________________
આવવા છતાં પણ દૂર લઈ જાય. પામ્યા ઉપર કેટલીક વખત પાણી ફેરવી દે છે !
ભાવ નંબલ શ્રી નવકાર વતઃ આરાધકને પ્રેરણા આપે છે. જગતના જીવો પ્રતિ પ્રેમ આપે છે, સભા, સવિચાર આપી કદાહ અને મતામ્રમાંથી મુકિત પણ મેળવી આપે છે
આધ્યાત્મિક બિલના આધારે જીવતા અારા- ધન દેવ યદિ જેવો થ હોય, પરિસ્થિતિ શો- નય હેય છતાં પણ તે આરાધક ત થ નથી. દીન બનતા નથી, હીનતાને કદાપિ પ્રાપ્ત
કરતે નથી,
અશુભને ઉદય હેય ત્યાં સુધી સંસારનું અભવ્ય વાતાવરણ નજર સામે હોવા છતાં આરાધકની વનમાં કે રાજભવનમાં સમાન બુદ્ધિજ રહેવાની.
ભાવમંગલ શ્રી નવકારને પ્રાપ્ત કરનાર છે સાચા મનથી નવકારને પચાવી શકે, આરાધનાની ઉત્તમ સામગ્રીને સદુપયોગ કરી શકે તે અનર્થને મૂળભૂત સંસારને ભૂલમાંથી તે આરાધક કાપી શકે.
આજના અજ્ઞાન મૂલક ભૌતિકવાદની ભેખ. ડામાં જીવનનો ભરો કરાવનાર જમાનામાં સાચું ચરણ શ્રી નવકારનું જ છે.
અમરકુમાર, શિવકુમાર, આદિ કરીને સારકોમાં વર્ણિત છે. જૈન શાસન છે શ્વત છે. માટે શ્રી નવકાર પણ શાશ્વત છે, જૈન શાસનની ભૂલ આધારભૂત થી નવકારજ છે. અજાણતાં અનુપયોગ પણ એ પવિત્ર અક્ષરે કાને અથડાઈ જાય છે તે આત્મા દુર્ગતિની ખીણમાં પડતો બચી જાય છે.
સામે પડદે જરા ઉંચે કરે, પારધીને બાણથી પીડાયેલી સમડી ટળવળી રહી છે. જીવવાની ઝંખના તેની મરી નથી, મરણના દુઃખથી રીબાઈ રહી છે. અરવાથ્ય અણુ અણુએ વ્યાપેલું છે. દયા સાગર મુનિરાજની નજર શમડી ઉપર પડી. વિશ્વ કયાણની ભાવનાથી છલ ભરેલું તેમનું હૃદય પગળ ગયું. કોઈ પણ જીવનું અહિત તેમને પાષાનું ન હતું, શબડીની નજીક આવી મધુર રવરે નવકાર સંભળા-શબ્દની અસર પણ કેટલી છે? એ આજના સબ્દશાસ્ત્રીઓ પાસેથી જાણી લેજો શબડી
મટીને રાજકુમારી થશે ત્યાં પણ તેણે નિમિત્તવશાત નવકાર મળી ગયો અને ીિ ગઈ.
બળતે નાગપુરી પર થયો એ ખો અતિપ્રસિદ્ધ જ છે.
અનામે નવકારને સાંભળનારનું પણ છે કલ્યાણ થઈ જતું હોય તે ભાવપૂર્વ નવકાર ગણનાર સર્વે દુ:ખથી મુકત બને એમાં આશ્ચર્યજ શું છે ?
રાબ્દની અસર સમગ્ર વિશ્વમાં જઈ વ્યાપ્ત બની જાય છે. રાજીદ પુદ્ગલ સ્વરૂગ છે એટલે એ પુલ વીતર શુભ હે અશુભતર દુન્યવી. પુદ્ગલેને દૂર કરી શકે છે. એકની શુભ ભાવનાની અસર બીજા જીવ ઉપર જરૂર પડે જ છે. જો તેમ ન બનતું હોય તે મહાત્મા પુરૂષાથી પાપી આત્માનો ઉપવાસ ન થયે હેત; શુભ ભાવ સાથેની શાબ્દિક શક્તિ ચૌદ રાજકમાં વ્યા થઈ અશુભ ભાવોને હરાવી શકે છે.
શ્રી નવકારને સત થનાર તેના અચિય શકિત પામી શકે છે, જાણી શકે છે. બીજાને પમાડી શકે છે. સા બધા સાથે શ્રી નવકારનું સ્મરણ કરનાર કદાપિ આધિ, વ્યાધિ, ઉપાધિથી પીડાતે હોય છતાં પણ તેના મન ઉપર કોઈપણ જાતની અસર હતી જ નથી; સુવ, ગુરુ, સુધર્મ એ બધું જ એ સાધકને શ્રી નવકારમાંથી પ્રાપ્ત થઈ ગયું છે પછી ચિતા શાની ?
મસ્ત ગીને ભેમની ભુખ હોઈ શકે ખરી ? ચિતામણી રત્ન મેળવનારને પથરને ટુકડે ન મલ્યા તેની વિચારણા હેય ખરી ?
રત તણી જેમ પર ભાર અપ બહુ મૂલ; તેમજ શ્રી નવકાર આપણી દ્રષ્ટિએ ૬૮ અક્ષર જણાય છે. પણ અનંતા તિર્યકરોએ ચદ પૂર્વના સારભુત તેને બતાવ્યું છે કે, પણ મોક્ષે ગયા, જાય છે યા જશે એ બધા જ ધાં પંચ પરમેષ્ઠીના પ્રતાપે જ. ( આ આંતતિ નથી તદન સત્ય છે. ) એ શ્રી નવકાર આપણને બનાયાસે મળી
છે. શુભ ભાવપુર્વક શ્રી નવકારનું મરણ કરી વપરનું કલ્યાણ સાધીએ. એજ શુભેરછા.