SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ () પતિત પાવન પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વનો પુનિત સંદેશ લેખક:-શ્રી પ્રકાશ જૈન ગારીઆધારકર (પ્રેમદીપ) માનવ વિચાર કરે તે જરૂર જણાશે કે, તથા -વૈમનસ્યની ભૂતાવળમાં ભાન ભૂલેલો માન આપણું જીવન કઈ દિશામાં ગમન કરે છે. અશાનિ સમાજ કયાંએ આશાનું કિરણ ને શકતો નથી તથા દુઃખની મુસાફરી પૂર્ણ કરવા રાતદિવસ ચિંતાની આજે સભ્યતાના છેલ્લા દિખરે પિતા તનને ભઠ્ઠીમાં બળવા કસ્તાં, સંતોષ તથા ધર્મના માર્ગ આરૂઢ થયાનું માનતા માનવ સમાજની કે સ્વીકારવી પડશે. આત્મજીવન અધ: વતનના પચ પર કરુણ આ અવદશા : દેવું અને ઉત્તમ ફલની જિજ્ઞાસા સેવા એ કદી માનવને એ છે સુખ, એ છે શાંતિ. બને ખરું? હશીઝ નહિ. સતા કે ધનમાં ઉચ્ચ ખપે છે આનંદ, માલવું છે તો મહાસાગરમાં; માર્ગમાં લઈ જનાર નથી. પરંતુ નૈતિક જીવનની એના મનાવ્યો છે કેવા પાપ તને પરિપૂર્ણ સુધારણા જરૂર માગે છે. ખાણમાંથી નીકળેલ સુવર્ણ કરવાના. આ માટે બધી રીતે પોતાની શકિતને કદી મલીન હોય છે. બજારમાં વેચાતું સોનું નિર્મળ ખરચી નાંખવા આતુર છે. દિવસ કે રાત જેવાની હોય છે, વિચારતાં કારણ સમજાશે કે- “ખાણને એને જરૂર નથી; પાપ-પુણ્ય, ધર્મ કે કર્મ, આત્મા સેનાએ અગ્નિના સંગથી ભલીનતા દૂર કરી છે. તેમજ પરમાતમા એમાંનું કશું પણ માનવા-સમજવા તેમ જીવનની મલિનતા દૂર કર્યા સિવાય આ જીવન એને ઇચ્છા નથી. ફક્ત સુખ, સુખ અને સુખ નિર્મળ બનતું નથી. ભૌતિક ભાવનામાં નૈતિક્તાની આબાદી, ઉન્નતિ કે ફેક એ એની રઢ છે. એ સુવાસ આપનાર, સત્તા તથા ધનના મદમાં ધેલા માટે વિજ્ઞાનનો શો પણ કરે છે. આકાશમાં એને બનેલા માનવને માનવતા સમજાવનાર, સત્સંગ, ઉડવા રા છેજમી પર કલાકના હજારો સર્વિચાર તથા સદાચારની જીવનમાં ક્ષણે ક્ષણે માદલની ઝડપે દોડવામાં એને તુહલ છે, ને જરૂરિયાત માનવે લક્ષમાં રાખવી જોઇએ. જીવનનું પાબમાં પેસીને પણ એ પિતાની જાતને દડાજલ અંતિમ ધ્યેય વિલાસ-વૈભવને માનનાર મ નવા કાપ ? અધીરા બન્યા છે, છતાં આજના છેલ્લા ખરેખર સંધ્યાની લાલીને દેખી સ્થિરતાની કલ્પના સમાચારે એમ કહે છે કે માનવે હજુ સુખને આંબી કરવી, તથા સંયમ સાગવિહોણી ઉપર ભૂમિમાં શક્યા નથી. શનિના ધ્યેયને પ્રાપ્ત કરવામાં એ હજુ ધર્મ બીજારોપણ કરવા સમાન નિરર્થક છે. પાછળ રહી છે. જીવનમાં આબાદી કે ઉનાને આજે સંસાર સમસ્ત અશાતની આગમાં પામવા માટે હાલ તે યોજનાઓ ઘડવાના, લાનો તૈયાર કરવાના કાર્ય સિવાય એણે કશું જ નકકર શકાઈ રહ્યો છે. દૈન્ય, ભય ને આદના કારમાં પલું ભર્યું નથી. કરાડે અરે અબજો રૂપિયાની ચિકારાથી દુનિયાનું વાતાવરણ બિહામણું બની ધૂળધાણી કરવા માં માનવ સમાજ હજુ જયાં રહ્યું છે. માનવ પોતે જ પોતાની જાતે પોતાના ત્યાં જ ઉભા . સર્વનાશના માર્ગ ભણી જાણે-અજાણે ઝડપી કૂચ કરી રહ્યો છે. રોમેર અવિશ્વાસ, છ, પ્રપંચ, ઉષા તે શું માનવ કદી સુખ, શાંતિ કે જીવન
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy