SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (ર) ૨ છે ) SOCX DOXPOOJOODA અમુલ્ય ખજાનો A Rs. લેખકઃ મણીલાલ હાકેમચંદ ઉદાણી એમ, એ. એલ. એલ. બી. રાજકેટ DO 083%9EO: કMotors એક દિવસ ભારત નિયાની ટોચ ઉપર ગણતું હતુ . એક દિવસ ભારતમાં નર થઇ ગયા. એક દિવસ. ભારત વેપારી સાક્ષી ગણતા અને આહીંના વેપારી દેશપરામાં જઈ વેપાર પડી ધનના ઢગલા લઇ આવતા હતા. ધાત્રય રાજાએ પ્રજાનું સુખ દુખ પિતાનું ગણતા, ગૌધન ઘણું હતું. દુધ ઘીની નદી ચાલતી. જોકે સાદાઈ, સરળતા અને પ્રમાણિકપણે પિતાને વહેવાર ચલાવતા હતા અને એક બીજાને સુખદુઃખમાં ભાગ લેતા હતા. કોઈ દરીદ્ર ન હતું, દુ:ખી ન હતું. દ્વારિકા નગરી સિનની હતી. લંકા સેનાની હતી, ગીરનાર પણ બ ન હતો એમ કહેવાય છે. ભરણ પોષણને માટે કાઈને ચાતા ન હતી. દરેક ચીજ સસ્તી હતા. મહાન તીર્થ કરો આ દેશમાં થયા. રામ અને કૃષ્ણના અવતાર પણ આ દેશમાં થયા. અને તે તે અનેક થઈ ગયા. તેમને જીવનમાંથી અત્યારે પણ આપણને જાણવાનું મળે છે. ઘણી પ્રેરણા મળે છે. તક્ષશીલા અને નાલંદાની મોટી મેટા યુનીવશકીએ હતી અને ત્યાં અમુલ્ય શિક્ષણ મળતું. ઝીમુનીઓના આશ્રમે હતા અને ત્યાં ક્ષત્રીય ૨.એના કુમાર અને સામાન્ય માણસો સાથે રહીને કરું જ્ઞાન ન'; etl. બધાનું કારણ એ હતું કે ભારતના રાજ અને કર "રામને ચા તત્વજ્ઞાનને ખરે ખાને સના હવા. ધનની વાસ માં હતાં અને ધનના બલા અનાયાસે થતા હતા. કારણ કે તે વખતે મેલડપ ખરી લમીની વાસના હતી. ચંચળ લની પાછળ દોડધામ ન હતી. જે ન ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને આપ્યું તે બધું તત્વજ્ઞાન પ્રયલીત હતું. દરેક મનુષ્ય પોતાનું કાર્ય સફળતા કરતા અને કર્મવેગી થઈને નિષ્કામ કર્મ કરીને પિતાને વ બજાવતા હતા. જેથી કર્મરૂપી બંધનમાંથી છુટી જતા. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, અને શુદ્ધ સિ તિપિતાનું કાર્ય ધર્મ અને ફરજ તરીકે સમજીને કરતા અને એકબીજને ઉપયોગી થતાં, તે આદર્શ સમાજ હતા અને વિશ્વબંધુત્વપ હતું. અત્યારે વિશ્વબંધુત્વ સ્થાપવાની વાતે દરેક દેશ કરે છે. અમેરીકા અને રશીયા જેવા મહાન દેશે લડાઇઓ બંધ કરવા અને શાંતિ સ્થાપવા માટે ઘણું કરી રહ્યા છે. ભારત તે શાંતીપ્રીય દેટ જ છે, પરંતુ તે બધું વાતામાં રહે છે, અને કયાંય સાચી રાંત દેખાતી નથી. કારણ આપણે મુખ્ય ધ્યેય આધ્યાત્મવાદ ઓછો થતો જાય છે. અને ભૌતિકવાદ વધતા જાય છે. જયાં સુધી ભૌતિકવાદ તરફ વલણ રહેશે ત્યાં સુધી કે દેશ સાચું સુખ અને શાંતિ મેળવી શકશે નહીં. કારણ કે આ સિદ્ધાંત સત્ય છે. જડ વસ્તુ જડ રહેવાની અને ચૈતન્ય તેનાથી સાવ જુદુ જ છે. બન્ને વસ્તુ એકી સાથે મળી શકે ? નહીં. તે મળવા જતા બને છે એસીશું. તાર્યકરોને કેવળ જ્ઞાન હતું તેથી તેઓ બધું જાણના તેઓએ શાસ્ત્રોમાં આભા અને રારીનો ભેદ બરાબર સમજાવ્યું છે. આત્મા અનાદિ અનંત છે. અવિનાશી તવ છે. કર્મનો સંગાથી તે નવા નવા કે
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy