SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) સળમાચાર શ્રોમનાં સંસ્મરણો એ તળીયાના પેળના ઉપાશ્રયમાં પ. પ્ર. થી સુજ્ઞાનવિજયજી મ. સા. આદિ દાણા અત્ર ચાતુર્મારા માટે બીરાજમાન છે. અમદાવાદ અત્રે આંબલીપળનઃ જૈન ઉપાશ્રયમાં પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી કવીન્દ્રસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબની હિમાં ૧ ૦૮ ગ્રંથપ્રણેતા કળી શ્રીમદ બુદ્ધિસાગરસુરીશ્વરજીની જયંતિ ઉં વામાં આવી હતી. આ પ્રસંગે પૂ. સંડાના ધમણ ભગવંત પણ ઉપસ્થિત થયા હતા. પૂ. શ્રી વિદ્યાવિજ્યજી પૂ. શ્રી. યતીકવિજયજી તેમજ પૂ. પં. છે. શ્રી મહોદયસાગરજી મ. સા. એ શ્રીમદ્ધના જીવન વિશે પ્રવચન કર્યા હતાં. બાવક મણમાંથી ડત મલ.વ સંઘવી, પ્રારા ગારીઆધર, ગુણવંન શાય આદિ ગુરુવર્યાના કવનનું યોગ્ય મુલ્યાંકન કરતાં માણો આયાં હતાં. શ્રી કનુંભાઈ પાદરાવાળાએ પોતાના સુમધુર સ્વરે થી ગુરૂજીના ભકિત ગીત ગયાં હતાં. આ પ્રસંગે બએ આચાર્ય ભગવંતે અને તે પણ બળ સંપ્રદાયોના હાજર હોવાથી તેમજ બોમજીના જીવન પર તેમના પ્રવચોથ આખેય બાદ એક યાદગાર બન્યા હતા. અને કલાના ઉપાશ્રયમાં પરમ પુજ્ય આચાર્ય દેવશ કી સુરસુરીશ્વરજી મ. સા. ના રિધ્યરત પવિભૂષણ પં પ્ર. શ્રી વભદ્રવિજયજીના શિષ્યરત શ્રી વાત-દ્રવિજાજી આદિ ઠાણા પાંચ ચાતુર્માસ માટે બિરાજમાન થયા છે. તેઓશ્રી દર રવિવારે વિવિધ શિય પર નહેર વ્યાખ્યાનો આપે છે. અને તેમ || એક વાલીને જૈન તેમજ જેતરો ખૂબ જ લાભ લે છે. તેમજ દરરોજ નિયમિત વ્યાખ્યાન પણ વાંચે છે. બડનગર તલામ અને પ્રદેરની વચમાં આવેલા આ નાનકડા ગામમાં શ્રીમદ્દ જયંતિ ઉત્સવ એક સંભારણું બની જાય તેમ ઉજ્જાયો હતો. પ્રથમવાર જ આ ઉત્સવ અહીં જોયો હતે. પૂ. શ્રી શાંતિસાગરજી મ. સા. ના સાનિધ્યમાં આ સમારોહ ગોઠવાયો હતો. પૂ. સા. મ. બી વસંતપ્રભાબીજી, વિનયપ્રભાથિજીએ શ્રમજીની ટુંકી જીવનકથા તેમજ તેમના પ્રેરણાદાયી પ્રસંગોને સુંદર રોમાં નવાજી હતી. મેન શ્રી નિર્મળા તેમજ પુષ્પાબેને ગીત ગાયાં હતાં. અને શ્રી ગુરૂભકિતથી તરબળ બની નૃત્ય કર્યું હતું. પ્રવચને અને ગીત કૃત્ય બાદ ગુરૂ વિના ફેરા સાથે વરઘોડો પણ ચડાવવામાં આવ્યું હતું અને પેરને પૂજા પણું ભણાવવામાં આવી હતી. સારાય દિવસના ભરચક કાર્યક્રમથી શ્રીમદ્દ જયંતિને એ મહેસવ સંપુર્ણ સફળ થવા પામ્યું હતું, જાવ અને શ્રાવિકાને સવિશે આગ્રથી પુ. સા. મ. લા વસંતશ્રીજી દિ ઠાણ ચાતુર્માસ અને નકકી થયું છે સમી અને જેઠ વદ ૩ના શનિવારના રોજ બંનેએ શ્રીમદની ૩૭ મી રાહણ તીથી નિમિત્તે એક
SR No.522122
Book TitleBuddhiprabha 1961 08 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy