિપ્રભા” કાર્યાલય, Co શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ૩૦૪ ખત્રીની ખડકી, દેવાડાની પોળ, અમદાવાદ, w ww . riya " - - - - Page #16 -------------------------------------------------------------------------- ________________ : કર્મની કઠણાઈ - Re લેખિકા- પા ફડીયા એમ. એ. બી. ટી. ( ગુજરાતી સાહિત્યમાં લેખિકાઓના જુથમાં શ્રી. પદ્મા ફડિયાનું નામ આગલી હરોળમાં છે. તેથી લેખ, વાર્તા, પ્રતિષ્ઠિત સામવિકે (અખંડ આનંદ, નવચેતન વ.)માં આવે છે ને તેમનું સ, હોંશે હોંશે વંચાય છે. સરળ, સાદી ને આકર્ષક શૈલીમાં રજુ થતી આ વાર્તા પણ વાય વાંચશે જ ) –ત્રાએ મગલા નામે એક સુંદર દેશ હતું. ત્યાં શંખ- શેઠના પુત્રનાં ઉત્સાહપ્રેરક વચન સાંભળી પુરમે નગર હતું. એ નગરમાં શંખ નામે રાજા રાનએ સરસ્વતીદેવીની આરાધના કરી ને ત્રણ રાજ્ય કરતા હતા. રાજ દિલે દયાળુ ને ઉદાર હતા. ઉપવાસ કર્યા, આખી પ્રજાની સાર સંભાર એ પોતે લેતો; સૌનાં સરસ્વતી દેવી પિતાની ભકતની આરાધના સાદા પૂર્ત ને ફેડવા પ્રયત્ન કરે છે. આવા કોઈ પ્રસન્ન થયાં. રાજાને તેમણે દર્શન દીધાં. એ રાનને સારીયે પ્રજા પૂજતી, પ્રેમ કરતી ને સાક્ષાત સરસ્વતીનાં દર્શન થવાથી રાજ તે અણીની પળે મદદ કરતી, આજેજ બની ગયે. દેવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ એક વેળા રાજ દરબારમાં બેઠા હતા. ત્યાં કરતાં એણે કલાવતીના સ્વયંવરની અને તેના નગરશેઠને દત્ત નામે પુત્ર હાથમાં કેટલીક છiીઓ પ્રશ્નોની વાત કરી. ત્યારે સરસવતીએ જણાવ્યું - લઇને આવ્યું. એમાંથી એકની છબી જેઈને રાજા મુગ્ધ બની ગયે. “રાજા, તું ગભરાઇશ નહિ. સ્વયંવરમાં એ બી દેવશાલનગરના રાજા વિજયસેન નિપાત જજે. ત્યાં એક પૂતળી રાજદરબારની વચ્ચેવચ અને રાણી બીમતીની પુત્રી કઢાવતીની હતી. હશે. તેના ઉપર તું હાથ મૂકજે. તને પ્રમોના “ આ છબીમાં જેનું રૂપ આટલું લાવ ઉત્તરો એ આપશે.” વંતુ જાય છે, એ દેખાવે તો કેવી હશે ? મને એટલું કહી સરવતીદેવી અંતર્ધાન થઈ ગયા. એ મળે કે નહિ?”–રાજાના મનના આ ભાવ બબર નિશ્ચિત સમયે રાજા રવયંવર મંડપમાં સમજી જઈને રો – આવી પહે છે. રાજકુમારી કલાવતી સૌ કોઈને મહારાજ, આ રાજપુત્રીનો સ્વયંવર એ પ્રશ્નો પૂછતી હતી. પણ કોઈ એના ખરા જવાબ સુદી એકાદશીને દિવસે છે. એ વખતે જે રાન આપી શકતા ન હતા. એના પકોના ઉત્તર આપશે એની સાથે એ લગન છેવટે જયારે કલાવતી શેખરાજ પાસે આવીને કરશે. તમે તૈયારી કરે. મહારાજ ! શુકન સારા ફરી એના એ પ્રશ્નો પૂગ્યા કે -- છે, જરૂર ફતેહ મળશે” “દેવ કેણ છે?” Page #17 -------------------------------------------------------------------------- ________________ લૌકિક આચારને જાણીને રાજા વિજયને પુત્રીને ઘેર બેલાવી લાવવા મ ણસે મોકલ્યા. તેમની સાથે રાષ્ટ્રના ભાઈ જયસેને હિરાનાં બે સુંદર કંકણે ભેટ મોકલાવ્યાં. પણ રાજા શંખે પત્નીને પિયર મોકલવાની ના પાડી. તેથી પિયરના માણુ વિદાય થયા. “ગુરુ કોણ છે?” “તવ શું છે?” સવ શું છે ?” ત્યારે શંખરાજાએ આગળ આવી પૂતળી પર હાથ મૂકી એ ચારે પ્રશ્નોના નીચે મુજબના જવાબ આપ્યા : વીતરાગ અરિહંત દેવ છે.” “મહાવત ધારણ કરનારા ગુરુ છે." “ જીવવ્યા તત્વ છે.” “કિ ઉપર કાબૂ મેળવ સત્વ છે. - આ ઉત્તરાથી રાજકન્યાને સંતોષ થશે ને તેણે શંખરાજાના ગળામાં ખૂબ પ્રેમથી વરમાળા આપી. થખરાજા અને કલાવતીનાં ખૂબ ધામધૂમથી લગ્ન થયાં, ત્યારે રાણી કલાવતીએ પોતાના ભાઈએ બેટ મેકલાવેલ કડાં પહેર્યા ને ભાઈના ગુણગાન તેની સખી આગળ વર્ણવા લાગી. એ જ સમયે રાજા ત્યાં આવ્યો. તેણે રાણીના હાથમાં કડાં જોયાં, કદના તેલ વિષેની વાત કરતા સાંભળી. એટલે તે શંકામાં પડ્યા. રાજા, વાજાં ને વાંદર. રાજાને કાન હોય પણ શાન ન હય, રાજ શંખના મનમાં અનેક ઉથલપાથલ થવા માંડી. ન તે એ રાણીને પૂછી શકે કે ન તે એ સ્થિર રહી શકશે. છેવટે ગુસ્સામાં અાવી જ એણે રાતે રાત ચાંડાળાને બોલાવ્યા ને રાણીને જંગલમાં લઈ જઈ એના હાથનાં કાંડાં કાપી નાખવાને હુકમ કર્યો.. બિચારી રાણી ! નિર્દોષ રાણી ! એને ક્યાં ખબર હતી કે આ બધું શું થઈ રહ્યું છે ? હવે શંખરાજા અને કલાવતી બંને સુખચેનમાં દિવસે પસાર કરે છે. દિવસ અને રાત માં પસાર થાય છે તેની પણ ખબર તેમને પડતી નથી. રાજારાણું એકબીજાનાં એવાં તે પૂરક બની ગયાં છે કે એકબીજે વગર ક્ષણભર પણ તેઓ રહી શકતાં નથી. કેટલોક સમય વીત્યા બાદ એક રાત્રે રાણી કલાવતીને રવનમાં અમૃત કળશ દેખાશે. એણે રાજાને વાત કરી. રાજાએ જોધીને એ વિષે પૂછ્યું. જોધીએ ઘડી જેને જવાબ આપે - હે શm, તારી રાણીને એક સુંદર અને તેજપી બાળક આવશે.” રાજા તે ખુશ ખુશ થઈ ગયો. રાણીને પિયર એ શુભ સમાચાર મુકાયા. પ્રથમ પ્રસૂતિ તે પિતાને ઘેર જ હેય. એ ચાંડાળે તે રાણીને જંગલમાં લઈ ગયા, એના હાથનાં કાંડાં કાપી નાખ્યાં ને વનમાં રઝળતી મુકી નગરમાં પાછા વળ્યા. એ તરફ રાણી ઘડીભર તે વિચારમાં પડી ગઈ. અસહ્ય દુખ હોવા છતાં તે રડી નહિ કે ન તે આંખમાંથી આંસુ પાડયાં. એણે તે સાંતવન લીવું કે એના કર્મની કઈ એવી કડવાઈ હશે કે જેથી તેની આવી દશા થઈ. રાણુને છેલ્લા દિવસે જતા હતા. આ દુઃખમાં પણ એણે એ જ ઘડીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પિતાનું અંગ છેવાને કારણે પાસે જ વહેતી નદીએ તે ગઈ, ત્યાં ઊભા નિભા તેણે નવકાર Page #18 -------------------------------------------------------------------------- ________________ મંત્રનું સ્મરણ કર્યું. સ્મરણે ગયાં ને બે હાથ જોડી તેણે મહાવીર ભગવાનને નમરકાર કરતાં કહ્યું- હે ભગવાન, જે મેં મન, વચન અને કાયાએ કરીને શુદ્ધ શિયળ પાળ્યું હોય ને મારાં કાંડાં અખંડ વાવ”. અને બન્યું પણ તેવું જ. તરત જ એના હાથનાં કાંડાં ફરી ઉગી નીકળ્યાં. એટલામાં ત્યાંથી એક તાપસ પસાર થતા હતા. તેમણે રાણી કલાવતી અને એના પુત્રને નિરાધાર સ્થિતિમાં જે તેમના આશ્રમે લઈ ગયા. બીજી તરફ ચાંડાળાએ આવીને રાજાને હાથનાં કાંડાં આપ્યાં. કડાં ઉપરનું નામ જોતાં જ રાજાને કંઇકને કઈક થવા લાગ્યું. એની ઉપર તે રાણીના ભાઈનું નામ હતું. રાજાના દુ:ખને પાર ન રહ્યો. એ મૂર્ણિત થઈ ઢળી પડે ને પિતાની ભૂલને પસ્તા કરવા લાગ્યો. એના હૈયે શાંતિ ન રહી. છેવટે તે મરવાને તૈયાર થશે. પરંતુ મંત્રીઓએ અને નગરશેઠે તેને ઘણું ઘણું સમજાવ્યું. ત્યારે તેણે કહ્યું - જો રાણી જડશે તે હું તો રહીશ, નહિ તે ચિંતામાં બળી મરી.” રાશી કલાવતીની ભાળ મેળવવા રાજાએ મેર માસે મોકલ્યા. છેવટે તાપસને ત્યાંથી રાણીની ખબર મળી, વાજતેગાજતે રાજાએ રાણીને રાજમહેલમાં તેડાવી, ભુલની માફી માગી અને પુત્રને જન્મોત્સવ ઉજવ્યો. પેલા મુનિવર પણ ત્યાં પધાર્યા હતા. રાજાએ એમને ખૂબ આદરસત્કાર કર્યો. મુનિ તે જ્ઞાની હતા, મહાશાની હતા. રાજાએ પોતાના તથા રાણીના આવા કર્મઉમ્રનું કારણ પૂછ્યું. તાની મુનિએ શાંતિથી જવાબ આપતા કહ્યું: હે રાજ, મહેન્દ્રપુરના રાજાને એક પુત્રી હતી. તેનું નામ સુચના હતું એક દિવસ સુલોચના પિતાના મેળામાં બેઠી બેઠી રમતી હતી. એવામાં એક માણસે આવીને એક પડિત પેપિટ રાજાને ભેટ ધર્યો. આ પોપટ ખૂબ શાની હતે. મીઠું મીઠું બોલીને એણે સૌનાં મન હરી લીધાં. રાજાએ એ ટિ પુત્રીને આપે. પુત્રીએ એને સોનાના પિંજરમાં રાખે. ને તેનું પ્રેમથી જતન કરવા લાગી. પંડિત પેટ પણ રાજપુત્રીની સાથે ગેલ કરતા, નાચતે ને તેને ખુશી કરો. પણ એક દિવસે પપને જતિ સ્મરણ જ્ઞાન થતાં તેણે અનશન ધારણ કર્યું. આખો દિવસ કાંઇ ખાધું નહિ, પીધું નહિ. એટલે સુલોચનાએ કે ભરાઈને એની બેય પાંખે કાપી નાખી. પોપટ દુઃખને શમાવી અનશન કરી દે છોડી ગયા. એને મૃત્યુ પામેલે જોઈ રાજપુત્રી સુચના પણ એના વિરહે મૃત્યુ પામી. એ પિપણ તે તું શંખરા. અને એ સુલોચના તે તારી રાણી લાવતી. પાંબા છેદવાના કારણે રાણી કલાવતીનાં તારે હાથે કાંડાં છેયાં. | મુનિની આ વાત સાંભળી રાજરાણી બનેને સંસાર પર વૈરાગ્ય આવ્યો ને બંનેએ દીક્ષા લઈ મોક્ષગમન કર્યું. આ વાર્તામાંથી સમજવાની વાત તે એ છે કે માનવીને પોતાના કર્મનું ફળ મળે છે. પણ જે તે ધારે તે તેના પશ્ચાતાપથી એ કર્મની કઠણાઈને તે ઘટાડી શકે છે. તેમ જ સતી સાધવીએમાં એવી શકિત હોય છે કે તે ધારે તે કરી શકે છે. એમનું શિયળ અને એમની ધીરજ એમના સતીને પૂર્ણપણે પ્રકટાવે છે, સતીઓનું સતીવ જ્યાં સુધી અખંડ રહેશે ત્યાં સુધી હિરતાનને નારીસમાજ સદા સર્વદા ગૌરવવંતા રહેશે. Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૭) કર્તિ દા. છે. ગુણવંત શાહ પધારે છે અને હૈયું, હળવું ગીત ગણગણી ઊઠે છે. ચેતનમાં પ્રાણ ફુકાય છે મનમયૂર ભાવના વનમાં, કેકારવ કરી ઊઠે છે ઊર્મિ હિલેળા લે છે. લાગણીના પૂર ઉમટે છે અંતર, કે. અનોખી મસ્તી અનુભવે છે. મેં જે છે સૂરજને સેનાને બનતે દિવસને સોહામણ થત અનિલને અલખના મંત્ર ભણતા નિરખી છે નિશા મેં જગત અટારીએ એના પિયુ આતમની આતુર નયને રાહ જોતી કહું ક્યારે ? પવિત્રાતિત પવિત્ર મંગલે માં સર્વમંગલ ક્ષમાંના અમૃતથી ઉભરાતા દયાથી દદળતા પસ્તાવાના પથથી બનેલ નિર્મળ નયના કરુણાના અથથી વિનમ્ર હયાભના ઉસના મુગુટમણિ આનંદ વિભર, એવા પર્વાધિરાજ પયુર્ષણના આગમન અવસરે. એ આવે છે ઉલ્લાસથી, તાઝગીનું સિમત વેરતે જીવન મંડપમાં, એ સલુણા, સહામણું એ દિવસે પૃથ્વી પર વીશા ભૂલ્યા એ વર્ગીય દિને એક એક દિવસ એ સપ્તાહનો અમર ગ્રંથ છે એની દરેક રાત ચિરંતન કવિતા છે. સંવત્સરી સારાય સપ્તાહની કીર્તિદા છે. એની પળે પળ પ્રેરણામયી પતિએ છે પર્યુષણ ક્ષમાનું એ મહાકાવ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ એના શબ્દ શbદમાંથી પ્રેમનું પરિમલ પમરે છે અહિંસાનું સૌન્દર્ય નીતરે છે સત્યના ઘેષ ઊઠે છે. એમાંથી, પુછ્યું કે આત્માઓની | અમર ગાથા છે એ તે. પર્યુષણ યુગોથી ગવાયેલી ગજેગંદએ ગાયેલી અલખના ઓલિયાઓની મુકિતના મરજીવા તીર્થકર ભગવતેની જય ગાથા છે, એ તે. ભીની બને છે અને સુંધકના બલિદાનથી હયું રહે છે આજ દઢ પ્રહારી, ગજસુકુમાળી રામચંદ્ર કે કેટલા નામ સમરું તે સૌ નામી, અનામી શ્રમણ શ્રાવકોની શહાદતથી. કરી સમર્પણ નિજ જાતનું ચીંધી ગયા સત્ય સાં કાતીલ છે ખંજર, ને એથી વધુ કાતીલ શબ્દો હશે પ્રાણ પહેલું ખેચે, ચચરાવે મરવા ન દે, જીવવાય ન દે કરે હાલત બેધારી બીજું જીવનને અંત ના એને હિસાબ બંધ ના કરે ભલે છાનું છપનું જગત જાણે છે ના પણ જોનાર બેઠે છે. ચૂકવશે દામ એવા ચૂકવતા ફાવશે જો જાપ જપશે જગ, ને મત રહેશે. તમ જીવન ગાથા પર, ક ગાથા જીવનને મંત્ર આ, ભલે ખંજર, ભલે શબ્દ ભેંકાય જિગરમાં જિગર કડવું કરી મા શાપ દેશે કું છે જડ, જડ શો દેહય જડ, જડ ના ચેતન ! રડી લે છે કદી છાનુ કુટે હૈયું કોઈ ખૂણે બેચેન બાવરે જીવે રાતે એકાંતે, પાપી હૈયુ. તપે, જખી જિગર માંગે ભરે હૈયા ઝોળી કઈ નેહની સુવર્ણ રથી છે કુંભ ચેતન માણસાઈની માટીને કુટે જો, કુટે જીવન મલિન બનશે ઝેર ઝીલશે અમર આસવ પ્રેમને તે Page #21 -------------------------------------------------------------------------- ________________ સંભાળ સંભાળી સાચવે ને મચાવે જૂન ધર્મની આજ દીવાળી પુણ્યની ધરે આસવ પીઓ પ્યારા બની ચકચૂર, બની રુમ બેતાજ બાદશાહ. કરી માફ હૈયે લગાવે ભુલી જુન, ગણે નવું મીટાવી શબ્દ દુશ્મનને જપે જાપ ખામેમિ સવ જીવે વે જીવા ખંતુ મે મીત્તમ સબૂ પુ વેર મ ન કેણઈ.... વાકયધારા.... છે ! એ શું ચીજ છે? એ કઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય, એ કઈ લnયા કે સુંધીને મન પ્રસન્ન થાય, એ કંઈ ફળ નથી કે એને રસી માસ વરવું, એ કંઈ છે કે કેમ કે એનાં કપડાં બનrી શરીરનું રક્ષણ કરીયે, એ કંઇ લાકડું કે હું મથા જ ટૅમાંથી નિત્ય વ્યવહાર પરતુ બનાવી શકીયે, અરે ! એ તમાકુ કે અફીણ નથી કે જેમા કેફમાં આપણે દુઃખ ભુલી જઇએ, એ કર રર કરે છે. માણસને પરસ્પર વિશ્વ સ, પ્રેમ અને આદર નષ્ટ કરે છે, માણસની ધમાં બુધને એ નાશ કરે છે, પવિત્રનાં પવિત્ર સંબંધ પણ એ ક્ષણમાં બગાડે છે. એને નશે તે માણસનું જીવન બગાડી નાખે છે. જેનું એ મહાને અનર્થ છે. હવામાં ઉડતા પેલા પક્ષીઓ ગયા છે ત્યારે તેમની નિશ્રતંતે કયા મંડળે બાફી છે? તેમની જીદગીને વિમે ઉતારવા માટે કઈ કંપની સ્થપાઇ છે? કયું લશ્કર તેમના રાષ્ટ્રને સુરક્ષીત રાખે છે ? કયા પોલીસે તેમના સહેરની રેકી કરે છે? ઈ તાળા-ચાવીઓ તેમના મામાને સલામત રાખે છે ? ક્યા કાનને અને કે તેમના ના–માલ અને આળનું રક્ષણ કરે છે? વીસ કલાક તેમને જોખમ વચ્ચે રહેવાનું હે છે. અને છતાં પક્ષીઓ વિવિધ રીતે થાય છે અને કોલ કરે છે. –વિજ્યકુમાર રતીલાલ શાહ. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ? 2 હા! પસ્તાવો. ૨૦૦ લે. મોગલ સમ્રાટ ઔરંગઝેબ P : ના ક = = = (દશ્વરને પામવા નિમેળ હૈયું જોઇએ. અને તે ન હોય તે પસ્તાવાના પાણીથી એ ગંદા હૈયાને ધોઈ વિધી બનાવાય તે જ પરમાત્માને પામી શકાય. ઔરંગઝેબ, મેમલ સતત શહેનશાહ મૃત્યુની પથારી પર પડયે પિતાના 6 . જીવનને યાદ કરી અસુ સારે છે. અને પિતાના પુત્રને ક્ષમાપના કરતા પત્રો લખે છે. શાહે શહેનશાહને આ પત્ર તમારે વાંચ જ પડશે કારણ એ લખે છે.કંઇ પશુ સાથે લાવ્યા હતા હવે પા પર્વત સાથે લઇ જાઉં છું - તે આપણે શું લઈ જવું એનું એ ભાથુ બાંધી આપે છે. માટે જરૂર આ વાંચે.