Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીજેનલૅ૦ ભ૦ પૂ૦ બેડીં'ગના હિતાર્થે પ્રગટ થતું Registered Nov 13, 876',
बाद्धप्रा.
વિષય,
BUDHI PRABHA. ( ધાર્મિક-સામાજીક-સાહિત્ય-નૈતિક વિષયોને ચર્ચાતું માસિક )
સંપાદક-મણીલાલ મોહનલાલ પાદરાકર पुस्तक ७ मु. अगस्ट १९१५. वीर संवत २४४१. अंक ५ मो.
વિષયદર્શન,
લેખક ૧. સુધારો ભૂલ પોતાની (બુદ્ધિસાગર સૂરિજી ) . ૨. શ્રી છનવિજય ગણી (વકીલ નંદલાલ લલુભાઈ ) .... ૩, બહુ સુખ અનીશી (પોપટલાલ કેવળચંદ, શાહ ) ૪, અનંત જીવન (શંકરલાલ ડી. કાપડીઆ. )
.. ૧૪૭ ૫. બાદશાહના કુટુંબમાંથી દારૂનો નિષેધ ૬, ભેખ (કેશવ. હે, શેઠ ) .. ••. ••• • •
... ૧૫૪ ૧૭. પ્રેમઘેલા પ્રવાસનું પવિત્ર જીવન ... ...
• ૧૫૫ ૮. કાવ્યકુંજ ... ... કર્તવ્ય પ્રત્યે હાલીને નિમંત્રણ
Re (રતિલાલ.). બુનો હરદમ મન મોદી. (અમૃત એમ. સાહ). , બોર્ડીંગ પ્રકરણ - ૧
e ••• ૧૬૦ ૧૦. રાવસાહેબનું માનવતું પદ,
•. ૧૫૧
૬૫૮-૧૬૦
માયો
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી
પ્રકાશક અને વ્યવસ્થાપક, શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
e નાગારીસરા-અમદાવાદ
લવાજમ-વર્ષ એકના રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦-૦ છુટક દર એક નકલના બે આના.
-અમદાવાદ ધી ‘ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં. પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું,
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્થાપન સન ૧૮૬૯ સંવત ૧૯રપ,
જૂનામાં જૂની (૪૬ વરસની) શાખા. જૈનધર્મનાં પુસ્તકો કીફાયત કિસ્મતથી વેચનાર.
અમારે ત્યાં મુંબાઈ, ભાવનગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનીક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વિગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કિમ્મુતથી વેચવામાં આવે છે. વધુ વિગત સારૂ અમારું મોટું ક્યાટર્સંગ આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦નું અર્ધા આનાની ટીકીટ બીડી નીચેના શીરનામે મંગાવે.
- લી. બાલાભાઈ છગનલાલ શાહ પુસ્તકો વેચનાર તથા પ્રગટ કરનાર, ઠે. કીકાભટની પળ-અમદાવાદ
नवपद माहात्म्य संबंधी.अभिप्राय. * શ્રી નવપદ માહાત્મ્ય અને વીશ સ્થાનકાદિ તપ ગુણવણનમનામનું પુસ્તક અને અભિપ્રાયાર્થે મળેલું છે. તસંબંધે જણાવવાનું કે સદરહુ પુસ્તકમાં નવપદનું વર્ણન, વ્યવહાર તથા નિશ્ચય બંને રૂપે કરવામાં આવેલું છે અને સિદ્ધચક્ર આરાધન કરવાની વિધિ બતાવવામાં આવી છે તથા વીશ સ્થાનકનું સ્વરૂપ ઓળખીને તત્સંબંધી તપ કરવાની વિધિ સવિસ્તર દર્શાવી છે. કલ્યાણક એકંદર ચોવીશ જિનેશ્વરનાં એકસાવીશ થયાં છે તે બાબતની સમજ આપી છે, તથા તીર્થોના ક૯૫નું ભાષાંતર કરીને આ પુસ્તકમાં ઉપયોગી વધારે કર્યો છે તથા સદરહુ વિષયને લગતાં સ્તવના-પૂજા વગેરેથી પુસ્તકને અલંકૃત કરી વિષયને સારી રીતે સમૃદ્ધ કર્યો છે. આ પુસ્તકમાં બાળજીવોને સમજણ પડે એવી ભાષામાં અને એવી શૈલીથી વિષયને આલેખવામાં આવ્યું છે તે ઘણો લાભકર્તા થઈ પડે એમ છે. આ પુસ્તકના સંજક મુનિરાજ શ્રી કપરવિજયજી છે. આવા પુસ્તકોના લેખક તરીકે તેઓ જૈનોમાં ધણો પરિચિત છે. મુનિ શ્રી કર્પરવિજયજી તરફથી પુસ્તકો લખવામાં જે મહેનત ઉઠાવવામાં આવે છે તે અતિ પ્રશસ્ય છે માટે જૈનાએ તેવીજ રીતે તેમની લેખિનીને આસ્વાદ વારંવાર લેતા રહીં તેમના પરિશ્રમને સફળ કરવો જોઇએ ને આવા પુસ્તકોનો ફેલાવો કરવામાં વારંવાર ભદદ આપતા રહેવું જોઈએ. સાણ"દનું જૈન યુવક મંડળ વાં પુસ્તકો છપાવવાના જે પરિશ્રમ ઉઠાવે છે તેને માટે તેને ધન્યવાદ ઘટે છે ને આવાં પુસ્તકો છપાવવામાં અન્ય બધુઓ સાહાચ્ય અર્ધી સદરહુ મંડળને ઉત્સાહની પ્રેરણા વારંવાર કર્યા કરશે એમ આશા રાખવામાં આવે છે.
લેખક-જનાચાર્ય બુદ્ધિસાગરસરિજી.
| મુ, પેથાપુર-સં. ૧૯૭૧ શ્રાવણ સુદિ ૧૫
સ્વિકાર.. ૧ ચેતન કર્મ ચરિત્ર-સસ્તી જૈન ગ્રંથમાળા, પ્રકાશક મુળચંદ કરસનદાસ કાપડીઆ. ૨ સ્વાર્થ મારા અને વ્યભિચાર વર્ધક નિવેગ, પ્રકાશક મહાજ્યાતિ. ૩ શ્રાવિકા ધર્મ-જૈન હિતેષુ, પ્રકાશક વાડીલાલ મોતીલાલ શાહ,
વિજ્ઞપ્તિઃ–અમારા સર્વે ગ્રાહક બંધુઓને વિજ્ઞપ્તિ કે અમે અમારા ચાલુ વર્ષના દ્વિતીય અંકમાં જે સુરત સાહિત્ય પરિષદમાં મુકાયેલા જૈન ગ્રંથોનું લીસ્ટ પ્રગટ કરવાનું જણાવ્યું છે તે અમે અમારા આગામી એકથી તે વિષયને સ્થાને આપીશું,
Page #3
--------------------------------------------------------------------------
________________
बुद्धिप्रभा.
( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके मूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૭ મું]
તા. ૧૫ ઓગસ્ટ, સને ૧૯૧૫,
[અંક ૫ મે,
-
सुधारा भूल पोतानी.
ભણ્યા તો શું ગયા તે શું? બન્યા જે ડાહ્યલા તે શું? બન્યા. પંચાતીયા તે શું ? સુધારે ભૂલ પિતાની. નિહાળ્યા છેષ બિજાના, બનીને ઠાવકા બોલ્યા; તથાપિ શું વળ્યું તેથી, સુધારે ભૂલ પિતાની. અણુમમ અન્યની ભૂલ, જણાતી પર્વતે જેવી; ત્યજી એ દોષ દષ્ટિને, સુધારી ભૂલ પિતાની. જણાતા અન્ય પાપીઓ, સ્વયં જાણે જ ધર્માત્મા; થશે ના તે થકી પ્રગતિ, સુધારે ફૂલ પિતાની. બની હાનિ અરે શાથી, જુ સઘળું તપાસીને; પછીથી દોષ જાણીને, ધારે ભૂલ પોતાની. નહીં થાતી અસર બીજા, ઉપર એ દોષના ગે; સુધારે સત્ય કરવાને, સુધારો ભૂલ પિતાની. અરે નિજ ચિત્ત ઉખે છે, થતી સહુ ભૂલને માટે; હૃદયમાં વિચારીને, સુધારો ભૂલ પિતાની. ખરા આદર્શવત્ બનવા, કથ્યા કરતાં કરી કરણી, જગતમાં ઉન્નતિ વરવા, સુધારશે ભૂલ પિતાની. સદા આન્નતિ કરવા, નિહાળી દેવ પિતાના; અરે તે દૂર કરવાને, સુધારે ભૂલ પિતાની. પ્રથમ સુધરી અહિ જે જન, પ્રવૃત્તિ જે કરે સારી; બુદ્ધચબ્ધિ ધર્મ પામીને, સુધારે વિશ્વ લોકોને
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩ ૦
બુદ્ધિપ્રભા. श्री जिनविजय गणी.
શ્રી સત્યવિજયની પાટ પરંપરામાં શ્રી ક્ષમાવિજય શિષ્ય શ્રી જિનવિજય ગણી થયા છે. તેઓ સારા શ્રત અભ્યાસી અને ચારિત્રવાન હતા. શ્રી ભાગ્ય પંચમી (જ્ઞાન પંચમી)ના માહાસ્યનું મોટું સ્તવન તેઓશ્રીએ બનાવેલું છે, જે જૈન વર્ગના ગામેગામ દર મહિનાની શુક્લ પંચમીના દિવસે કહેવામાં આવે છે. તેઓશ્રીનું ચરિત્ર અમે વાચકવૃંદ આગળ રજુ કરીએ છીએ,
અમદાવાદમાં સીવાડામાં શ્રી સીમંધર ભગવંતનુ મંદિર છે. તે દેવળની નજીકમાં દશા શ્રીમાળી જ્ઞાતીના ધર્મદાસ નામના શ્રાવક રહેતા હતા. તેમને લાડકુંવર નામની પ્રતિવ્રતા
સ્ત્રી હતી. બન્ને ઉત્તમ કુકાનાં અને ધર્મિ હતાં, તેમની કીર્તિ બહુ સારી હતી. તેમને ખુશાલ નામને પુત્ર હતા. તેને સાત વરસની ઉમરે નામું અને લેખાં ( હીસાબ) શીખવા નિશાળે મુકો. સોળ વરસની ઉમ્મરે વિનય અને વિવેકમાં કુશળ થયો. તેમની ચતુરાઈ જઈને માતાપિતા ઘણું આનંદ પામતાં હતાં.
ખુશીલની સોળ વરસની ઉમરના સુમારમાં પડીત ક્ષાવિજય ગણી જેઓનું ચરિત્ર ગયા અંકમાં આપણે વાંચી ગયા છીએ, તેઓ વિહાર કરતા અમદાવાદમાં પધાર્યા.
શ્રી શામળા પાર્શ્વનાથની પળમાં શા. રાયચંદ પારેખ નામના શ્રાવક જેઓ ઘણા ધીિ હતા, હમેશ શાશક પાણી પીતા, અને જેડા નહિ પહેરવાનો જેમણે અભિગ્રહ લીધેલો હતે તેઓશ્રી ક્ષાવિજય ગણીના ઉપર ગુરૂ ભક્તિને રાગ ધરાવતા હતા. તેમના ઉપદેશથી ખુશાલચંદ શ્રી ક્ષમા વિજય ગણીને વંદન કરવા લાગ્યા.
ગુરૂ મહારાજ સમયના જાણ હોવાથી ખુશાલચંદનામાં શ્રદ્ધા જ્ઞાનને વધારે થાય અને સંયમના સન્મુખ થાય એવા પ્રકારના ઉપદેશ તેમને આપવા લાગ્યા.
આ સંસારમાં કોઈ વસ્તુ થિર નથી, જે વસ્તુને પ્રભાતમાં આપણે જોઈએ છીએ, તે બધાને જણાતી નથી, જેમને પુન્ય સંગે જે બાહ્ય પરિકરને સંયોગ પ્રાપ્ત થાય છે, તેને વિજોગ થતાં તત્ત્વ દષ્ટિવાન શોક કરતા નથી. જેમ કે માણસને સ્વપ્નમાં રાજ્યને ઉપભોગ થવાથી આનંદ થાય છે, તે આનંદ ક્ષણ માત્ર રહે છે. તેવી રીતે સંયોગ જન વસ્તુને સ્વભાવ જાણી વસ્તુના વિયોગ વખતે તે શોક કરતા નથી, કેમકે વસ્તુને તે સ્વભાવ છે. શબ્દરૂ૫ રસ ગંધના સંગથી પ્રાપ્ત થનારે આનંદ ક્ષક છે. દિવસ ઉગે અને આથમે છે, એમ દિવસે ચાલ્યા જાય છે. છતાં પોતાનું આયુષ્ય ઓછું થાય છે એવું મોહમાં તક્ષિન થએલા જેને લક્ષમાં આવતું નથી. મહાકાળ અનાદિ અનંત છે, તેમાં મનુષ્યભવ મહા દુર્લભ છે. કેમકે વૈર્ય આરાધન અને મુક્તિ પ્રાપ્તિને ઉધોગ એજ ભવમાં થઈ શકે છે. દેવપણું મળવું, પ્રભુતા મળવી, એ સુલભ છે પણું સ્વાદાદ રીતે વસ્તુ સ્વભાવની શ્રદ્ધા થવી દુર્લભ છે. વસ્તુ સ્વભાવની શ્રદ્ધા થયા છતાં વિષયવાન જેમ તેને છેડી શકતા
૧, શ્રી ભાગ્ય પંચમી એ દર સાલના કારતક સુદ ૫ ના રેજ હોય છે તે દિવસે જન વર્ગ પુસ્તકને બહુ માનપૂર્વક પાટ ઉપર પધરાવી તેનું કર્યું અને ભાવથી પૂજન કરે છે. યથાશક્તિ તપ કરે છે. એ તિથિના મહામ્યની સંસ્કૃત અને પ્રાકૃતમાં કથાઓ છે. એ તિથિએ તપસ્યાપૂર્વક જ્ઞાન આરાધના કરવાથી જ્ઞાનાવણું કર્મ ઓછાં થાય છે અને તેથી આરાધક પોતાની શાનરાપ્તિ પ્રગટ કરે છે. એમ શાસ્ત્રને ઉપદેશ છે,
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનવિજ્ય ગણી.
૧૩૧
*
*
નથી. ભગવંતે બે પ્રકારના ધર્મમાં સંયમ ધર્મને સુખકર માન્યો છે ! હિંસાદિ આશ્રવને જેમાં વિવિધ વિવિધ પરિહાર થાય છે, જે અહિંસક થાય તે જ નિજપરના પ્રાણનું રક્ષણ કરી શકે છે, ભાવ અહિંસકને એ સ્વભાવ અને વ્યવહાર છે. શ્રત ધર્માભ્યાસ કરી જીન આજ્ઞાનું પાલણ કરનાર ઘણું વો મોક્ષ પદની પ્રાપ્તિ કરી શક્યા છે. જ્ઞાન ક્રિયાના આરાધનથી અજરામર સુખ મેળવી શકે છે. એ સુખની જેએ અવગણના કરે છે, તેમના અને પશુના અવતારમાં તફાવત નથી. ભવાભિનંદી જેમને ચારિત્ર ધર્મ દુર્લભ છે. વિષયાદિ ભોગની ઈચ્છા દુર્ગતિનું કારણ જાણી તેને ત્યાગ કરવો જોઇએ. જાત્યંધ જીવને દષ્ટિને યોગ અને સુખ લેગ મળ દુર્લભ છે. તેમ મિથ્યાત્વી જેમને જનમતને યોગ મળશે દુર્લભ છે. ધર્મ સરખે કોઈ બાંધવ નથી? તેના સરખો કોઈ મિત્ર નથી. મુક્તિ માર્ગમાં ચાલતાં તેને જે કંઈ સાર્થવાહ નથી. માટે શુદ્ધ ધર્મનું આરાધન કર ” ઈત્યાદિ ઉપદેશથી ખુશાલચંદને વૈરાગ થશે અને ગુરૂ મહારાજ પાસે ચારિત્રધર્મ આપવાની માગ કરી. તે વખતે ગુરૂ મહારાજે ચારિત્ર ધર્મનું આરાધન કેટલું સખત છે. તે કેવી રીતે શુદ્ધ આરાધી શકાય અને તેનું શુદ્ધ રીતે પાલણ કરતાં શું શું સહન કરવું પડે છે, તે જણાવતાં કહ્યું કે
ધીર હોય તે ધરી શકે, નહિ કાયરનું કામ;
કાયર નર ને આદરે, તે તરહ તસ' ગામ, ખુશાલચંદે કહ્યું
કુવર કહે સાચું કહ્યું, પણ છોડીશ ગૃહવાસ હું મારા માતાપિતાની અનુમતી લાવું ત્યાં સુધી આપે અહીં સ્થિરતા કરવી એમ તેણે નમ્રપણે ગુરૂ મહારાજને વિનંતિ કરી.
એ પ્રમાણે ખુશાલચંદ વિનતી કરીને પિતાના પિતાની પાસે આવ્યા, નમ્રપણે પિતાને વિનતિ કરી કે, યજંજાળ છોડીને ચારિત્ર લેવાના મારા પ્રણામ થયા છે, કોધાદિક પરિણતિ આત્માના સહજ સ્વભાવની હાની કરે છે. માટે સમતાપૂર્વક જીવન ગાળી અનુભવ જ્ઞાન મેળવવાની ઈચ્છા છે. આ મનુષ્યભવ ફરી ફરી મળતો નથી, તેથી લેક જાળમાં તેને ફોગટ ગુમાવવાની મારી ઇચ્છા નથી. જે જડ માણસે જૈન ધર્મના માર્ગની રોલી જાણતા નથી તે તે ગમે તે રીતે વર્તે, પણ એક વખત સ્વાદાદ માર્ગ જાણ્યા પછી બીજે માર્ગ જવું બરાબર નથી. તત્વ નજરથી જોતાં આ સંસારમાં કેઇ કેઈનું નથી, પુદગલથી બનેલી આ કાયા ઉપર મમત્વભાવ ધારણ કરવાનું હવે મને મન નથી માટે મને સંયમ લેવાને પરવાનગી આપે. પિતાએ જણાવ્યું કે તું હજી બાળક છું, તારું શરીર ઘણું સુકોમળ છે, તેથી સંયમરૂપી મેરૂને ભાર તારથી ઉપડી શકશે નહિ. મારે તમે ઘેર રહી ધર્મ સાધન કરે.
ખુશાલચંદે કહ્યું કે ગુરૂ મહારાજની સહાયથી મને એ માર્ગની લગીર પણ બીક લાગતી નથી. જેઓ વિભાવદશાની લાલચ રાખે છે, તેને તે માર્ગ પ્રાપ્ત થતું નથી, પણ પિતાનું સ્વરૂપ સમજીને તે પ્રગટ કરવું તે કંઈ મુશ્કેલ નથી. કેમકે સ્વરૂપની અંદર રમ
તા કરવી એ પિતાની પાસે અને સત્તામાં છે, જે પુદ્ગલાદિક ભાગ મેળવવાના છે તે તેના પર સ્વાધીન છે, મને મારા આત્મ ધર્મ ઉપર વિશ્વાસ છે, તેથી ચારિત્ર ધર્મનું
૧ લાવ૮.
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૩૨
બુદ્ધિપ્રભા.
પાલન કરવાને મહારામાં શક્તિ ઉત્પન્ન થશે, ને તેથી મને આનંદ થશે. મને ચારિત્ર ધર્મ ઉપર શ્રદ્ધા થઈ છે. તેથી હવે ગૃહવાસમાં રહેવું એ મને દુઃખદાયી લાગે છે, માટે હે પિતાજી! આપ કૃપા કરી ચારિત્રધર્મ અંગીકાર કરવાની પરવાનગી આપે.
- ખુશાલચંદના ચારિત્ર લેવાના તીવ્ર પરિણામ જોઇને તેમણે તેને તેના માટે અનુભતી આપી તેથી ખુશાલચંદને ઘણે આનંદ થશે. એ સમાચાર સંઘમાં ફેલાવાથી સંઘને ઘણે હર્ષ થશે, અને ખુશાલચંદના અવતારને સફળ માનવા લાગ્યા.
સંવત ૧૭૭૪ ના કારતક વદી , ને બુધવારના રોજ સત્તર વરસની ઉંમરે તેમણે પંડિત ક્ષમાવિજય ગણી પાસે દિક્ષા અંગીકાર કરી. દિક્ષા વખતે ધર્મદાસ પિતાએ ગુરૂ મહારાજને વિનંતિ કરી કે, હું મારા પુત્રને હવે આપણા ખોળામાં મુકું છું, જેમ એ બહુ ગુણવાન થાય તેમ આપ કરજે. ખુશાલચંદને દિક્ષા આપી તે વખતે તેમનું ગ્રહસ્થાવાસનું નામ બદલીને જિનવિજય નામ રાખ્યું. જિનવિજય ઘણી વિનયવાન હતા. વિનય સહિત ભુતાભ્યાસ કરવાની સાથે ઉત્તમ પ્રકારે ચારિત્ર ધર્મ પાળવા લાગ્યા.
સંવત ૧૭૭૪ ની સાલમાં પાટણમાં શ્રી રવિજય ગણીના વખતમાં સાતસો જીનબિબની પ્રતિષ્ઠા કરવાની હતી, તેથી શ્રી ક્ષમાવિજયજીને પાટણ તેમણે બેલાવ્યા. તે વખતે જિનવિજયજી પોતાના ગુરૂની સાથે પાટણ ગયા હતા,
સંવત ૧૭૭૫ ના શ્રાવણ વદ ૧૪ ના રોજ પંન્યાસ શ્રી વિજય ગણી પાટણમાં કાળધર્મ પામ્યા, તે વખતે શ્રી ક્ષમાવિજ્ય ગણે તેમની પાસે જ હતા. તેથી શ્રી છનવિજયજી પણ પોતાના ગુરૂની સાથે છેવટ ૧૭૭૪-૫ ના ચોમાસામાં પાટણ હતા એમ જણાય છે.
પાટણથી વિહાર કરી ગામે ગામ ફરતા તેઓથી અમદાવાદ પધાર્યા હતા. ત્યાંના સંધે ઘણું ઉત્સાહપૂર્વક પુરવેશ કરાવ્યા હતા. અને ગુફઆજ્ઞાથી માંડવીની પિાળમાં ચોમાસું કર્યું હતું. ત્યાં વિવિધ પ્રકારે ધર્મનાં કાર્ય થયાં હતાં. ઉપધાન વહનની ક્રિયા થઈ હતી. તેઓની વ્યાખ્યાન અને ઉપદેશ શૈલીથી લેકે ધર્મના કાર્યમાં ઘણે ઉસાહ ધરાવતા થયા હતા. અને ઘણું ભવ્યાત્માઓએ બારવ્રત ઉચયી હતાં, તેમની સાથે તેમના ગુરૂભાઈ તથા ચેલાએ માસું રહેલા હતા પણ તે કોણ કોણ હતા તેઓનાં નામ જણાતાં નથી.
માસું ઉતર્યા બાદ તેઓએ પોતાના ગુરૂશ્રી ક્ષમા વિજયજી સાથે દક્ષિણતરફ વિહાર કર્યો. રામાનું ગામ યાત્રા કરતાં તેઓશ્રી ખંભાત પધાર્યા હતા. ખંભાતના તમામ દઇ. રાસરની યાત્રા કરી કાપી તીર્થ પધાર્યા. ત્યાંથી જંબુસર જઈ શ્રી પદ્મપ્રભુનાં દર્શન કર્યા. ત્યાંથી ભરૂચ આવી શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંતના દર્શનને લાભ મેળવી ગુરૂની સાથે સુરત પધાર્યા. સુરતના સંયે મોટા આડંબરે સામૈયુ કરી પુર પ્રવેશ કરાવ્યું. ત્યાં રહી પિતાના અભ્યાસમાં વધારો કર્યો અને સંધના આગ્રહથી સંવત ૧૭૮૦ નું ચોમાસું કર્યું. તે - માસામાં જીવદયાના, પ્રભુભક્તિના અને સ્વામિભક્તિના તથા પ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં હતાં. તેમજ વ્રત પચખાણ અને ઓચ્છવ ઘણા થયા હતા.
ચોમાસું ઉતર્યા બાદ તેઓછી પિતાના ગુરૂ સાથે પાછા જંબુસર પધાયો. શ્રી ક્ષમાવિજયજીએ જંબુસરમાં ચોમાસુ કર્યું અને પિતે ગુરૂની આજ્ઞાથી રાજનગર (અમદાવાદ) પધાર્યા (સંવત ૧૭૮૧). તે માણું ઉતરતાં અમદાવાદના સંઘે શ્રી ક્ષમાવિજયજીને પધારવાને માટે વિનતિ કરી તેથી તેઓથી અમદાવાદ પધાર્યા. સંવત ૧૭૮૨ નું ચાલું
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનવિજય ગણી.
૧૩૩
ગુરૂ સાથે અમદાવાદમાં થયું. એ ચોમાસામાં આ સુદી ૧૧ ના રોજ શ્રી ક્ષમતવિજયજી કાળધર્મ પામ્યા તેથી તેમની પાટે તેઓ શ્રી શોભવા લાગ્યા.
ચોમાસું ઉતર્યા બાદ તેઓશ્રી પિતાના શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા, અને ચોમાસું ઘોઘામાં કર્યું. ચોમાસું ઉતરતાં શ્રી સિદ્ધાચલની યાત્રા કરી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ યાત્રા માટે પધાર્યા અને ત્યાંથી પાટણ આવ્યા. પાટણથી સંઘ સાથે આબુગીરીની યાત્રા કરી. આબુથી પંચતીથીની યાત્રાએ ગયા. શીલી, સાદડી, રાણકપુર, ધાણરાવ અને નાદુલાઈની યાત્રા કરી; અને ત્યાં ચોમાસુ કર્યું. ત્યાંથી નાંડલ જઈ શ્રી પાપભુનાં દર્શન કર્યા અને વરકાણુ પાર્શ્વનાથજીની યાત્રા કરી. ત્યાંથી વિહાર કરી પાછા પાટણ પધાર્યા અને ત્યાં સંધના આગ્રહથી ચોમાસું કર્યું. ચોમાસું ઉતરતાં સંધ સહિત પુનઃ શ્રી સંખેશ્વર પાશ્વનાથની યાત્રાએ ગયા. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથના દર્શનનો લાભ લઈને નવાનગર વિહાર કર્યો. નવાનગથી શ્રી ગીરનાર તિર્થની યાત્રાએ પધાર્યા ત્યાં શ્રી બાવીશમાં તીર્થકર શ્રી નેમીનાથ ભગવંતનાં દર્શન કર્યા. આ બીરનાર તીર્થ ઉપર શ્રી ને નીશ્વર ભગવંતનાં ત્રણ કલાક-દિક્ષા કેવળજ્ઞાન મેક્ષ–થયાં છે. ભાવી વીશીના તમામ તીર્થંકર ભગવંત આ તીર્થ ઉપર મેક્ષે પધારશે તેથી આ તીર્થને મહિમા શાસ્ત્રમાં ઘણું કહે છે.
શ્રી ગીરનાર તીર્થની યાત્રા કરી પુનઃ શ્રી શત્રજય તીર્થની યાત્રા કરીને ભાવનગર પધાર્યા અને ત્યાં શ્રી આદિશ્વર ભગવંતની યાત્રા કરી. એ અરસામાં અમદાવાદથી ત્રણ જણ દિક્ષા લેવા માટે ભાવનગર આવ્યા. તેમને હિત શિક્ષા સાથે દિક્ષા આપી અને ભાવનગર ચોમાસું કર્યું (સંવત ૧૭૮૭). ચોમાસું ઉતર્યા બાદ તેઓશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાં ઘણા ભાવિક શ્રાવકે એ ધર્મસાધન કરી ધમમાં વિશેષ શ્રદ્ધાવાન થયા. વૈશાખ સુદી ૧ (સંવત ૧૭૮૮ના દિવસે સામળાની પિળના રહેનાર પૂંજાભાઈ લાલચંદ નામના વિદ્વાન શ્રાવકને દિક્ષા આપી અને ઉત્તમવિજય નામ રાખ્યું. તેઓ પણ શાસનની પ્રભાવના કરનાર નિકળ્યા. એ માટે તેમના ચરિત્રથી આપણે જાણવાને ભાગ્યશાળી થઈશું. તે ચોમાસું પોતાના શિષ્ય અને ગુરૂભાઈની સાથે પ્રેમપુરમાં કર્યું. ચોમાસું ઉતર્યા બાદ તેઓશ્રી વિહાર કરતા વડોદરે થઈને શિષ્ય પરિવાર સાથે સુરત પધાર્યા સુરતના સંઘે ઉત્તમ ગીતારથ પંન્યાસ પધારવાથી તેમને ઘણું માન આપ્યું અને સેબપુરામાં નંદીશર અઠ્ઠાઈ મહારાવ કર્યો. ત્યાંથી ઘણા શ્રાવક સહીત ગંધારની યાત્રાએ પધાર્યા. અને ભગવંત વરપ્રભુનાં દર્શન કર્યા, ત્યાંથી આદ, જંબુસર વિગેરેની યાત્રા કરતાં સંવત ૧૭૯ નું ચોમાસું પાદરામાં કરવા સારૂ પાદરે પધાર્યા ત્યાં શ્રી વાસુપૂજ્ય જિનરાજનાં દર્શન કરી ઘણો હર્ષ પામ્યા.
શ્રી જિનવિજયજી જેવા સમર્થ પંન્યાસ પિતાના શિષ્યો સાથે પાદરામાં માસે રહ્યા, તેથી પાદરાના સંધને જેમ મારવાડના લોકોને આંબાની પ્રાપ્તિથી જે હર્ષ થાય તે હવે થયો. ચોમાસામાં શ્રી ભગવતીસૂત્ર વાંચવાનું શરૂ કર્યું. ત્યાંના ચોમાસા દરમ્યાન તેઓશ્રી દરરોજ પાક્કી રાત્રે નવ પદનું ધ્યાન કરતા હતા, ત્યાં તેમને કંઈ શારીરિક વ્યાધિ થવાથી આઠ દિવસ સતત સાવધાન થઈને આરાધન પતાકા પઈને નામને ગ્રંથ સાંભળતા હતા, અને શ્રાવણ સુદ ૧૦ કુંજવારના રોજ સમાધીપણે તેઓશ્રી દેવાંગત થયા. આથી સંધ ઘણે શોકાતુર થશે અને દરેકના નયનમાંથી આંસુની ધાર વહેવા લાગી.
૧. કુંવાર અવે મંગળવાર
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૩૪
બુદ્ધિપ્રભો.
સંઘે તેમના દેહની નવ અંગની પૂજા કરી ઉત્તમ પ્રકારના વાની માંડવી બનાવીને ગામના બહાર સરોવરના કિનારે અગર સુખડ વિગેરે ઉત્તમ સુગંધી પદાથે મેળથી અગ્નિસં. સ્કાર કર્યો અને ગુરૂ વંદનના કારણસર કીશન પ્રેમજી વિગેરે શ્રાવકોએ ગામની પશ્ચિમ દિશાએ યૂભ નામની જગ્યામાં તેમની સ્થભ બનાવી.
શ્રી જિનવિજ્યના જન્મની મીતીની ચોકસ માહિતી મળી શકતી નથી પણ સાર વર્ષની ઉંમરે તેમણે સંવત ૧૭૭૦ ની સાલમાં દીક્ષા લીધી તેથી તેમને જન્મ સંવત ૧૭૫૩ની સાલમાં થએલું જોઈએ. ત્રીશ વર્ષ તેમને દિક્ષા પર્યાય રહ્યા. તેમને પન્યાસ પદ્ધિ કઈ સાલમાં આપી તે ચેસ જણાતું નથી. પણ સંવત ૧૭૮૧ નું ચોમાસું શ્રી ક્ષમા વિજયજીએ જંબુસર કર્યું અને તેમની આજ્ઞાથી શ્રી જિનવિજયજીએ અમદાવાદ કર્યું તે વખતે પંન્યાસ પદ્ધિ અપાયેલી હતી એમ એમના નિર્વાણને રાસ થી ઉત્તમવિજયજીએ લખ્યા છે. તેની દશમી સાલના ઉપરના દુહાની પહેલી કડીથી જણાય છે. આ રાસ પાદરાને સંઘ દરસાલ શ્રાવણ સુદ ૧૦ ના રોજ ગુરૂમહારાજની શુભના દર્શને જાય છે. અને ત્યાં સંઘ સમક્ષ વાંચે છે, તે દિવસે સંધમાં આરંભ શારંભનાં કામ બંધ રાખવામાં આવે છે.
શ્રી જિનવિજય રૂપરમતના જાણ અને ગીતાર્થ હતા. શ્રી ઉતમવિજયજી તે રાસની છેવટમાં નિચે પ્રમાણે જણાવે છે.
ગુરૂ પ્રસાદે જ્ઞાન થયું મજ, જાણ્યા અજીવર; પુન્ય પાપ આશ્રવને સંવર, નિર્જરા બંધને શિવજી.
કાલોક પદાર્થ જાણ્ય, જાણ્યા નરક ને સ્વર્ગ9; ઉર્વ અધોતર લોક મેં જાણ્યા, જાણ્યા ભવ અપ વર્ગ9. સ્વમત પમતના પરમા, વળી સ્વભાવ વિભાવજી; સાધક બાધક પરિણતિ જાણી, જાણ્યા ભવના ભાવછે.
શ્રી ઉત્તમવિજયજી તેમના શિષ્ય હતા, તેથી ગુરૂ ઉપરના રને હરાગને લીધે તેમણે આ વિરોષણે આપ્યાં હશે, એમ કદી કોઈ કલ્પના કરે છે તે કલ્પનાને જગ્યા નથી એમ તેમની કૃતિઓ ઉપરથી જણાય છે.
શ્રી ખિમાવિજયજીનું ચરિત્ર રાસના આકારમાં તેમણે બનાવેલું છે, તેમજ પોતાના દાદા ગુરૂ શ્રી કષ્ફરવિજનું ચરિત્ર પણ સંવત ૧૭૯૭ની વિજયા દશમી ને શનીવારે તેમણે રચેલું છે. જે બન્ને ઉપલાજ ગંથમાં છપાયેલા છે.
સવંત ૧૭૮૪ નું ચોમાસું રાજનગરમાં તેમણે કર્યું તે વખતે વીસ વિરહમાન જીનના સ્તવનોની રચના કરી છે જે વીશીના નામથી પ્રસિદ્ધ છે. સંવત ૧૭૩ માં છે પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકના દિવસે શ્રી જ્ઞાન પંચમીનું મોટુ ૬ તલનું સ્તવન બનાવ્યું
૧. આ રાસ થી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રી ઐતિહાસીક રાસમાળા ભાગલામાં છપાયેલો છે, તેના પર ૧૪૭ ઉપર નીચે પ્રમાણે છે.
દુહા. ક્ષમાવિજય ગુરુ કહેથી, શ્રી જિનવિજય પન્યાસ,
રાજનગર પધારીયા, સંધની પુગી આસ. ૨. પિસ મુદ. ૧૦,
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનવિજય ગી.
૧૩૫
છે. વર્તમાન ચોવીસ છનની સ્તવના નિમિતે બે ચોવીસીઓ બનાવી છે.
સંવત ૧૭૯૫ માં રાજનગરમાં એકાદશીનું સ્તવન તેમણે રચ્યું છે એમ ઉપરના ગ્રંથમાં વિવેચનકારે જણાવ્યું છે.
સમીત ધારગભારે પેસતાંછ”-એ સ્તવન તેમનું રચેલું જણાય છે. આકૃતિઓ ઉપરથી તેઓશ્રીના જ્ઞાનનું આપણને ભાન થાય છે એટલું જ નહિ પણ તેમનામાં અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કેટલો પડ્યો હતો તે સહેજ જણાઈ આવે છે. અધ્યાત્મજ્ઞાનના રસીક છતાં તેઓને ક્રિયા ઉપર અભાવ થએલે જણાતો નથી. એજ એમની શુદ્ધ શ્રદ્ધાનું આપણને ભાન કરાવે છે. વર્તમાનમાં જેમાં શ્રી આનંદઘનજી તથા શ્રી દેવચંદ્રજીની વીશીઓ વધારે પ્રચલીત છે. પણ શ્રી જનવિજયજીની ચોવીશીને વિસારી મુકવા જેવું નથી. તે દરેક ચોવીશીમાંથી, વાનગીરૂપે એક એક સ્તવન ને અત્રે આપવામાં આવશે તે તેથી જીજ્ઞાસુઓને તે વીશી વાંચવાની જીજ્ઞાસા થશે એ હેતુથી તેમ કરવાની ફરજ પડી છે.
આ ચોવીશીઓ જે વીણી વીશી સ્તવન સંગ્રહ નામની બુમાં છપાયેલી છે, તેની પહેલી વીશીમાંથી શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન નિચે આપ્યું છે.
શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન, (પોવનીયાને લટકે દહાડા ચાર–એ દેશી.) હારે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગ નાહ, વડે મીઠે ઈચ્છા જિનવર આઠમરે લોલ; હારે મારે મનડાને માનીતે પ્રાણ આધાર,
જગ સુખદાયક જંગમસુર શાખી સમોરે લોલ. હાં” શુભ આશય ઉદયાચળ સમિતિ સુરજે,
વિમળશા પૂરવદિશે ઉગ્ય દિપોરે લોલ; હો મૈત્રી મુદિતા કરૂણા ને માધ્યસ્થ,
વિનય વિવેક લંછન કમળ વિકાસરે લોલ હા સદહલા અનુમોદ પરિયલ પૂરજે,
પછી મનમાં અસર અનુભવ વાયરે લોલ; હા ચેતન ચકવા ઉપથમ સરવર નીરજે, - શુભ મતી બકવી સંગે રંગ રમણ કરે તેલ, હા જ્ઞાન પ્રકાશે નયણુડલાં મૂજ દાયને,
જારે ખટ દ્રવ્ય સ્વભાવે થાપણેરે લેલ; હ જડ ચેતન ભિન્નભિન્ન નિત્યા નિજો,
રૂપી અરૂપી આદિ સ્વરૂ૫ આપણેરે લોલ, હા લખગુણદાયક લક્ષ્મણ રાણી નંદજો,
ચરણ શરીરૂહ સેવા મેવા શારિરે લોલ; હા” પંડિત શ્રીગુરૂ ક્ષમા વિજય સુપસાજો, મુનિ જિન જપે જગમાં જોતાં પારખીરે લોલ,
અપૂર્ણ. વકીલ નંદલાલ લલુભાઈ
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૩૬
બુદ્ધિપ્રભા.
બીજી ચાવીશીમાંથી શ્રી પદ્મપ્રભુ જિનસ્તવન,
(આ છે લાવણી દેશો.) પદમ ચરણ જિનરાય, બાળ અણુ સમકાય; જિવનલાલ દો ઘર ૫ કુલતિલોજી.
હાદિક એતરંગ, અરીયણ આહ અભંગ; જિવનલાલ મારવા માન સતે શ્રેજી. ચઢી સંયમ ગજરાય, ઉપશમ છલ બનાય: જિવનલાલ તપ સીંદુરે અલંક૭. પાખર ભાવના યાર, સુમતિ ગુપતિ શિણગાર; જિવનલાલ અધ્યાતમ અંબાડીયે છે. પંડિત વીર્ય કબાન, ધર્મ ધ્યાન શુભ બાણ; જિવનલીલ ક્ષકસેન એના વળી જી. શુકલ ધ્યાન સમશેર, કર્મ કટક કીજે;
જિવનલાલ સમાવિજયજિન રાજવીછ. શ્રી જિનવિજયજી એ પ્રમથ વીશીની રચના કરેલી ને પછી વીશીની રચના કરેલી છે એમ જણાય છે. બે વીશીમાં બીજી વીશીની તરીકે બુકમાં છપાયેલી વીશી પહેલી બનાવેલી અને પહેલી તરીકે છપાયેલી વીશીની રચના પછી થયેલી હશે એમ તે ચેવીશીઓનું ભનન કરતાં આપણને લાગે છે. આ વીશી અર્થ ગાંભીર્યની સાથે ઝમમાં એટલી ઉત્તમ છે કે તેમાં જણાવેલા રાગપુરઃસર ગાતાં જીજ્ઞાસુ આનંદ રસમાં લીન થઈ જાય તેમાં નવાઈ જેવું નથી. આપણામાં આવા સમર્થ ગીતાર્થ પંડીત થયા છે, એ આપણને મગરૂર બનાવે છે.
મનુષ્યભવની અંદર સમકતની પ્રાપ્તિ થવી એ મહદ પુન્યની નિશાની મનાય છે. સમકિત પ્રાપ્તિની ઈચ્છાવાળા જીવની કૃતિ કેવી હોવી જોઈએ, અને તેમનામાં કયા ક્યાં ગુણે હોવા જોઈએ, એ સમતિના સ્તવનમાં બતાવેલું છે. એમની વીશીમાં પણ એ ભાવ પ્રગટ થાય છે. છપાયેલી વીશીમાં શ્રી આદિધર ભગવંતના સ્તવનમાં પતે સમકિત દાનની યાચના કરે છે, એ ઉપરથી તેમની ભાવના જણાઈ આવે છે. હાલના વખતમાં પિતાને સમકિત પ્રાપ્ત થએલું છે એવું સમજનારા બાળકને એ ઉપરથી સમકિતની પ્રાપ્તિ કેટલી કઠણ છે, એ જિનવિજયજી જેવા સમર્થ પંડીતની યાચના ઉપરથી જણાઈ આવે છે.
શ્રી જિનવિજયજી સેળ વર્ષની ઉમ્મરે શ્રી સમાવિજયજી પાસે જાય છે, અને તેમને ઉપદેશ સાંભળી તેમને વૈરાગ્ય થાય છે અને તેઓ ચારિત્ર લેવાને ઉન્માદ થી પીતાની આજ્ઞા મેળવે છે. એ બનાવ હાલના જમાનામાં બોધ લેવા લાયક છે. ગુરૂને શુદ્ધ અને સમ્યગ ઉપદેશ નિકટભવી જીવને કેટલે જલદી અસર કરે છે, તે એ ઉપરથી સમજાય છે. જેમની વૈરાગ્યવૃત્તિ થઈ ચારિવ લેવાની પ્રગતી થાય છે તેઓ પોતાના આમવર્ગની સંમતિ મેળવવાને શકિતવાન થાય છે. આપ્તવર્ગની સંમતિ સાથે લેવાયેલી દિક્ષા ઉત્તરોતર કેવા ફળને આપનાર થાય છે એ આ ચરિત્રનાયકના ચરિત્ર ઉપરથી આપણને સારી રીતે સમજાય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
બહુ સુખ બત્રીશ્રી,
बहु सुख बत्रीशी.
ધમધમતરે મા, જીવા જીવાદિ તત્વવિત; જ્ઞાસ્યસિત્વ ચદાત્માનં, તદા તે પરમ સુખમ્. ૧
છવાછવાદિ તત્વને, ધર્માધર્મ પીછાણુ
આત્મ તત્વને ઓળખી, પરમ સુખ પછી માણું. ૧ જીવ અજીવ વગેરે નવ તત્ત્વનું જાણુપર્ણ કરી, ધર્મ અધર્મને સારી રીતે ઓળખીને છે અનંત ! તું તારા આત્મસ્વરૂપને ઓળખીશ ત્યારે જ તું ઉત્તમ સુખ પામીશ
જેણે આત્માને જાણે તેણે બધું જાણ્યું. ” “ તું તને પોતાને ઓળખ.”
