________________
ધારણ કરવા પડે છે. જ્યારે દે તાજા છે અને તેને જે સુખદુ:ખ થાય છે તે કર્મન! પરિણામે છે. આત્મામાં અનંત શકિત રહેલી છે, પતુ તેને પ્રાપ્ત કરવા માટે કર્મના આવરણેાને દુર કરવા જોએ. અન તે આવરણા ત્યાસ અને વૈરાગ્યથી જ દુર થાય ૬. જ્યાં સુધી મેહતાય કર્મોનો ક્ષષ થયો નથી ત્યાં સુધી આત્મદર્શન થવું મુશ્કેલ છે.
અત્યારે નીતિનું ઘેરણ ઘણું જ નીચુ જતુ ાય છે. અધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે પ્રયાસ કરનારા મહાત્માઓ ઓછા થતા જાય છે. કરવેરાના મેાજાતે લીધે અને સખત મેઘવારીને લીધે મધ્યમ વ ધણા જ પીસાતા જાય છે, ગરીબ વધારે ગરીબ થતા જાય છે, અને તવગર વધારે પૈસાદાર થતા જાય છે. રાજેરેજ પેપરામાં ચેરી, કુટ, વિશ્વાસાત વ્યભિચારી અને હિંસાના ખબરે વાંચીએ છીએ અને તેથી દરેક માણસને દુઃખ થાય છે. જે વ્યકિત સુધરે તે સમાજ સુરે અને સમાજ સુધરે તા દેશની સ્થિતિ ઉંચી આવે જેથી અત્યારે દરેક વ્યકિતએ પેાતાનું આત્મનીરિક્ષણ કરીને પોતાની આ જીંદગી અને આવતા ભવ કૅમ સુષરે તેમ કરવાની ખાસ જરૂર છે. અમાઉની વણીમાં જે રહસ્ય અને તત્વજ્ઞાનની નાસી હતી તે પશુ અત્યારે દેખાતી નથી.
જે વિદ્યા જન્મ તરતા ફેરા ઓછા કરે અને મેાક્ષને મા બતાવે તેજ સાચી વિદ્યા છે. તેમ વેદા, ઉપનિશદા અને જૈનના રાા કહે છે. બીજી બધી વિદ્યા નવે અને ષત મેળવવા માટેની છે અને શાસ્ત્ર તેને અવિઘા કહે છે. અને તેથીજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કર્મ યાગના મહાન ગ્રંથમાં વિગતવાર ખરું જ્ઞાન શું છે તે સમજાવ્યું છે. તેમના જીવનમાં જ અધ્યાત્મ ભરેલું છે. અને તેમાંથી અનેક પ્રેરણા મળે છે. આવા મહાન પુરૂષ ઘેાડા વર્ષ પહેલાં જ થઈ ગયા અખંડ બ્રહ્મચય પાળી તેનું બળ અને તેજ કેટલુ' છે તે સાબીત કરી આપ્યું. જીવનના દરેક ક્ષેત્રે તેઓના ચમત્કાર દેખાય છે. નહાતી તેમને ધનની લાલસા, નહેકતી
(૨૩)
તેમને મતની લાલસા, નšતી. તેમને નામ બહાર પાડવાની લ.લસા, આખી જીંદગી તે આશ્ જીવન જીવી ગયા અને અત્યારના સભ્યને અનુ જ્ઞાન આપવા માટે વારસા તરીકે મમુક્ષ પુરતા સુકતા ગયા. આવા મહાપુરુષત જીવનયસ્ત્રિ દરેક ભાષામાં અને ખાસ કરીને અંગ્રેજીમાં ૐકામાં પ્રસિધ્ધ થવા જોઈએ અને દેશદેશમાં મેલવા જોઇએ. તેા ભારતમાં વા પુરૂષો પડેલા છે તેની બીજાને માર પડે.
મેક્ષન ત્રણ રસ્તા છે. સમ્યગજ્ઞાન, સમ્યગ દર્શન અને સયમ ચારિત્ર્ય જ્ઞાનયેગથી જીવતા મરી જવું પડે છે. ભક્તિયોગથી ઇશ્ર્વરમય થઈ જવું પડે છે. જેથી અત્યારના ફાળમાં બને યેગ સાધનાવાળા બહુ થાડા નીકળો શકશે. પરંતુ કર્મ યેળી કમ કરવા છતાં સુખી જીવન જીવી શકે છે. જુના ક્રુતી નિર્દેશ કરે છે, અને નવા કર્મ માંષતે નયો. તે જે કાર્ય કરે છે. તેમાં પાન આત્મા તફ રાખે છે અને ફળની અપેક્ષા રાખતા નથી, તેથી તે જીવનમાં સુખ, સંપતી, ધૃત અને લક્ષ્મી અનાયાસે જ પ્રારબ્ધ કર્મ મુજબ પ્રાપ્ત કરી શકે છે, અને આવતા ભવમાં વધારે સુખ મેળવી છેવટ મેક્ષ પશુ પ્રાપ્ત કરી શકે છે.
મેહનીય કર્મ એટલા મજદ્ભુત છે કે તે એકદમ છુટી શકતા નથી પરંતુ ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે. અને મેહતે એછે કરવાને માટે સદાચારી વન, સરળ સ્વભાવ પેાતાના જેવેજ બીજાને આત્મા છે. અને જે સુખ દુ:ખ પેાતાને થાય છે તેવુજ બીજાને થાય છે. જેથી પાપકારવૃત્તિ અને કાને પણ દુ:ખ ન થાય તેવી રીતે વર્તત કરવાથી મોડનીય કેમ છુટી જાય છે. તેતા પણ ચાર રસ્તા છે. દાન, થળ, તપ અને ભાવ. ગૃહસ્થા સાાંક દાન કરીને પુણ્ય લે છે અને તેમને અનેક ઘણું મળે છે. શીયળ ન હોય ત્યાં તે જંદગી જ નકામી છે. તપના પ્રભાવ પુજ્ય ગુરૂ મહારાજના વનમાં જ આપણે જોષએ છીએ અને જેવી ભાવતા તેવુ ફળ મળે છે. માટે ભાવનાને શુધ્ધ કરવી જોઇએ