-તંત્રીએ.) રાજા કામબા ! મારા ગળાના હાર ! ત્યાં ત્યાં ઇશ્વર જ દષ્ટિગોચર થાય છે તેના સિવાય જયારે ઈશ્વરની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે મારામાં કોઈ પણ નજરે પડતું નથી. મારા નોકર ચાકર હવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચાર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી ઉપદેશ આપ્યો હતો પણ તે તેના ઉપર અપકવ હવે કાંઈ પણ ફળ નથી. ધિકકાર છે, આ લેભ બુધિ હોવાથી જોઈએ તેટલું ધ્યાન આપ્યું નહિ. અને માયાજાલને કે જેથી મારી કવી ગતિ થશે તેને તેમજ આવશ્યક રિક્ષા ગ્રહણ કરી નહ. અધુના મને ખ્યાલ જ આવ્યું નહિ. મારી કમર તૂટી ગઈ મારી જીવનયાત્રા પૂરી થવાનું ના જોરથી વાગી છે, પગ અશકત થઈ ગયા છે. મારામાં હાલવા રહ્યું છે. મેં મારું જીવન વ્યર્થ ગુમાવ્યું છે તેથી ચાલવાની અને બેલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ, મારું હૃદય દધ થાય છે. પણ હવે પશ્ચાતાપ લઇને જ દિવસ પૂરા કરું છું. મેં ઘેર પાપ ક્ય કરવાથી શું થાય ? છે તેને માટે ઈશ્વર શું દંડ આપશે તે તેને જ હવે તે મને ભારે કરેલાં વિચાર કર્યો માલુમ. મારા મૃત્યુ પશ્ચાત્ મારા સૈન્યની વ્યવસ્થા અને પાપનું ફળ મળવું જ જોઈએ. મેં આ પુત્રને કરવાની છે. હું ઇશ્વરને સાક્ષી રાખીને બધે જગતમાં જન્મ ધારણ કરીને કાંઈ આત્માનું સાર્થક અધિકાર મારી વારસેને આપું છું. કર્યું નહિ તેથી ઈશ્વર ચકિત થશે. હું વ્યર્થ અમશાહ મારી પાસે છે અને તેના ઉપર આબે અને વ્યર્થ જાઉં છું. મારાં પાપકર્મોને મારે અતિશય પ્રેમ હતો. તેના પ્રાણને નારામે માતાપ કરવાથી કશું પણ ફળ મhવાનું નથી કર્યો નથી. અને તેથી તે બાબતને અ ય મારા કારણ કે અનેક, અરે ! હજારે નીચ કર્મોથી મારો શાપ પર નથી. હું સંસાર છોડી જાઉં છું અને આમ મલીન થયા છે. તને તારા રાહજાદાને અને તારી માતાને ઇશ્વરના મને ચાર દિવસથી જવર આવો હતો પણ રક્ષણ તળે મૂઠ જાઉં છું. તે તમારું રક્ષણ કરે. હવે આવતો નથી. હું જ્યાં જ્યાં દષ્ટિ નાખું છું અંતકાળની યાતનાઓ અને દુઃખે એક એકથી Page #23 -------------------------------------------------------------------------- ________________ (ર) ચષિાતાં માલુમ પડે છે. બહાદુરશાહ જ્યાં હો જાન લાભ નથી. હવે તેના બદલામાં મા " આપત્યાં જ છે. પણ તેને પુત્ર હિંદુસ્તાનમાં આવ્યું છે. વાથી કશો ફાયદો નથી અત્યારે મને અનુભવ થાય બેદારબખ્ત ગુજરાતમાં છે. હેતલનિશાએ આજ છે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળવા માંડ્યો છે. સુધી કઈ વખત દુઃખ જોયું નથી તેથી તે દુકામાં હા...ય !..... અતિરાય ડુબી ગઈ છે. ઉદયપુરી બેગમે ઘણું કામ કામગષ્ણ ! મારા હૈયાના હાર ...હવે હું કર્યું છે અને તે મારા દુઃખે દુઃખી થાય છે તથા એકલે જાવું છું. તારી નિરાધાર સ્થિતિને લીધે તેની ઈચ્છા મારી સાથે જ જવાની છે, પણ જે મને બહુ ચિંતા થાય છે પણ એવી ચિંતા રખવાથી ભાવમાં હશે તે બનશે. હવે શું થાય ? મેં સંસારમાં રાજા જે જે દુઃખ જે તારી સાથે કોઈ કુટુંબી કે દરબારી લેક આપ્યું છે, જે જે પાપ અને કર્મો કર્યા છે તે ખરાબ વર્તન ચલાવે છે તેઓની સાથે સામા નહિ સર્વનું ફળ મારી સાથે લઈ જઉં છું. થતાં પિતાનું કામ કાઢી લેવાને માટે સભ્યતાપૂર્વક આશ્ચર્ય થાય છે કે હું ત્યારે સંસારમાં વર્તન ચલાવવું. આ ગુણની હંમેશા જરૂર છે; આવ્યા ત્યારે કંઇ પણ સાથે લાવ્યો નહા; પણ સમયાનુસાર ચાલવું. પિતાની શકિત પ્રમાણે જ હવે પાપનો પર્વત સાથે લઈ જઉં છું. હું જ્યાં કોઈપણું કામમાં માથું મારવું. . જયાં જઉં છું ત્યાં ત્યાં માત્ર ઈશ્વરનું જ ભાન સિપાઈઓને પગાર ચઢી મ છે તે ધ્યાનમાં થાય છે. મેં અગણિત પાપે ક્યાં છે પણ તેને રાખવું. દારાને બેઠા બેઠા પગાર આપવાની વાત માટે મને શું દંડ આપવાનું નકકી કર્યું છે તે હું પડતી મૂકી હતી અને અમારી પાસેથી થોડું મલે છે જાણતો નથી. મુસલમાનોનાં નિર્દોષ તનાં તેથી તે અપ્રસન્ન છે. બિદુએ મારા શિર્ષ પર પડયાં છે. હું તને અને તારા પુત્રને ઈશ્વરની છાયામાં મૂકી જાઉં છું અને હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા આ છેલ્લી સલામ કરૂં છું. છે તે માત્ર તારા માટે જ ક્યાં છે તેથી મારા તરફ તિરસ્કારની દ્રચ્છિી જોઈશ નહિ અને મેં તને કડવી મને બહુ જ દુઃખ થાય છે. તારી બિમાર રિક્ષા કરી હોય કે કઈ રીતનું દુઃખ આપ્યું હોય માતા ઉદયપુરી બેગમ મારી સાથે છે. તે તે વિસ્મરણ કરવું. કારણ કે હવે તેનાથી કોઈ માં....તિ...હા..ય...! ..... Page #24 -------------------------------------------------------------------------- ________________ (ર) ૨ છે ) SOCX DOXPOOJOODA અમુલ્ય ખજાનો A Rs. લેખકઃ મણીલાલ હાકેમચંદ ઉદાણી એમ, એ. એલ. એલ. બી. રાજકેટ DO 083%9EO: કMotors એક દિવસ ભારત નિયાની ટોચ ઉપર ગણતું હતુ . એક દિવસ ભારતમાં નર થઇ ગયા. એક દિવસ. ભારત વેપારી સાક્ષી ગણતા અને આહીંના વેપારી દેશપરામાં જઈ વેપાર પડી ધનના ઢગલા લઇ આવતા હતા. ધાત્રય રાજાએ પ્રજાનું સુખ દુખ પિતાનું ગણતા, ગૌધન ઘણું હતું. દુધ ઘીની નદી ચાલતી. જોકે સાદાઈ, સરળતા અને પ્રમાણિકપણે પિતાને વહેવાર ચલાવતા હતા અને એક બીજાને સુખદુઃખમાં ભાગ લેતા હતા. કોઈ દરીદ્ર ન હતું, દુ:ખી ન હતું. દ્વારિકા નગરી સિનની હતી. લંકા સેનાની હતી, ગીરનાર પણ બ ન હતો એમ કહેવાય છે. ભરણ પોષણને માટે કાઈને ચાતા ન હતી. દરેક ચીજ સસ્તી હતા. મહાન તીર્થ કરો આ દેશમાં થયા. રામ અને કૃષ્ણના અવતાર પણ આ દેશમાં થયા. અને તે તે અનેક થઈ ગયા. તેમને જીવનમાંથી અત્યારે પણ આપણને જાણવાનું મળે છે. ઘણી પ્રેરણા મળે છે. તક્ષશીલા અને નાલંદાની મોટી મેટા યુનીવશકીએ હતી અને ત્યાં અમુલ્ય શિક્ષણ મળતું. ઝીમુનીઓના આશ્રમે હતા અને ત્યાં ક્ષત્રીય ૨.એના કુમાર અને સામાન્ય માણસો સાથે રહીને કરું જ્ઞાન ન'; etl. બધાનું કારણ એ હતું કે ભારતના રાજ અને કર "રામને ચા તત્વજ્ઞાનને ખરે ખાને સના હવા. ધનની વાસ માં હતાં અને ધનના બલા અનાયાસે થતા હતા. કારણ કે તે વખતે મેલડપ ખરી લમીની વાસના હતી. ચંચળ લની પાછળ દોડધામ ન હતી. જે ન ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને આપ્યું તે બધું તત્વજ્ઞાન પ્રયલીત હતું. દરેક મનુષ્ય પોતાનું કાર્ય સફળતા કરતા અને કર્મવેગી થઈને નિષ્કામ કર્મ કરીને પિતાને વ બજાવતા હતા. જેથી કર્મરૂપી બંધનમાંથી છુટી જતા. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, અને શુદ્ધ સિ તિપિતાનું કાર્ય ધર્મ અને ફરજ તરીકે સમજીને કરતા અને એકબીજને ઉપયોગી થતાં, તે આદર્શ સમાજ હતા અને વિશ્વબંધુત્વપ હતું. અત્યારે વિશ્વબંધુત્વ સ્થાપવાની વાતે દરેક દેશ કરે છે. અમેરીકા અને રશીયા જેવા મહાન દેશે લડાઇઓ બંધ કરવા અને શાંતિ સ્થાપવા માટે ઘણું કરી રહ્યા છે. ભારત તે શાંતીપ્રીય દેટ જ છે, પરંતુ તે બધું વાતામાં રહે છે, અને કયાંય સાચી રાંત દેખાતી નથી. કારણ આપણે મુખ્ય ધ્યેય આધ્યાત્મવાદ ઓછો થતો જાય છે. અને ભૌતિકવાદ વધતા જાય છે. જયાં સુધી ભૌતિકવાદ તરફ વલણ રહેશે ત્યાં સુધી કે દેશ સાચું સુખ અને શાંતિ મેળવી શકશે નહીં. કારણ કે આ સિદ્ધાંત સત્ય છે. જડ વસ્તુ જડ રહેવાની અને ચૈતન્ય તેનાથી સાવ જુદુ જ છે. બન્ને વસ્તુ એકી સાથે મળી શકે ? નહીં. તે મળવા જતા બને છે એસીશું. તાર્યકરોને કેવળ જ્ઞાન હતું તેથી તેઓ બધું જાણના તેઓએ શાસ્ત્રોમાં આભા અને રારીનો ભેદ બરાબર સમજાવ્યું છે. આત્મા અનાદિ અનંત છે. અવિનાશી તવ છે. કર્મનો સંગાથી તે નવા નવા કે Page #25 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરવા પડે છે. જ્યારે દે તાજા છે અને તેને જે સુખદુ:ખ થાય છે તે કર્મન! પરિણામે છે. આત્મામાં અનંત શકિત રહેલી છે, પતુ તેને પ્રાપ્ત કરવા માટે કર્મના આવરણેાને દુર કરવા જોએ. અન તે આવરણા ત્યાસ અને વૈરાગ્યથી જ દુર થાય ૬. જ્યાં સુધી મેહતાય કર્મોનો ક્ષષ થયો નથી ત્યાં સુધી આત્મદર્શન થવું મુશ્કેલ છે. અત્યારે નીતિનું ઘેરણ ઘણું જ નીચુ જતુ ાય છે. અધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે પ્રયાસ કરનારા મહાત્માઓ ઓછા થતા જાય છે. કરવેરાના મેાજાતે લીધે અને સખત મેઘવારીને લીધે મધ્યમ વ ધણા જ પીસાતા જાય છે, ગરીબ વધારે ગરીબ થતા જાય છે, અને તવગર વધારે પૈસાદાર થતા જાય છે. રાજેરેજ પેપરામાં ચેરી, કુટ, વિશ્વાસાત વ્યભિચારી અને હિંસાના ખબરે વાંચીએ છીએ અને તેથી દરેક માણસને દુઃખ થાય છે. જે વ્યકિત સુધરે તે સમાજ સુરે અને સમાજ સુધરે તા દેશની સ્થિતિ ઉંચી આવે જેથી અત્યારે દરેક વ્યકિતએ પેાતાનું આત્મનીરિક્ષણ કરીને પોતાની આ જીંદગી અને આવતા ભવ કૅમ સુષરે તેમ કરવાની ખાસ જરૂર છે. અમાઉની વણીમાં જે રહસ્ય અને તત્વજ્ઞાનની નાસી હતી તે પશુ અત્યારે દેખાતી નથી. જે વિદ્યા જન્મ તરતા ફેરા ઓછા કરે અને મેાક્ષને મા બતાવે તેજ સાચી વિદ્યા છે. તેમ વેદા, ઉપનિશદા અને જૈનના રાા કહે છે. બીજી બધી વિદ્યા નવે અને ષત મેળવવા માટેની છે અને શાસ્ત્ર તેને અવિઘા કહે છે. અને તેથીજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કર્મ યાગના મહાન ગ્રંથમાં વિગતવાર ખરું જ્ઞાન શું છે તે સમજાવ્યું છે. તેમના જીવનમાં જ અધ્યાત્મ ભરેલું છે. અને તેમાંથી અનેક પ્રેરણા મળે છે. આવા મહાન પુરૂષ ઘેાડા વર્ષ પહેલાં જ થઈ ગયા અખંડ બ્રહ્મચય પાળી તેનું બળ અને તેજ કેટલુ' છે તે સાબીત કરી આપ્યું. જીવનના દરેક ક્ષેત્રે તેઓના ચમત્કાર દેખાય છે. નહાતી તેમને ધનની લાલસા, નહેકતી (૨૩) તેમને મતની લાલસા, નšતી. તેમને નામ બહાર પાડવાની લ.લસા, આખી જીંદગી તે આશ્ જીવન જીવી ગયા અને અત્યારના સભ્યને અનુ જ્ઞાન આપવા માટે વારસા તરીકે મમુક્ષ પુરતા સુકતા ગયા. આવા મહાપુરુષત જીવનયસ્ત્રિ દરેક ભાષામાં અને ખાસ કરીને અંગ્રેજીમાં ૐકામાં પ્રસિધ્ધ થવા જોઈએ અને દેશદેશમાં મેલવા જોઇએ. તેા ભારતમાં વા પુરૂષો પડેલા છે તેની બીજાને માર પડે. મેક્ષન ત્રણ રસ્તા છે. સમ્યગજ્ઞાન, સમ્યગ દર્શન અને સયમ ચારિત્ર્ય જ્ઞાનયેગથી જીવતા મરી જવું પડે છે. ભક્તિયોગથી ઇશ્ર્વરમય થઈ જવું પડે છે. જેથી અત્યારના ફાળમાં બને યેગ સાધનાવાળા બહુ થાડા નીકળો શકશે. પરંતુ કર્મ યેળી કમ કરવા છતાં સુખી જીવન જીવી શકે છે. જુના ક્રુતી નિર્દેશ કરે છે, અને નવા કર્મ માંષતે નયો. તે જે કાર્ય કરે છે. તેમાં પાન આત્મા તફ રાખે છે અને ફળની અપેક્ષા રાખતા નથી, તેથી તે જીવનમાં સુખ, સંપતી, ધૃત અને લક્ષ્મી અનાયાસે જ પ્રારબ્ધ કર્મ મુજબ પ્રાપ્ત કરી શકે છે, અને આવતા ભવમાં વધારે સુખ મેળવી છેવટ મેક્ષ પશુ પ્રાપ્ત કરી શકે છે. મેહનીય કર્મ એટલા મજદ્ભુત છે કે તે એકદમ છુટી શકતા નથી પરંતુ ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે. અને મેહતે એછે કરવાને માટે સદાચારી વન, સરળ સ્વભાવ પેાતાના જેવેજ બીજાને આત્મા છે. અને જે સુખ દુ:ખ પેાતાને થાય છે તેવુજ બીજાને થાય છે. જેથી પાપકારવૃત્તિ અને કાને પણ દુ:ખ ન થાય તેવી રીતે વર્તત કરવાથી મોડનીય કેમ છુટી જાય છે. તેતા પણ ચાર રસ્તા છે. દાન, થળ, તપ અને ભાવ. ગૃહસ્થા સાાંક દાન કરીને પુણ્ય લે છે અને તેમને અનેક ઘણું મળે છે. શીયળ ન હોય ત્યાં તે જંદગી જ નકામી છે. તપના પ્રભાવ પુજ્ય ગુરૂ મહારાજના વનમાં જ આપણે જોષએ છીએ અને જેવી ભાવતા તેવુ ફળ મળે છે. માટે ભાવનાને શુધ્ધ કરવી જોઇએ Page #26 -------------------------------------------------------------------------- ________________ તેથી જ આત્મા શુધ્ધ થાય છે. એકલુ વાંચવાથી કાંઈ વળે નહી. તેના ઉપર મનન કરવું જોઇએ પછી ધ્યાન અને નિષિષ્યાસ કરવા જોએ. તેથીજ એકામ્રતા થશે અને જેવા સંપ અને તેની સાધના થયેથી જરૂર સીધ્ધી મળશે. મનુષ્યતા ભવ મળવા ઘણાજ મુશ્કેલ છે. અનેકવાર સ્વર્ગ, નરક અને તીર્થન્યમાં રખડ્યા પછી મહા પુણ્યના બળથી મનુષ્યનું જીવન અને જૈન ધ ભળ્યા છે. તે તે ગુમાવી બેઠા તેા પછી પાછું રખડવાનું છે, માટે જે સમય મળ્યે છે તેમાં પ્રમાદ ન થાય અને એ અમુલ્ય તક મળી છે તેના ઉપયોગ આત્માના કલ્યાણાર્થે ક્રમ થાય છે તે પ્રમાણે વર્તન કરવામાંજ ખરૂં સુખ સમાયેલું છે. ધન્ય છે જૈન મુનીશ્માને કે તેઓ સંસારને ત્યાગ કરીને પેાતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. અને ઉપદેશ આપી બીજાને તારી રહ્યા છે. અત્યારે (૨૪) આ મુનીઓએ કર્મચારી થઇને આ દેશની નીતિ રણ ઉંચું લાવવા માટે જીવહિંસા અટકાવવા માટે મહાન કાર્યો કરવાની જરૂર છે. તે જ ભારતનું ગૌરવ વધરશે નહી. તે અધેામતી થશે. આ દેશનુ તેમાં જ મહાત્તમ છે. આ દેશને અમુલ્ય ખજાને તેનું તત્ત્વજ્ઞાન છે. અને તે ક્રાઇ દિવસ ખુટરી નહી પતને ખજાને કાયમ નથી. તે તેા ખર્ચાઈ જાય, ચારાઇ જાય અને લુટાઈ પણ જાય પણ જ્યાં જ્ઞાન છે ત્યાં ધત આવ્યા વિના રહેતુ પણ નથી. આ દેશની આવી પરંપરા હ્રાવાથી આ પ્રજાને માટે સૌને ભાન છે. જે તે ખેડ એસીશું અને ભૌતિકવાદમાં તણાઇ જશુ તા ખરૂં સુખ મળી શકશે નિહ. ગુરૂ મહારાજે આ અમુલ્ય ખજાને પોતાના જ્ઞાન, સંયમ, તા અને ત્યાગથી મેળવ્યા હતા તેમનુ નામ અમર થષ્ઠ ગયુ અને પુસ્તક રૂપે તે ખજાને મુકતા ગમા છે, તેમાંથી જેટલી બને તેટલી પ્રેરણા મેળવીને આપણે જીવન સુખશાંતિમાં ગાળી શકીએ તેમાજ ખરૂ સાર્થક રહેલું છે. : શાસન સમાચાર : ખભાત અત્રે શેડ ખુબચંદ બુલાખીડાસના ઉપાશ્રયે પૂ. મુનિરાજ શ્રી કુશલવિજયજીના અધ્યક્ષસ્થાને યોનિ ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરજી મ. શ્રી ૩૭ ! જયંતી ચીકાર પાવમેદની વચ્ચે બહુ સુંદર રીતે ઉજવાઈ હતી. ૫. મીલદાસ તથા પૂ. મટ્ઠારાજશ્રીએ યુનિના જીવન ઉપર સુંદર પ્રકાશ પાથર્યોં હતા. ખપેરે રથબન પાર્શ્વનાથના દેરાસરે પૂજા રાખવામાં આવી હતી. અકાડ સુદ ૧૦ શેઠ બુલાખીદાસ નાનચંદ્ર સ્થાપિત શ્રી સાદ્રાદ સ પહેડ્ડાળા અને શ્રી ભટ્ટભાઇ જૈન શ્રાવિકાશાળાને વાર્રિકાત્સવ શ્રી શંકરપર રાખવામાં આવ્યા હતા. સાસુદાયિક સ્નાત્ર મહેસવમાં ૩૫૦ બાલ-માલિકા-અભ્યાસક્રેએ લાભ લીધા હતા. શ્રી રમણલાલ યાજ્ઞિકના પ્રમુખસ્થાને સત્તા યોજવામાં આવી હતી, જેમાં નેરમા, નીમળા કતારા, યશવંત સંધવી, ભદ્રિક કાપડિયા પુંડરિક ચોકશી, શૈલદાસ સધી તથા પ્રમુખશ્રીએ પાશાળાના ઉત્તરાત્તર વિકાસ માટેના રાયક પ્રવચનો થયાં હતાં. ખર્ચ માટે પ્રમુખત્રી, ગાંધી ભીખાભાઇ તથા છબીલાંમે સપ્રકાર આપ્યા હતા. Page #27 -------------------------------------------------------------------------- ________________ () પતિત પાવન પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વનો પુનિત સંદેશ લેખક:-શ્રી પ્રકાશ જૈન ગારીઆધારકર (પ્રેમદીપ) માનવ વિચાર કરે તે જરૂર જણાશે કે, તથા -વૈમનસ્યની ભૂતાવળમાં ભાન ભૂલેલો માન આપણું જીવન કઈ દિશામાં ગમન કરે છે. અશાનિ સમાજ કયાંએ આશાનું કિરણ ને શકતો નથી તથા દુઃખની મુસાફરી પૂર્ણ કરવા રાતદિવસ ચિંતાની આજે સભ્યતાના છેલ્લા દિખરે પિતા તનને ભઠ્ઠીમાં બળવા કસ્તાં, સંતોષ તથા ધર્મના માર્ગ આરૂઢ થયાનું માનતા માનવ સમાજની કે સ્વીકારવી પડશે. આત્મજીવન અધ: વતનના પચ પર કરુણ આ અવદશા : દેવું અને ઉત્તમ ફલની જિજ્ઞાસા સેવા એ કદી માનવને એ છે સુખ, એ છે શાંતિ. બને ખરું? હશીઝ નહિ. સતા કે ધનમાં ઉચ્ચ ખપે છે આનંદ, માલવું છે તો મહાસાગરમાં; માર્ગમાં લઈ જનાર નથી. પરંતુ નૈતિક જીવનની એના મનાવ્યો છે કેવા પાપ તને પરિપૂર્ણ સુધારણા જરૂર માગે છે. ખાણમાંથી નીકળેલ સુવર્ણ કરવાના. આ માટે બધી રીતે પોતાની શકિતને કદી મલીન હોય છે. બજારમાં વેચાતું સોનું નિર્મળ ખરચી નાંખવા આતુર છે. દિવસ કે રાત જેવાની હોય છે, વિચારતાં કારણ સમજાશે કે- “ખાણને એને જરૂર નથી; પાપ-પુણ્ય, ધર્મ કે કર્મ, આત્મા સેનાએ અગ્નિના સંગથી ભલીનતા દૂર કરી છે. તેમજ પરમાતમા એમાંનું કશું પણ માનવા-સમજવા તેમ જીવનની મલિનતા દૂર કર્યા સિવાય આ જીવન એને ઇચ્છા નથી. ફક્ત સુખ, સુખ અને સુખ નિર્મળ બનતું નથી. ભૌતિક ભાવનામાં નૈતિક્તાની આબાદી, ઉન્નતિ કે ફેક એ એની રઢ છે. એ સુવાસ આપનાર, સત્તા તથા ધનના મદમાં ધેલા માટે વિજ્ઞાનનો શો પણ કરે છે. આકાશમાં એને બનેલા માનવને માનવતા સમજાવનાર, સત્સંગ, ઉડવા રા છેજમી પર કલાકના હજારો સર્વિચાર તથા સદાચારની જીવનમાં ક્ષણે ક્ષણે માદલની ઝડપે દોડવામાં એને તુહલ છે, ને જરૂરિયાત માનવે લક્ષમાં રાખવી જોઇએ. જીવનનું પાબમાં પેસીને પણ એ પિતાની જાતને દડાજલ અંતિમ ધ્યેય વિલાસ-વૈભવને માનનાર મ નવા કાપ ? અધીરા બન્યા છે, છતાં આજના છેલ્લા ખરેખર સંધ્યાની લાલીને દેખી સ્થિરતાની કલ્પના સમાચારે એમ કહે છે કે માનવે હજુ સુખને આંબી કરવી, તથા સંયમ સાગવિહોણી ઉપર ભૂમિમાં શક્યા નથી. શનિના ધ્યેયને પ્રાપ્ત કરવામાં એ હજુ ધર્મ બીજારોપણ કરવા સમાન નિરર્થક છે. પાછળ રહી છે. જીવનમાં આબાદી કે ઉનાને આજે સંસાર સમસ્ત અશાતની આગમાં પામવા માટે હાલ તે યોજનાઓ ઘડવાના, લાનો તૈયાર કરવાના કાર્ય સિવાય એણે કશું જ નકકર શકાઈ રહ્યો છે. દૈન્ય, ભય ને આદના કારમાં પલું ભર્યું નથી. કરાડે અરે અબજો રૂપિયાની ચિકારાથી દુનિયાનું વાતાવરણ બિહામણું બની ધૂળધાણી કરવા માં માનવ સમાજ હજુ જયાં રહ્યું છે. માનવ પોતે જ પોતાની જાતે પોતાના ત્યાં જ ઉભા . સર્વનાશના માર્ગ ભણી જાણે-અજાણે ઝડપી કૂચ કરી રહ્યો છે. રોમેર અવિશ્વાસ, છ, પ્રપંચ, ઉષા તે શું માનવ કદી સુખ, શાંતિ કે જીવન Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૬) વિકાસની નકકર સાધનાને પામી શકશે પર કે? એ પિતાના જીવનમાં સુખ, શાંતિ કે ઉન્નતિની સાધનામાં ફલીભૂત બનશે કે કેમ ? વર્તમાન દુનિયાના પ્રવાહનું ઉડુ અવગાહન કરનારા જિજ્ઞાસુ માને આ પ્રશ્નો જરૂર મુંઝવી નાખે તેવા છે. જવાબ એક જ હોઈ શકે, “માનવ સમાજ સુખ-શાંતિ કે આબાદીને નિશંક પામી શકશે. જીવન વિકાસની સાધનામાગે તે આગેકદમ ભરી શકશે પણ તે માટે આજે તે જે હવા, જે વાતાવરણ અને જે દુનિયા ઉત્ની કરી છે તેનું વિસર્જન જરૂર કરવું પડશે. આજે માનવે વિધાસ-ધાનું વાતાવરણ સર્ષવાનાં જરૂર છે. પે.સાના ભણતર દ્વારા અન્ય સર્વ શ્રેણીમાત્રનાં સુખ, લાગણ કે તેના વ્યકિતત્વને સમજવાની જરૂર છે, પોતાના સ્વાર્થને ગૌણ કરી અન્ય સો કોઈના સ્વાર્થને પ્રાધાન્ય આપતાં શિખવું પડશે, જીવનની ઉન્નતિનું આ પહેલું પગથીયું છે. આજે ભલભલા ડાહ્યા ગણાતાઓનાં દિલ-દિમાગમાંથી ભુલાઈ ગયું છે. પરિણામ આજે આપણી આંખ સમક્ષ ઉઘાડું છે. “એ બાન ! સુખ, શાંતિ કે આબાદી જેની હોય તે તમે તમારા આત્મામાં કાઈ રહેલા અનંત અર્ચના ખજાનાને ઉધાર ! આવ, તમારા આત્માને જમાડી ! સંસાર સમસ્તના આત્માને તમારા જ આત્મરૂપે માનીને તે સર્વને નમે તમારા સ્વરૂપે જુઓ ! જૈન દર્શને ફરમાવેલ આ વિશ્વમંગલને પાવનકારી સિદ્ધાંત વાસ્તવિક રીતે અભ્યદય કે સર્વોદયને રાજમાર્ગ છે. જે વર્ષના પ્રત્યેક ધમાંરાધનાઓ, નાનામાં નાની ક્યિા, ત્રત કે તપની આચરણા, આજે એક સિધાંતના અંગ ઉપાંગરૂપ છે. માનવ સંસારના કક્ષા કાજે શ્રી અનંતજ્ઞાની સર્વર ભગવંતે એ સદા સકલને માટે સર્વ જીવોના હિતની એકાંત વાસમાં છિએ આ તપદેશ આપે છે. ધર્મનું એકપણ અનુષ્ઠાન કે આરાધના એવી નથી કે જેમાં જીવમાત્ર પ્રત્યે ભેદષ્ટિ રાખવાનું વિદિત હૈય, વિશાળ એવી અદ દષ્ટિ બનાવીને, માત્ર પ્રત્યેના આમ સ્વરૂપને જાણી-સમજીને, જડમાત્રના ભેદને માનવ વિવેકપૂર્વક સમજતા બને તે માટે જૈન ધર્મમાં પર્વ દિવસની તેમજ મહાપર્વના દિવસની આરાધના કે ઉપાસના કરવાનું વિધાન છે. આત્મભાન ભૂલીને નિજનાં ઘરને છોડીને ભટકી રહેલા અનંત ઐશ્વર્યના સ્વામી ચૈતન્યને જગાડીને તેનાં પિતાનાં સ્વરૂપમાં રમણ કરવાને શુભ સદેશ પર્વ દિવસની આરા ધના પ્રાણ છે. એ હકીકત ભૂલવી જોઈતી નથી. કહેવું