આ વાક્ય શું બતાવે છે? જ્યાં સુધી આત્મસ્વરૂપ એળખાયું નથી ત્યાં સુધી સિદ્ધિ નથી. “ જ્યાં લગી આત્મા તવ ચિ નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઈ. ” આટલા માટે પ્રથમ નવ તત્વ જાણવાની જરૂર છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર, નિર્જર, બંધ ને મેક્ષ એ નવ તત્વ છે. પાણીને ધારણ કરે તે જીવ કહેવાય છે, તેનું લક્ષણ ચેતન્ય સહિત છે. અજીવ તે જીવથી ઉલટા પ્રકારની જડ વસ્તુ જ લેવી. શુભ કર્મ કરવાથી તેને ઉદય થયે તેનાં જે ફળ ભેગવતાં આત્માને મીઠાં લાગે તે પુણ્ય છે અને અશુભ કર્મ કરવાથી તેને ઉદય થયે તેના જે ફળ ભોગવતાં આત્માને કડવાં લાગે તે પાપ છે. અવ્રત તથા અપચખાણુથી તથા વિષય કપાયે વડે ઇકિયાદિક સાધનોધારા પાપ રૂપી કર્મ જળપ્રવાહ આત્મા રૂપી તળાવમાં આવે તે આશ્રવ છે. એ કર્મ રૂપી જળપ્રવાહને વ્રત પચખાણાદિ વડે આવતા અટકાવીએ તે સંવર છે. આત્માના પ્રદેશ સાથે કર્મનાં પુદગલો દુધ પાણીની પડે એકત્ર બંધાઈ જઈ એક થઈ રહે તેનું નામ બંધ છે અને આત્મા સાથે લાગેલાં કમૅદેશથી જે વડે ખપાવી શકાય તે નિર્જર છે ને સર્વ પ્રદેશથી સર્વ કર્મનું છુટી જવું-સકી બંધનથી મૂકાવું તેનું નામ મોક્ષ છે. ધર્મની વ્યાખ્યા એવી રીતે આપવામાં આવી છે કે
દુર્ગતિ પ્રયતત્માણી, ધારણુદ્ધર્મ ઉતે;
સંયમાદિર્દશવિધઃ સર્વોક્ત વિમુક્તયે. દુર્ગતિમાં પડતા પાણીને ધરી રાખે તે ધર્મ કહેવાય છે. મોક્ષને અર્થે સર્વનું પ્રભુએ એ દશ પ્રકારને ધર્મ કહે છે.
ચાર કવાયને એટલે ક્રિોધ, માન, માયા અને લેભને છોડી દઈ ક્ષમા, માદેવ, આવ, અને નિર્લોભતાને ધારણ કરી પાંચ મહાવ્રત બરાબર પાળવાં અને તપ સાધના કરવી એ દસ પ્રકારને ધમ કહેવામાં આવ્યો છે.
પાંચ મહાબત તે આ છે:-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિયલ એ પાંચ મહાવત છે. પ્રમાદથી પણ કોઈ જીવને હણ નહિ, હાસ્યધાદિથી પણ જૂઠું બોલવું નહિ, એક તણ પણ આજ્ઞા વિના લેવું નહિ, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું અને પદાર્થો ઉપર મૂરછભાવ રાખવો નહિ.
Page #12
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
ઉપર પ્રમાણે ધર્મનાં ક્ષક્ષણુ ખતામાં-ધર્મથી ઉલટું-વિરૂદ્ધ આચરણ રાખવું તે અધર્મ કહેવાય અથવા યુદ્ધથ્યમાંના ધર્માધર્મ સંબધી હકીકત જાણવી. ધર્મ, અધર્મ, આ કાશ, કાળ, પુદ્ગલ એ પાંચ અછવ અને છઠ્ઠું જીવ મળી છ દ્રવ્ય ગણાય છે.
હાલવુ, ચાલવું, ગતિ કરવી એ ધર્માસ્તિકાયan ether the fulcrum of motion ના સ્વભાવ છે. જીવ પુદ્ગલ ગતિ કરવામાં જે અપેક્ષિત કારણ છે તે ધર્મો સ્તિકાય તેથી ઉલટું ધર્માસ્તિકાયના સ્વભાવ સ્થિરતાના છે અને તેને another ether the fulcrum of rest સાથે સરખાવી શકાય. અવકાશ આપવાના સ્વભાવ આર્કાશાસ્તિકાય (Space) નો છે. નવુ જૂનું કરવું–રૂપાંતર કરવું એ કામ કા (time)નું છે, જે દ્રવ્યના સડવાના, પડવાને, બદલાવવાને સ્વભાવ છે તે પુદ્ગલાસ્તિકાય ( Matter) છે. અને જીવ (Life) એ હું દ્રવ્ય છે. આ છ દ્રવ્ય ઉપર રાષ્ટિનું અધારણ ચાલે છે. પદાહિ‘સાં પરિત્યજ્ય, કૃપાળુસ્ત્વં ભવિષ્યસિ;
મૈગ્યાદિ વાસના બન્ય, સ્તદા તે પરમ સુખમ્ હિંસાદિ છેડી કરી, મૈત્યાદિ સેવીશ;
૧૩:
૨
ચાર ભાવના ભાવતાં, પરમ સુખ્ય પામીશ.
સ્થાવર અને ત્રસ કોઈ પણ જીવની હિંસા ન કરવી તે સાધુનુ અહિંસા વ્રત છે અને ત્રસ વની હિંંસા ન કરવી એ શ્રાવકનુ અહિંસા વ્રત છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ એ પાંચ કાયના જીવો એકેન્દ્રિય જીવ કહેવાય છે અને બાકીના એઇંદ્રિય, તઇંદ્રિય, ચારે દ્રિય, પંચેન્દ્રિય એ જીવા ત્રસ જીવે કહેવાય છે. શ્રાવકા એકે પ્રિય જીવ સાથે સસારમાં રહેલા હોવાથી તેમને એક દ્રિય વા સાથે વિશેષ કામકાજ હોય છે તથાપિ તેમણે જેટલી દયા પળી શકે તેટલી પાળવી.
ન ભાષસે મૃષાંભાષ, વિશ્વ વિશ્વાસ નાશિની; સત્ય' વસિ સાä, તદા તે પરમં સુખમ્ અવિશ્વાસ્ય વાણી નહિ, વિશ્વ વિષે ઉચરીશ; સત્ય વાણી સાજન્યથી, પરમ સુખ પામીશ.
3
૩
આખા જગતના જીવોને અવિશ્વાસ ઉત્પન્ન કરાવનારી, અસત્ય વાણી ખોલવી નહિ અને સરળ હૃદયથી સુજનતા ગ્રહણ કરી સાચું* ખેલવાની ટેવ રાખવી. જગતના બધા વ્યવહાર સત્ય ઉપરજ ચાલે છે. વિશ્વાસથી મેઢાં મોટાં વહાણ ચાલે છે. લાખે તે કરેઝ રૂપિયાની વેપાર ચાલે છે. રાજતંત્ર ચાલે છે. માટે સત્યતા જેવી અમૂલ્ય ચીજ હુ સાચવવાની છે. સરળ હૃદય રાખવુ એ સુજનતાનું લક્ષણ છે. મેગ્નાં સત્ય કહેવું પણૂ સત્ય, પ્રિય, પથ્થ અને હિતકર હોવું જોઇએ. આપણામાં કહેવત છે કેઃ–
આંધળાને આંધળા કહીએ, વરવું લાગે વેણુ; ધીરે ધીરે પૂછીએ ભાઇ, કેમ ગયાં તારાં નેણુ.
પ્રાસકો પડે એવું એકદમ ખેલવું નહિ, તેમ કેઇનાં મર્મ કે ગુપ્ત વાતા ઉઘાડી કરવી નહિ. કાઈ તે ખોટી સલાહ પણ આપવી નહિ.
પર પીડાં પરિજ્ઞાય, યદાદત્ત ન લાસ્યસિ; પરાર્થે હિં પરાશ્ચય, તદા તે પરમ સુખમ.
४
Page #13
--------------------------------------------------------------------------
________________
બહુ સુખ બત્રીશી.
૧૩૮
wજર
પરપીડને જાણીને, અદત્તદાન નહિ લઈશ;
પરનું તે પરનું ગ, પરમ સુખ પામીશ. ૪. પરધનનું હરણ કરવું એરી લેવું એ પરના બાહ્ય પ્રાણ હરી લીધા જેવું છે. ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર એ બધું સાં સાને પિતાના બાહ્ય પ્રાણ તુલ્ય લ્હાલું છે. પારકું ધન લેવું કે પારકી વસ્તુની ચોરી કરવી એ મહ અનર્થકારી છે. હરામનું હમેશાં ટકતું નથી તે ઉલટું તેથી બમણું –મણું ઘસડી જાય છે. ચોરી કરનારને રાજદરબારમાં પણ શિક્ષા થાય છે.
યદા સદ્ધર્મ મથનાત્, મૈથનાર વિરમ્યસિ; બ્રહ્મવ્રત રતે નિત્યં, તદા તે પરમ સુખમ. ૫ ધર્મનાશક મિથુનથી, જ્યારે તે વિરમીશ;
બ્રહ્મચર્ય પાળે સદા, પરમ સુખ પામીશ. બ્રહ્મચર્યની આજ ને કાલે કેટલી બધી જરૂર છે તે હવે કઈથી અજાયું નથી. બાળલગ્ન, ભેગવિલાસમાં તીવ્ર અભિલાષા ઈત્યાદિ કારણેથી પ્રજ નિર્માલ્ય અને બળહીન થવા લાગે છે. સાધુઓને સર્વથા બ્રહ્મચર્ય પાળવાનું છે. શ્રાવકોએ પિતાની સ્ત્રીમાં સંતોષ રાખવો. પરસ્ત્રીને એ બેન સમાન ગણવી અને વેશ્યાદિથી દૂર રહેવું એ એમનું બ્રહ્મચર્ય વ્રત છે. આ પ્રમાણે શ્રાવક વર્તે તે ભગવાને તે શ્રાવકને દેશથી પિતાના જેવો એ વતની અપેક્ષાએ ગણ છે. મીએ પિતાના પતિમાંજ રત રહે તે તેને સુતી કહેવામાં આવે છે ને એવી સતીઓનાં નામ સવારના પહોરમાં લેવાય છે. સાધુઓ તે આ વ્રત બહુજ કાળ થી પાળે છે.
યદા મૂરછ વિહયે ધર્મ ધ્યાનાદિ વસ્તુપુ; પરિગ્રહ ગ્રહામ્ભા તદા તે પરમ સુખમ. ૬ મૂચ્છ મમતા છોડીને, ધર્મધ્યાન ધ્યાશ;
પરિગ્રહ છેડયે જીવ તું, પરમ સુખ પામીશ. ૬ પરિગ્રહ મેળવવાને લેભ રાખ નહિ, સંતોષ રાખ. સંતોષ જેવું સુખ બીજા કશામાં નથી. વસ્તુઓ ઉપરને મમત્વ કે મૂચ્છભાવ છોડી દેવો ને ધર્મ ધ્યાનાદિ ઉત્તમ બાબતમાં વિશેષ પ્રયત્ન કરે એજ જરૂરનું છે, ઇષ્ટ અનિષ્ટની કલ્પના દૂર કરી, ક્રોધમાનાદિ દુર્ગણે છેડી દઈ સમતાબાવમાં આવવાથી સત્ય વસ્તુ સમજાશે ને સંતોષના ઘરમાં અવાશે.
સ્વરે ગ્રાન્ચે ચ વિણ દ ખરેખાણાં ચ દુઃશ્રવે, યદા સમા મનવૃત્તિ સ્તદા તે પરમ સુખમ. ૭ સારા માઠા શબ્દમાં, રાગ ન ખેદ ધરીશ;
કોકિલ કાગ સમાનતા, પરમ સુખ પામીશ. ૭ મધુર અવાજના સુંદર રાગ, વીણા, સારંગી કે સતારના સુંદર કર્ણ પ્રિય સ્વરો કે ગધેડા કે ઉંટના કણ કઠોર શબ્દો કે કટુ વચને જ્યારે સાંભળવામાં આવે ત્યારે તે બંને પ્રકારમાં તે રાગ કે દ્વેષ રાખીશ મા, સારા શબ્દો કઈ કહી જાય તે શું ને કડવા શબ્દો કઈ કહી જાય તોયે શું ? તે સઘળું સમતાભાવે શ્રવણ કરવું. મને કે અમનેત ચીજો પ્રાપ્ત થાય છે તેમાં પણ સમભાવ રાખવે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪૦
LU
-
-
-
બુદ્ધિપ્રભા. ઈષ્ટ નિષે યદા વસ્તુનિ ન્યસ્ત સાધી પ્રીત્ય પ્રીતિવિમુક્તાસિ તદા તે પરમ સુખમ, ૮ ઈષ્ટ અનિટમાં પ્રીતિ કે, અપ્રીતિ રહિત થઈશ;
શાસ્ત્ર વિષે ચિત્ત સ્થાપતાં, પરમ સુખ પામીશ. ૮ વહાલી કે ઈચ્છાગ્ય વસ્તુ કે અપ્રિય કે નહિ ઈચ્છવાયેગ્ય વસ્તુઓમાં પ્રીતિ કે અપ્રીતિ ધરવી નહિ. રાગદેવની પરિણતિ ઓછી કરવી. શાસ્ત્ર સિદ્ધાંત સાંભળવાને લાબ એ છે કે સમાનભાવ રાખવે.
પ્રાણ દેશ મનું પ્રાપ્ત પદાધે શુભાશુભે, રાગ દ્વેષે ન રોત્તત્ર તદા તે પરમ સુખમ સારી નરસી ગંધમાં, રાગ ન ખેદ ધરીશ;
સુરભિ દુરભિ સમાનતા, પરમ સુખ પામીશ. કલર, મગર, ચંબેલી, વાઈ, જુઈ, ગુલાબાદિ પુષ્પોની સુવાસમાં કે સુગંધી અત્તરાદિમાં મેહ પામે નહિ, તેમજ ઝાડે, પિસાબ કેહવાણદિની દુર્ગધ પ્રતિ દેષ ધર નહિ, ગમે તે સુગંધી આવે કે ગમે તે દુર્ગધ આવે એ બધા પુદ્ગલને સ્વભાવ છે. સારા પુદ્ગલે માડા થાય છે અને માઠા યુગલો સારા થાય છે તે તેમાં શગ કે દેવને અવકાશ આપે નહિ.
યદા મનેઝ માહારં ચા તસ્ય વિલક્ષણું; સમાસાદ્ય તસચેં તદા તે પરમ સુખમ. ૧૦ મીઠા ફીકા આહારમાં, રાગ ન ષ ધરીશ;
શબ રસવતી તુક્ય તે, પરમ સુખ પામીશ. ૧૦ ભાવતા ભોજન એટલે ખાનપાન આહારાદિ મળે, કે ન મળે સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થાઓ કે લખું ફીકું સ્વાદરહિત ભજન મળે તથાપિ તે બંને બાબતમાં સમતાભાવ રાખે અને રાગદેષ ધરે નહિ,
સુખ દુઃખાત્મકે સ્પર્શે સમાયા તે સમે યદા, ભવિષ્યતિ ભવાભાવી તદા તે પરમ સુખમ. ૧૧ સુખદુખાદિક સ્પર્શમાં, સામ્ય ભાવ રાખીશ;
ભવનાશક શુભ મિક્ષનું, પરમ સુખ પામીશ. ૧૧ કર્કશ કે કણ વસ્તુનો સ્પર્શ થાઓ કે સુંવાળી કમળ વસ્તુને સ્પર્શ થાઓ, સુખ આપનારા સ્પર્શે આવી મળે કે દુઃખ આપનારા સ્પર્શી આવી મળે, પણ જે ભવને અભાવ કરી મોક્ષ મેળવેલ હોય તે તેમાં સામ્યભાવ રાખવે.
મુકવા કર્ધ વિરોધં ચ સર્વ સંતાપકારકમ; યદા શમ સુખાશક્ત સ્તદા તે પરમ સુખમ. ૧૨ દુખકારક વિરોધ કે, કલેશ ધ છાંડીશ;
સમતા સુખને સાધતાં, પરમ સુખ પામીશ. ૧૨ સર્વ પ્રકારના સંતાકારક ધ વિરોધને છોડીને જ્યારે સમતા રૂપી સુખમાં આસક્તિ થશે ત્યારેજ પ સુખની પ્રાપ્તિ થશે. દરરોજ સાંજ સવાર પ્રતિક્રમણ કરતી વેળા સર્વે
Page #15
--------------------------------------------------------------------------
________________
બહુ સુખ બત્રીશ.
૧૪૧
જીવ સાથે વેર વિરોધ ખમાવીએ છીએ છતાં પાછું દરરોજ તેનું નવું ખાતું તૈયાર થતું જતું હોય એવું આપણું વર્તન કેટલેક સ્થળે થતું જોઈ લે કે આપણને હસે છે. આજને કાળ એ છે કે જે વેર વિરોધ ધર્મ સંબંધી કે વ્યવહાર સંબંધી ઓછા થાય તે આ પણે બીજે ઘણે અનુકૂળ ઉધોગ કરી આ શાંત સમયમાં સર્વ સ્થળે જૈનધર્મને દીપાવી શકીએ. માટે કદાગ્રહ ખોટું માન, બેટી મમતા ને વેરઝેર દૂર થાય એવી રીતે વર્તવાનું છે.
