________________
2
છે
શ્રદ્ધા વહાણી... લે આ મ. ત્રિીમદ્દ કીર્તિસાગરસૂરીજી
545
13,
ti
his
-
-
સ કરતી વખતે તમારા વિષે લેકે ગમે તેવા અભિપ્રા ધરાવે, તમારા હેતુ વિષે ગમે તેમ લેક બેલે; તે પણ તેઓની પરવા રાખશે નહિ તો, તમારા કાર્યોમાં આગળ વધતા રહેશે. જે લોકોના અભિપ્રાય પર લક્ષ્ય રાખશે તો તમારાથી ધારેલાં કાર્યો બની શકશે નહિ, તમારી જાત પર બધા રા.
આમધા સર્વ સત્કાર્યોનું મૂલ છે. શ્રદ્ધાના આધારે જ સત્કાર્યો બની શકે છે. બહાવિહીને બળવાન હોય તે પણ પાછા પડે છે
જેનામાં મહાન આત્મશ્રદ્ધા હતી તેઓ પિતાના હાથે ધરેલાં કાર્યો કરવાની પિતાની શકિત વિ અડગ શ્રદ્ધા ધરાવતાં હતાં. એવા જ મકાએ સોને સંપૂર્ણ કરીને સ્વપને ઉધાર કરેલ છે અને સત્તા-શક્તિ-સંપત્તિને તેઓએ જ સફલ કરી છે. તમે પણ આત્મશ્રદ્ધા રાખશે તે સાને સંપૂર્ણ કરીને સત્તા-સંપત્તિ વિગેરેને સફલ કરશે.
જગતમાં ઘણા કેના મનમાં આમ કમી ગએલ હોય છે કે અમારામાં કાર્યો કરવાની શક્તિ નથી. અમારા ભાગ્યમાં કર્મ-નિર્જરા માટે ધાર્મિક ક્રિયાઓ કરવાની તાકાત નથી, તેથી અમારા તે સકાર્યો થશે નહિંઆમ ધારીને તે આમ વધી શકતા નથી. અને પોતાનામાં જ રહેલી અસંત શકિતની ઓળખાણ કરવામાં એનસીબ રહે છે. આવા વિચારવાળા પત્યની જાતને પણ ઉધાર કરી રાખતા નથી. પોતાના આત્માને
પોતાની જાતને હલકા ગવાથી અાવત પિતાની હલકી સ્થિતિ થાય છે, એને કેટલાક અને જાણતા નથી. તેથી પિતાના આત્મા અને આમિક ગુણે તરસ્થી તેઓને જે તે પ્રમાણમાં લાભ મળતું હેય તે મળતો નથી અને દીન-હીન દશામાં આવી ફસાય છે
આભા અનંત શકિતને રવાના છે. તેથી જે જે ઋદ્ધિ અને શુદ્ધિ વિગેરે પ્રાપ્ત થાય છે તે શુદ્ધ બનેલા આત્માના આધારે છે. તમે જે વિષયો કાયના વિકારને સમ્માનપૂર્વક ટાળી તેમજ સંકલ્પ વિકટ વિગેરેને દુર કરી સ્થિરતાને ધારણ કરે તે આપોઆપ આમાની અનંત સકિતઓને આવિભવિ અને અનંત સુખના ભકત બનશે.
દુન્યવી પદાર્થોની શોધમાં તેઓનું રક્ષણ કરવામાં જે વખત લગાડે છે તેટલો પણ જે આત્મિક ગુણેની ધમાં વખતને ગાળે તો અપૂર્વ વસ્તુને અવશ્ય લાભ થશે.
જે તમે માણીના ટેકા કરતાં ઉચતર બનવાનું પસંદ કરશે નહિ તે તમારા પર બહાદુરે પગ દઈને ચાલ્યા જશે પછી તમે પિકા પાડે ત્યાં કાણ સાંભળશે. માટે તમારા આત્માની કીમત આંકતા શીખ અને આમિક લાભ ઉઠાવે.
તમે બીજાના જેવા સમર્થ નથી, સારા નથી અને નિર્મળ પ્રાણી માત્ર છે. આ વિચાર જે તમે કયાં કરી, તે તમારા જીવનનું સમગ્ર ધોરણ કનિષ્ઠ બની જવાનું અને તમારી તાકીદ મંદ