જરૂરી છે કે સર્વ ધર્મે જે વસ્તુ પાકારી-પકારીને કહે છે તે વિશ્વશાંતિનું પ્રથમ દ્વારા વિશ્વમૈત્રી આજના સંસાર ફરે શિખવા પડશે. વિશ્વકલ્યાણની મંગલભાવનાના પાઠ માનવસંસારે આજે ભણવાના રહેશે. વર, વિદ્રોહ તેમજ વૈમનસની પીતી આગને ઠારવી પડશે. ક્ષમા, સતિષ, આભદમન તેમજ મનોનિગ્રહ અને સંયમ, સચ્ચાઈનું તત્વ જીવનમાં સરલદિલે, સ્વચ્છવૃત્તિ તાણાવાણાની જેમ વણી લેવું પડશે. જગતના ધર્મો, સંપ્રદાય કે ધર્માચાર્યો જે વસ્તુને કદાચ આવતી કાલે સ્વીકારવા તૈયાર થશે, દુનિયાના તત્વજ્ઞાનીઓ કે મહારાજ્યો ભાવિમાં કદાચ આ હકીકતને કબુલવા હા ભણી, પણ જૈન ધર્મ તે ઠેઠ અનાદિ કાલથી એક જ મંગળ, મંજુલ તથા ભવ્ય જીવન સંદેશ આપી રહ્યો છે કે એટલું જરૂર યાદ રાખજો કે -- જ્યારે માનવ, ધર્મને બદલે ધનની, વિરાગને બદલે વાસનાની, સંતને બદલે સંપત્તિની, ત્યાગને બદલે ભગની તથા માનવતાને બદલે દાનવતાની પગદંડી પર પ્રયાસ કરશે, ત્યારે માનવના હૈયામાં સુખની કલ્પના પણ કરવી તે આકાશ પમ્પ સમાન અસંભવીત છે. આવા કંઈક ભવનમાં વિચાર કરી માનવ સત્ય પયપર આવે, એ હેતુથી જ્ઞાનીઓ લેકાર Page #29 -------------------------------------------------------------------------- ________________ પતાવેલા છે. જેમાં શ્રી પધૂપણપૂર્વ સર્વ શિરામણી છે. .ર્વાધીરાજશ્રી પડ્યું પણા મહાપ જૈન શાસનમાં સ્ પર્ધાનું શિખણી મહાપર્વ છે. ક્ષમા-સયમ-તપ-વાગ તથા વૈરાગ્ય ભાવને વનમાં સુસ્થિર બનાવી આત્મકલ્યાણનું વિશ્વમૈત્રીનુ શિવ, સુંદર તથા મંગલ ભાથુ ાંધી લેવા માટેનુ મના જેવું ઉત્તમ અય આલંબન સમસ્ત સ ંસારમાં કયાંય નથી. જીવનની ચંચલત, આયુષ્યની શુભ ગુરતા તથા સોંપત્તિ તેમજ સચે ગની ક્ષણિક જ્યાં ડગલે ને પગલે નજર સમા આવી રહી છે. સ્થિતીમાં વિવેકી આત્માએ વન વિકાસના, આત્મ ઉત્થાનનાં મંગલ પુરુસાર્થ માટે પ્રેરણા આપી રહેલા કલ્યાણકારી પ મુકુટમણ પાંવધરાજને સત્કારવા ત'', મને તથા વનથી સજજ બનવું જોએ, । આ પરિ પના હેતુ :- પર્વના બે વિભાગ પાડવામાં આવે છે : લૌકિક અને લેાકાત્તર, લૌકિક પ ! રીતે વહેંચાય છે. લનીનુ પૂજન કરતાં માનવને સદ્ગજ લક્ષ્મીની લાલચ રહેલી છે, તેથી લક્ષ્મીપૂજન એ લાલચનું પર્વ છે. નાગપંચમી નહ ઉજવું તેા નાગદેવ કારી, આવા ભય ઉત્પન્ન થતું પર્વ ભયનું કારણ છે; તથા પ્રથમ ઉત્પ થયા વખતે આશ્ચર્યથી દરિયાનું પૂજન કર્યું તે વિસ્મય છે. આ રીતે ાલચ, ભય તયા વિસ્મયરૂપે લૌકિક છે. હાલમાં જેમ ખાદી સપ્તાહ, વિનય સપ્તાહ, વન સતા, શ્રમ સપ્તાહ, શુધ્ધિ સપ્તાહ આ બધાં લૌક પર્વોમાં ગણાય, જ્યારે લકત્તર પ તા કેવળ આત્મશુપ્તિ માટે ઊજવાય છે. 66 ધર્મ માત્રમાં લૌકિક અને લેાકેાત્તર પૂર્વના ભેદ રહેલો છે. વૈષ્ણવ ધર્મમાં પુરયાત્તમ ભાસ નવરાત્રિ વિ. ઇસ્લામ ધર્મ માં રમન્તન તથા ખ્રિસ્તીમાં નાતાલ આ પરંપરાગત પર્વ છે. આ પર્વમાં પણ તેઓ ખરાબ કામ કરવા ઇચ્છતા નથી. જૈનધર્મમાં લૌકિક પર્વને સ્થાન જ આપેલ નથી. શ્રી પ પણ પર્વ એ લોકાત્તર પવ છે. દિવાળીમાં માનવ શુ (૨૭) કમાયે અને શું ગુમૠ તેનુ સર્વ કાઢે છે, તેમ આપણે પણ્ છવમાં સધન કેટલું નળ્યુ કે ગુમાવ્યું. તેના હિંસાબ ફરસ યુગણું પ આત્માની સત્ય દિવાળી છે; અર્થાત્ આ પર્વ ન હેતુ આત્મસાધન શું કર્યું, હજી શુ અ છે, નમાં કઈ વસ્તુ મેળવવા ચે!ગ્ય છે તેને બરાબર હિંસાબ કરવાને છે. જેમકેદાર તયા દેદારના ઝડામાં ન્યાયાધીશ, દેણદારની નળીને તેઇ હુકમનામુ બનાવે છે. તેમાં અમુક વસના માંધા વાયદા બનાવી આપે છે દૂર તે મકે કો કરેલા પૈસા ભરી આવે છે. આ રીતે વાયદા છું થયે દેણુદાર દેણામાંધા છૂટા થય ૬. પ દેદાર વાધા ન ચૂકવે તે ! દેવાળીયા તરીકે હામ તાંબાવે તથા ભક્તની કાડીમાં હૅર કરે. આ રીતે નરૂપ યાયારા અભાપી દેદારને કમરૂપી લેદારને દે ચૂકવવા લા યું કરે ; કહે આત્મા ! કર્મ'નુ દેણુ ચૂકો કખ ચક્ર ! પણ આત્મામાં તુરત જ ભરપાઇ કરે તેવી શક્તિ નથી, ત્યારે ન્યાયાધીશે હુકમ કરી પાયો રાજના પાકનું પ્રાયશ્ચિત કરી શુધ્ધ ના થાય તો, પંદર પંદર દિવસે એ બાર માસના ૨૪ કાંધી કરી આપ્યા. જેને જૈત પાક્ષિક માં કહ્યું કડું છે. પ્રમાદ તથા કાયતાથી આ વાયદો નં અરાય તે ચાર માસનાં ત્રણ ટકા કર્યાં જેને ધુસક પ્રતિક્રમણ કર્યું છે. કું કર્યુંની ઘેર નિંદ્રામાં પડેલો આત્મા આ પશુ કરવા ન ચૂકવી શકે તેઃ ભાર માસનું એક છેલ્લું કાંધુ બનાવ્યુ જેને સવસરી કહેવાય છે. જુવે તે આ છેલ્લું કાંધુ ન ચૂકડી શકાય તે શું ફળ ? કહેવું પડશે કે જબ ધનના દેવાળીયા બની અધર્મરૂપી સીયાની બનેલાં સંસાર રૂપ કારોબારની કેટડીમાં જન્મ--મરૂપ સારી જ કરવાની રહી છે કે, ગીજું કશું ફળ મળશે ખરૂ` ? અર્થાત નહીં જ. આપ્યો કે ( ક્રમશ: ) Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સળમાચાર શ્રોમનાં સંસ્મરણો એ તળીયાના પેળના ઉપાશ્રયમાં પ. પ્ર. થી સુજ્ઞાનવિજયજી મ. સા. આદિ દાણા અત્ર ચાતુર્મારા માટે બીરાજમાન છે. અમદાવાદ અત્રે આંબલીપળનઃ જૈન ઉપાશ્રયમાં પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી કવીન્દ્રસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબની હિમાં ૧ ૦૮ ગ્રંથપ્રણેતા કળી શ્રીમદ બુદ્ધિસાગરસુરીશ્વરજીની જયંતિ ઉં વામાં આવી હતી. આ પ્રસંગે પૂ. સંડાના ધમણ ભગવંત પણ ઉપસ્થિત થયા હતા. પૂ. શ્રી વિદ્યાવિજ્યજી પૂ. શ્રી. યતીકવિજયજી તેમજ પૂ. પં. છે. શ્રી મહોદયસાગરજી મ. સા. એ શ્રીમદ્ધના જીવન વિશે પ્રવચન કર્યા હતાં. બાવક મણમાંથી ડત મલ.વ સંઘવી, પ્રારા ગારીઆધર, ગુણવંન શાય આદિ ગુરુવર્યાના કવનનું યોગ્ય મુલ્યાંકન કરતાં માણો આયાં હતાં. શ્રી કનુંભાઈ પાદરાવાળાએ પોતાના સુમધુર સ્વરે થી ગુરૂજીના ભકિત ગીત ગયાં હતાં. આ પ્રસંગે બએ આચાર્ય ભગવંતે અને તે પણ બળ સંપ્રદાયોના હાજર હોવાથી તેમજ બોમજીના જીવન પર તેમના પ્રવચોથ આખેય બાદ એક યાદગાર બન્યા હતા. અને કલાના ઉપાશ્રયમાં પરમ પુજ્ય આચાર્ય દેવશ કી સુરસુરીશ્વરજી મ. સા. ના રિધ્યરત પવિભૂષણ પં પ્ર. શ્રી વભદ્રવિજયજીના શિષ્યરત શ્રી વાત-દ્રવિજાજી આદિ ઠાણા પાંચ ચાતુર્માસ માટે બિરાજમાન થયા છે. તેઓશ્રી દર રવિવારે વિવિધ શિય પર નહેર વ્યાખ્યાનો આપે છે. અને તેમ || એક વાલીને જૈન તેમજ જેતરો ખૂબ જ લાભ લે છે. તેમજ દરરોજ નિયમિત વ્યાખ્યાન પણ વાંચે છે. બડનગર તલામ અને પ્રદેરની વચમાં આવેલા આ નાનકડા ગામમાં શ્રીમદ્દ જયંતિ ઉત્સવ એક સંભારણું બની જાય તેમ ઉજ્જાયો હતો. પ્રથમવાર જ આ ઉત્સવ અહીં જોયો હતે. પૂ. શ્રી શાંતિસાગરજી મ. સા. ના સાનિધ્યમાં આ સમારોહ ગોઠવાયો હતો. પૂ. સા. મ. બી વસંતપ્રભાબીજી, વિનયપ્રભાથિજીએ શ્રમજીની ટુંકી જીવનકથા તેમજ તેમના પ્રેરણાદાયી પ્રસંગોને સુંદર રોમાં નવાજી હતી. મેન શ્રી નિર્મળા તેમજ પુષ્પાબેને ગીત ગાયાં હતાં. અને શ્રી ગુરૂભકિતથી તરબળ બની નૃત્ય કર્યું હતું. પ્રવચને અને ગીત કૃત્ય બાદ ગુરૂ વિના ફેરા સાથે વરઘોડો પણ ચડાવવામાં આવ્યું હતું અને પેરને પૂજા પણું ભણાવવામાં આવી હતી. સારાય દિવસના ભરચક કાર્યક્રમથી શ્રીમદ્દ જયંતિને એ મહેસવ સંપુર્ણ સફળ થવા પામ્યું હતું, જાવ અને શ્રાવિકાને સવિશે આગ્રથી પુ. સા. મ. લા વસંતશ્રીજી દિ ઠાણ ચાતુર્માસ અને નકકી થયું છે સમી અને જેઠ વદ ૩ના શનિવારના રોજ બંનેએ શ્રીમદની ૩૭ મી રાહણ તીથી નિમિત્તે એક Page #31 -------------------------------------------------------------------------- ________________ કાર્યક્રમ રાખ્યા હતા, જેમાં સુવાદ, ગરબા કે ગીતા રાખવામાં આવ્યા હતા. સંગીત સભર ગુરૂ ભક્તિથી આખા ય કાર્યક્રમ પસાર થયા હતા. અપેારના પુખ્ત પશુ ભણાવવામાં આવી હતી. આ સારા ય ઉત્સવમાં પુ. સા. મ, શ્રી મજીલાશ્રીજી આદિ ઠાણા ઉપસ્થિત રહ્યા હતા. (૨૯) વડોદરા અત્રે મામાની પાળમાં શ્રીમદ્ ચાગના આચાર્યશ્રી શુધ્ધસાગરસૂરીશ્વરજીની 9મી સ્વર્ગારાહણુ તિથિ.તા. ૧-૭-૬૬ ના સવારના નવ વાગે પુ. મુનિશ્રી યા મુનિની નિષ્ઠામાં ઉજવવામાં આવી હતી. પ્રારંભમાં ખાલિકાઓએ મંગલાચરણ કર્યું" હતુ. અને ત્યારબાદ સાદ–મર ને પ્રવચને થયાં હતાં! સા. મ. શ્રી વિમાશ્રીજી સા. મ. શ્રી નિલકશ્રીજી, સા. ભ. શ્રી મંજુલાબજી તેમજ રોઠ શ્રી વાડીલાલ હિંમતલાલ, ૫. લાલચંદ ભગવ નદાસ, શા પે।પટલાલ પાનાચંદ્ર પાદરાવાળા અને મહિલા મંડળના પ્રમુખ શ્રી સવિતાબેને પ્રાસ'ગિક પ્રવચન કર્યાં હતાં. સવંત ૨૦૧૭ ના જે વદી ૭ ને શનિવાર તા. ૧-૭-૬૧ ના રાજ શ્રીમદ્ આચાર્યદેવ બુદ્ધિસાગર મહારાજ સાહેબની યંતી વડેદરાના મામાની પાળ જૈન ઉપાશ્રય ઉપર ઊજવવામાં આવી હતી. જે પ્રસંગે ટુંક વિવેચને શ્રીયુત પડીત લાલચંદ ભગવાનદાસ ગાંધી તથા શાહ વાડીયાલ હિંમતલાલ તથા પાદરાના શાહ પોપટલાલ તથા શ્રી સાધ્વીજી મહારાજ વિાષીશ્રી તથા ખડતરગજના કે સાધ્વીજી મહારાજ તથા સવિતામેન અંબાલાલે પરમપૂજ્ય શ્રીમદ્ આચાર્ય મહારાજ બુધ્ધિસાગરજીના ગુણાનુવાદ ગામ તેએ 1 વનચરિત્રવિધ પ્રવચના કર્યાં હતાં. તેમજ રામપુરા જૈન યુવક મડળ તથા સંઘ તરફથી બારવ્રતની પુખ્ત ભાવી હતી. ઉપરાંત પાગાળાની બાળાઓએ પ્રાર્થના કરી ગરબા કર્યા હતા, તેમજ રાત્રે મહિલા મંડળે રાત્રીજગે કર્યા હતા, અને અમદાવાદવાળા રતીભાઇ તરફથી પાઠ શાળાની બાળાઓને મીઠાના પ્રભાવના કરી હતી. પાદો અત્રે શ્રીમદ્ જયંતિ પ્રસંગે તા. ૧ ૭-૧ના રાજ ગુદેવની પ્રતિમા સમક્ષ પુજા ભણાવવામાં આવી હતી. અત્રે ચાલતી શ્રી આત્મારામજી જૈન પાશ્ચા ની ધાર્મિક પરીક્ષા શ્રી જૈત શ્રેયસ્કર મડળ તરફથી પરીક્ષક ભાઇશ્રી કાંતિક્ષાત્ર ભાઈચંદ મહેતાએ લીધેલ ધાર્મિક પરીક્ષાનુ પરિણામ સતયકારક છે. પરીક્ષા આર્દ્ર ની સમારંભ યાજવામાં આવેલ. પ્રારંભમાં શ્રી પોપટલાલ પાનાચંદ શાહે પ્રાસંગિક પ્રવચન કરેલ. અને રૉડ શ્રી રતિલાલ મેનલ.લ ભાગે પરિણામ વગેરેનું વાંચન કર્યું હતુ. અને શ્રી પરમાનદશાએ પશુ પ્રાસંગિક સુંદર પ્રયન કર્યુ હતુ. પરીક્ષાના વિજેતાઓને ઇનામો પણ વહેંચવાંમાં આવ્યા હતા. સારે। ય કાર્યક્રમ સુંદર રીતે ઉજવાયે હતા. મુજપુર અત્રે પુ. મ, શ્રી માણેકવિજયજી મ. સા. ચોમાસાનું નકકી થયેલ છે. તેઓશ્રીના વ્યાખ્યાના લાભ જૈન તેમજ જૈનતર પ્રજા લે છે. db Page #32 -------------------------------------------------------------------------- ________________ | “ બુ ભા ના માનદ્દ પ્રચારકે : | લાલ હીરાલાલ એન્ડ ફ એડન કેમ્પ ૨૨ શ્રી ગીરધરલાલ મંગળદાસ ૨ રમણલાલ ચીમનલાલ દાણી જૈન ભોજનશાળા, માતર - --બરલા સ્ટ્રીટ, કલકત્તા. | ૨૦ શ્રી લલ્લુભાઈ રાયચંદ ૩ ના લાલ ચીમનલાલ Co ભારત વિચ કો સ્ટેશન રોડ, આણંદ શાહપુરી પ, કેલ્લાપુર (મહારાષ્ટ્ર 1 ૨૪ બાપુલાલ મેંતીલાલ કે શ્રી કેશવલાલ વાડીલાલ ભીવંડી (જી. થાણ) વાસણના વહેપારી, કંસારા બજાર, નડીઆદ, ૫ જયંતીલાલ લલ્લુભાઈ દલાલ, પર-ચંપાગલી, બરાર રમણલાલ જેચંદભાઈ, કાપડ બજાર, કપડવંજ ૬ રજનીકાન્ત ગીરધરલાલ ૨૬ હરગોવિંદદાસ સંપ્રીતદાસ અધ્યાપક, ૫૫ શરીફ દેવજ રટ્રીટ, ચોથે માળે, મુંબઈ-૩ | શ્રી અભયદેવસરિતાનમંદિર, કપડવંજ ૭ દાણું પોપટલાલ લક્ષ્મીચંદ | રાજુ ઠ મનુભાઈ માણેકલાલ, લી. ૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૨૮ નટવરલાલ માધવજી ૮ ચંદુલાલ જે. શાહ ખંભાતવાળા જુની દરજી બજાર રાજકોટ ૬૭ ચલા સ્ટ્રીટ, બીજે માળે, મુંબઇ-૩ [ ૨૯ નગીનદાસ જસરાજ, જીવનનિવાસ, પાલિતાણા ૯ ગણેશ પરમાર ૩૦ દીનકરરાવ મોહનલાલ, બોરી, શિહેર (સૌરાષ્ટ્ર) હેરી મેનશન, કમલટકીઝ સામે, મુંબઇ ૪ | ૩ પારિ ન્યાલચંદ ડાહ્યાભાઈ શિયાણી, લિંમડી થઈ ૧૦ થી. હસમુખભાઈ રાયચંદ ૩ર ભેગીલાલ નરોતમદાસ પેલેરાવાળા ૧૪૦, શીયાપુર, વડોદરા. Co. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સુરેન્દ્રનગર ૧? શાંતિલાલ કેશવલાલ વાના પડાની સામે, { ૩૩ પટવા રમણલાલ રતીલાલ અનિલ વિવાસ, બીજે માળે, અમદાવાદ. આણંદીયાની ખડકી વિરમગામ ૧૨ અમૃતલાલ સાકરચંદ ૩૪ મનસુખલાલ અમૃતલાલ કારપટીયા, રતાળ, ઝવેરીવાડમાં આંબલીપળ, અમદાવાદ) ૧૩ ચંદુલાલ એમ. પરીખ, મુસા પારેખની પોળ, રાજકાવાડે, અબજ મહેતાને પાડ પાટણ દેરાસર પાસેની ખડકીમાં, અમદાવાદ, ૩૫ અધ્યાપક જેચંદભાઈ નેમચંદ ખેતરવસી, પાટણ ૧૪ રતીલાલ કેશવલાલા પ્રાંતીજવાળા ૩ ભેગીલાલ અમથાલાલ વખારીયા પના સુતારની પોળ, અમદાવાદ C થીમબુદ્ધિસાગરસૂરી જૈન જ્ઞાન મંદિર, ૧૫ શ્રી બબલદાસ દીપચંદ, નાગજી ભુધરની પેળ, વીજાપુર (ઉ. ગુ. દેરાસરવાળા ખાંચો, અમદાવાદ ૩૭ શ્રી ઘંટાકર્ણ મહાવીરની પેઢી (મુનીમ) ૧૬ પ્રવીણચંદ્ર છોટાલાલ મુ. મહુડી તા. વિજાપુર (ઉ. ગુ.) જૈન દેરાસર પાસે, અમદાવાદ , સાબરમતી. હટ ભેગીલાલ ચીમનલાલ, ઉપાશ્રય પાસે, મહેસાણા ૧૭ નાગરદાસ અમથલાલ મહુડીવાળા ૩૮ શ્રી. મનસુખલાલ લહેરચંદ ચાણસ્મા જેન જોસાયટી, અમદાવાદ ૪૦ શ્રી. હરગોવીન્દદાસ લીલાચંદ ધીણેજ 1 મુનીમ કાન્તિલાલ હીસીંગભાઈ ૪૧ માસ્તર એન. બી. શાહ હારીજ જૈન દહેરાસરની પેટી, નરોડા કર ચીમનલાલ રતનચંદ સાંડસા ૧૯ દલાલ, દીપíવન, જૈન દેરાસર પાસે, રાજપુર (ડીસા) છે. બનાસકાંઠા મણીનગર, અમદાવાદ ૪૩ જેસંગલાલ લક્ષ્મીચંદ દાણી, ગઢ (જી. બનાસકાઠા) ૨૦ સાગરગ૭ કમીટીની પેઢી, સાણંદ, ૪૪ મનુભાઈ ખીમચંદ માંકલાવ ૨૧ દલસુખભાઈ ગેવિંદજી મહેતા, સાણંદ ૪૫ ચતુરાસ ભીખાભાઈ વટાદરા Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૧) બેને ત્યાગી મેાહુ ને માયા........... રાગ........ કુમકુમ પગલે આજે આવે, આંગણીયામાં આજ પધારે. ) ખાલકુમારી તરલાબાળા, સયમપંથે ચાલ્યા, સંસારના સુખ નધર જાણી, ત્યાગી મેહુ ને માયા. અને ત્યાગી માહુ ને વીર પ્રભુની વીતરાગ વાણી, ઋણે વૈરાગ્ય જાગ્યા, કીર્તિસાગરસૂરિજી પસાયે, મિથ્યાીમિર ભાગ્યા, વાણીએ મિથ્યાતીમિર ભાગ્યા. મા..........માલકુમારી, આસોપાલવ વૃક્ષ છાંયડીએ, સ ંઘ સહુ મળી આવ્યા, કીર્તિસાગરસૂરિ વિધિ વાસક્ષેપે, ચારૂશિલાથી નામ ભાવ્યા. હુ:ખ ધરી વધાવ્યા..... સફે ચંદ્રપ્રભા શ્રી ગુરૂણી સંયેગે, આત્મશિત્તલતા છવાયા, અણુહિલપુર પાટણ નગરે, ઘેર ઘેર ગુણ ગવાયા. એનીના ઘેર ઘેર ગુણુ ગવાયા...... માત પિતાની લાડકવાયીએ, અમર નામના કીધી, ધન્ય ગુરૂવીની શિષ્યા બનવા, અંતર આશિષ લીધી. એવી અંતર આશિષ લીધી.......... J J J ,બાલકુમારી. ܜ .બાલકુ મારી, ..બાલકુમારી. વિમળ સાધના પંથે વરને સિદ્ધિ......ખાસકુમારી, રચયિતા:- ( સુમુક્ષિની કુમારી વિમળાબેન નરોતમદાસ વેારા-ભાવનગર, ) ... Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સંયમને સંભારણા પાટણ સંવત ૨૦૧૪ની સાલ હતી. અત્રે, સાગરગછના જૈન ઉપાશ્રયે ૧૦૮ શ્રેપ પના, કર્મની શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી પ્રશાંતમૂર્તિ બી કાર્તિસાગરસુરીશ્વરજી આદિ ઠાણા ચાતુર્માસ માટે બીરાજમાન હતા. તેઓશ્રી અને નિયમિત વ્યાખ્યાન વાંચતા. એમની પ્રભાવક વ્યાખ્યાન રૌલીધી અનેક જૈન-જૈનેતર ભાઈબેન ધર્મમાં સ્થિર થતા અને અનેક પ્રકારના તપ-જપ ક્રિયા આદિ કરતા, આ પ્રવચનમાં શ્રી સેવંતીલાલ રતનચંખું કુટુંબ પણ રોજ હાજર રહેતુ અને આચાર્ય ભગવંતની વાણીનું પાન કરતાં, અને આચાર્ય દેવેશની શીળી છાયામાં બેના ઉપાશ્રયે પૂ. સા, મ. ધી મનહરશ્રીજી, સા. અ. શ્રી હિંમતશ્રીજી, પ્રમાદથીજી, ચંદ્રપ્રભાશ્રીજ, આદિ ઠાણા પણ બિરાજમાન હતા. અને તેઓ પણ સી બેનને ધર્મ માગે સ્થિર કરતા હતા. શ્રી સેવ લાલના શ્રીમતી શ્રી ગુલાબબેન અને તેમના સુપુત્રી . તરલાબાલા પૂ. સાથીજી મહારાજના સતત સંપર્કમાં રહેતા. કુ. તરલાબાલાબેન તે તેઓના જીવનથી, તેઓની સાદગી અને પવિત્ર જીવનથી મુગ્ધ જ થઈ ગઈ હતી. અને નિયમિત ઉપાશ્રયે આવી સામાયિક પ્રતિક્રમણ, તપ, સ્વાધ્યાય ૨. કરતા. આમ વૈરાગના રંગ નંખાતા જતા હતા. સમય થશે. માસુ પૂરું થયું અને ગુરુ મહારાજ બીજે વિહાર કરી ગયા. પણ સંસ્કાર ન ગયા. વ્યવહારિક અભ્યાસ સાથે બેને ધાર્મિક અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો અને સંસ્કૃતની બે ચેપડી, તેમજ છ કર્મગ્રંપ પણ કર્યા. બેનની બુષ્યિ ને ખંત ખૂબ જ હતા. તેઓએ મેટ્રીક પણ બીજા નંબરે પાસ કરી. અને તીથી, અઠ્ઠાઇ વગેરેમાં તપ પણ તેઓ કરતા અને સંયમના પ્રતિકરૂપ પૌષધ આદિ પણ કરતા. આમ ત્રણ વરસ થઈ ગયા. ફરી આચાર્ય ભગવંત ર૦૧૭માં ચાતુર્માસ માટે પધાર્યા. અને મને સંયમ લેવાની તૈયારી કરી, પૂ. આચાર્ય ભગવ તે 4િ. જેઠ સુદ બીજનું શુભ મુહુત બતાવ્યું. અને એ દિવસ નકકી થઈ ગયો. એને સંસારને વિદાય આપવા માંડી. સંસારને રાગ ઓછો કર્યો. અને દિવસ આવતા ભય વરઘોડામાં, પિતાના ઘરે, કુંભારીઆ પડામાંથી નીકળી સારાય ગામમાં દાનની છોળો ઉડાડતાં જૈન બોર્ડીંગમાં શ્રીમદ્દ સમીપ આવ્યા. મંગલસૂના અવાજ ને દીક્ષાના જયનાદ વચ્ચે આચાર્ય ભગવંતના શિષ્યરત્ન પન્યાસ પ્રવર શ્રી મહાવ્યસાગરજીએ વાસક્ષેપ નાંખે અને કરેમિભંતેનું સત્ર વાંચ્યું. બેન બેન ભરી સાધ્વીજી મહારાજ બની ગયા. કુ. તરલાબેન નામ બદલ ઈ ગયું અને હવે સા. ભ. શ્રી ચંદ્રપ્રભાજીના શિષ્યા શ્રી ચારિશલાજી નામ થયું. એને જ્યારે સંયમ લીધે ત્યારે તેમની ઉંમર વીસ વરસની હતી, ભણેલા અને જવાન ઉંમર સંયમ લેનાર તે બેનને અમારા ધન્યવાદ છે. અને તેમની સંધમયાત્રા જનકલ્યાણકારી બને એજ અભ્યર્થના છે, Page #35 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષ બેન તરલાબેન દિક્ષીત થયા પછી સાવીશ્રી ચાશિલાશ્રીજી હારાજ શ્રી બબુબેન છોટાલાલ મુળસણવાળા જેમના તરફથી “ બુદ્ધિ પ્રભા ' માસીકને સર્વકાર નિમીત્તે રૂા. ૧૦૧) ભેટ કરેલ છે. તેમણે સમેતશિખરજી, રાણકપુરજી, આબુજી, વિ. સ્થળાએ તિર્થયાત્રા કરી પોતાનું ઇવન ધર્મ મય બનાવ્યું છે. સહકાર આપવા ઇલ કાર્યાલય આભાર માને છે. વ્યવસ્થષિક Page #36 -------------------------------------------------------------------------- ________________ BUDDHI PRABHA-CAMBAY Regd. No. B. 9045 ક્ષમા યાચના પ્રાસંગિક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી જી કઈ માત્ર એકાદ સંપ્રદાય કે એક ગચ્છના સાધુ ને હતા. એમણે સજેલું તત્વજ્ઞાત કે ભજન માત્ર જૈન સમાજ પુરતા મર્યાદિત ન હતા. સમગ્ર વિશ્વ કલ્યાણની ભાવનાથી એમની કલમ ચાલી હતી. અને ઘણી જ નીડરતાથી એમણે એ ધ્યેય માટે પિતાનું જીવન ખર્ચી નાંખ્યું હતું. એમણે આદરેલું" કાય અધૂરું રહી ન જાય અને ચાલુ રહે એ જોવાની ને એ કામ સંભાળવાની સૌની ફરજ છે. અને અમે “બુદ્ધિપ્રભા” પુનઃ પ્રગટ કરી અમે અમારી ફરજ અદા કરી રહ્યા છીએ. ‘બુદ્ધિ પ્રભા” એ આજ સુધી સમાજને જમાના ની ભૂખ પ્રમાણે, આધુનિક સ્વાંગમાં સજાવેલી બે ધમઢ વાર્તાઓ, પક્ષેથી પર એવા લેખે, વિશ્વ કલ્યાણ ની ભાવના થી સભર એવી ચિંતન કણિકાઓ, શ્રીમદ્જીનું સમર્થ સાહિત્ય અને ઇતર સમાજ પણ હોશે હોશે વાંચે અને ભ. મહાવીરની વિશ્વ પ્રતિભાને પીછાણે એવા તેમના ગદ્ય કાન્થા તેમજ શાસન સમાચાર વિ. આપ્યા છે. આ સામયિક ચલાવતાં અમે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આજ પણ કરીએ છીએ, અને એ બધા માં થી પસાર થતાં આજ અમે દેઢ વરસની મજલ કાપી ચૂક્યા છીએ. | આ સફરમાં ઘણી વખત અકે અનિયમિત રવાના થયા છે આથી ઘણાને રોષ . ને સુરક્ષાના કારણુરૂપ અમે બન્યા છીએ. પરંતુ કોઇનો ય એ હેતુ ન હોય કે નાહક કોઈને ગુરસે કરવે. કેટલાક અનિવાર્ય કારણોને લઈ’ આમ બનવા પામે છે. લેખક મિત્રોને પણ તેમના લેખ પ્રકાશન માટે મન દુઃ ખ થયું જ હશે. કેટલાક વાચક મિત્રોને પણ “બુદ્ધિપ્રમા” ની વાચન સામગ્રીથી મન દુઃખ થયું હશે. | અમારાથી જેઓને કંઈપણ મનદુઃખ થયું હોય, બીજા પણ કે ઈ પ્રકારની તકલીફ પડી હોય અને તેમને ગુસ્સો થયેલ હોય તો એ સૌ પાપની અમે ત્રિવિધે ક્ષમા યાચીએ છીએ. અને અમે ‘બુદ્ધિ પ્રભા” વિષે આપને જે કે ઇ અભિપ્રાય હોય તેને સહર્ષ આવકારીએ છીએ. આપ જરૂર આપનો અભિપ્રાય મોકલે, -તંત્રીઓ આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ'' પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રમણ કર્યું”