મૃદુત્વેન હિ માનાદ્રિ યદા ચૂર્ણ કરિષ્યસિ; મત્વા તૃણ મિત્વાત્માન તદા તે પરમ સુખમ્ ૧૩ આત્મબંધુતા તૃણ સમી, જાણી કમળ થઈશ;
અભિમાન જશે જ, પરમ સુખ પામીશ. ૧૩ આત્માને તણખલા જેવો હલકો-અલ્પ ગુણવાળ માનીને માન રૂપી પર્વતના ચુરચુરા કરી કોમળ સ્વભાવથી આભમાં લધુતા ભાવ લાવવાની જરૂર છે. માન-અભિમાન એ. મે શવું છે, કષાયની ચેકડીમાંના કેધ, માન, માયા, લોભ એ ચારેને દૂર કરવાની જરૂર છે. આગલા ોકમાં કોધ વિષે વાત કરી આ લેકમાં માને દૂર કરવાને બંધ કર્યો છે. પ્રભુતાથી પ્રભુ દૂર રહે છે માટે નરમાશ-વિનયાદિ ગુણથી આત્મ ગુણની ખીલવણી થાય છે માટે માન છોડી મળતા ધારણ કરવી.
યદા માયા મિમાં મુકવા પરવંચકતાં પાં, વિધાસ્ય સ્યોર્જવ વ તદા તે પરમ સુખમ, ૧૪ ઠગબાજ માયા કપટ, જ્યારે તે છેડીશ;
આદરતાં આર્જવ ગુણ, પરમ સુખ પામીશ. ૧૪ અન્ય પ્રાણીઓને છેતરવામાંજ શાણપણ ધરાવનાર માયા કપટની જાળ જ્યારે છોડી દેવામાં આવશે અને સરળતાને ઉત્તમ ગુણ ધારણ કરવામાં આવશે ત્યારે આત્મગુણની ખીલવણું થશે કારણ કે આવરણ ઓછું થશે. બેટી ખુશામત અને ખેઠે મીઠું બેલી પાછળથી ખોદી કાઢવાની કુટેવ છોડી દઈ સરળ હૃદય રાખવું એજ જરનું છે. હૃદય ખીલવિવાથી જ સર્વર્તનાદિ સુંદર ગુણેને સ્થાન મળે છે.
યદા નિરીહતા નાવા, લેભાધિ તરિષ્યસિ; સવ પિષ પુછઃ સન, તાદાતે પરમ સુખમ્- ૧૫ નિરીછારૂપ નાવડે, લેભ સમુદ્ર તરીશ;
સંતોષી થાતાં પછી, પરમસુખ પામીશ. ૧૫ જ્યારે તૃષ્ણ કે અછાને નિયમમાં લાવી સંતરી થઈશું ત્યારે જ લેભી રૂપી દુને નાશ થશે. લોભથી નકામી હાય વધે છે. નકામું દુઃખ છવ વહેરી લે છે માટે યથાગ્ય પુરૂષાર્થ કરી તેના ઘરમાં આવવું એ જરૂરનું છે. આત્મિક ધર્મની ખીલવણ વગર મેક્ષ મળવાનું નથી. માટે આ પ્રમાણે ચારે કષાયના ત્યાગનો બોધ આપણા હિતને અર્થ આપણા ધર્માચાર્યો તરફથી દેવામાં આવ્યો છે.
કષાયવિષયાકાંત, ભ્રમવાત મનાતમ; યહાત્મારામ વિશ્રાંત, તદા તે પરમ સુખમ્ ૧૬
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪૨
બુદ્ધિપ્રભા.
* * * *
* * * *
*
કષાય વિષયથી છૂટીને, આત્મારામ પરમીશ;
ધર્મ ધ્યાન મન રેકતાં, પરમસુખ પામીશ. ચાર કષાય અને શબ્દ સ્પર્શાદિ ઇધિના વિષયોમાં મેહ જ્યારે છોડી દેવામાં આવશે અને ચારે તરફ રખડતાં મનને જ્યારે આત્મધર્મ-નિજાનંદમાં તલ્લીન કરવામાં આ વશે ત્યારે જ ખરેખર શાશ્વત આનંદ પ્રાપ્ત થશે.
યદા ગુર્વાન્વિતાં વ્યર્થ, વિમુચ્ચ વિકથાકથા વમે ગુઢ્યા વગુખ્તસિ, તાતે પરમ સુખમ. ૧૭ કાળ ગુમાવન વિકથા, અનર્થકાર છાંશ
વચન ગુપ્તિથી મુનિ થતાં, પરમસુખ પામીશ. ૧૭ નાહકને નકામે વખત ગુમાવનારી અને વગર મફતના અન પેદા કરનારી સ્ત્રીકથા રાજકથાદિવિકથા કરવી એ શ્રાવકનું કે સાધનું કામ નથી. એવી કથાને ત્યાગ કરે એ આત્મગુણ ખીલવવામાં ઘણું જરૂરનું છે. વિચારીને વચન બેલી વચન ગુપ્તિ ધારણ કરવી અને વાણીમાં સંયમ ધારણ કરે એટલે જરૂર જેટલુંજ અને હિતકારક બેલી મેન્યવ્રત ધારણ કરવું એ આત્મ હિતને અર્થે જરૂરનું છે.
અંગે પાંગાતિ સંકેશ્ય, કુર્મવત્ સંવૃતંદ્રિય યદાચર કાય ગુપ્તાસિ, તદા તે પરમ સુખમ. ૧૮ અંગે પાંગને કર્મવતું, જ્યારે તું ગોપવીશ,
કાય ગુપ્તિ ધારણ કર્યો, પરમસુખ પામીશ. ૧૮ કાયાની ચેષ્ટાને ત્યાગ કરી કાચબાની પેઠે જ્યારે અંગ અને ઉપાંગોને નિયમમાં રાખવામાં આવશે એટલે બધી દકિને નિગ્રહ કરી કાયગુપ્તિ ધારણ કરવામાં આવશે ત્યારે પરમ સુખ પ્રાપ્ત થશે.
નિર્વાસ્થતિ ઘનઘર, રાગેરૂગ મહાવિષમ્; યદા સદા ગમળ્યાસાત તદા તે પરમ સુખમ. ૧૯ પ્રચંડ ભયકર રાગરૂપ, સર્પ વિષ છાંશ
આગમના અભ્યાસથી, પરમસુખ પામીશ. ૧૯ મહાબળવાન અને ભયંકર રાગ (પતિ) રૂપી શત્રુનું કર સત્યશાસ્ત્રના અભ્યાસથી છેડી દેવામાં આવશે ત્યારેજ પરમસુખની પ્રાપ્તિ થશે. રાગ બે જાતના છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ. વિષયકપાય રુરી આદિમાં મેહ રાખવો તે અપરાસ્ત રાગ છે ને ધર્મગુરૂ ઈત્યાદિ વસ્તુમાં મેહ રાખવો તે પ્રશસ્ત રાગ છે. રસ્તે ચડવા પ્રથમ પ્રશસ્ત રાગની જરૂર છે પણ જેમ જેમ ઉચ્ચ શ્રેણએ ચડતા જવાય તેમ તેમ એ પ્રશસ્ત રામ પણ એ કરી છેવટ વિતરાગી થવું, એ આ લેકમાં કહેવામાં આવ્યું છે. ગતમ સ્વામિ જેવા ભગવતિને પણ રાગને લીધે શિષ્યોને કેવળજ્ઞાન થયા છતાં પિતાને કેવળજ્ઞાન થયું નહોતું. જ્યારે મહાવીરદેવ ઉપર પ્રશસ્ત રાગ પણ ગમે ત્યારેજ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રથમ દાવ દૂર થવાની પૂરેપૂરી જરૂર છે અને પછી શાસ્ત્રના અભ્યાસથી ધીમે ધીમે સાનુભાવની વૃદ્ધિ થતી જશે અને મને પણ ક્ષય થી વિનરાગીપણું પ્રાપ્ત થશે,
Page #17
--------------------------------------------------------------------------
________________
અ” સુખ ત્રીશી.
૨૦
યદા કૃપા કૃપાશેન, દ્રેષ દ્વેષ' વિનાપિહિ, હનિષ્યસિ સુખાન્વેષી, તદા તે પરમ સુખમ્ દ્વેષ વગર તુ દ્વેષને, યા અસિથી ઢણીશ નિત્ય સુખ ઇચ્છાવરે, પરમસુખ પામીશ, જ્યારે આપણે જીવ નિય સુખની ઇચ્છાવાળા થઇ વગર દ્વેષે દ્વેષને દયા રૂપી તરવારથી હાંકી કહાડો ત્યારે પરમ સુખની આપણને પ્રાપ્તિ થશે. કુધર્મી ઉપર, દુષ્ટ ઉપર કે દુર્જન ઉપર દોષ ન આણુતાં દયા અણુવી કે એ બિચારા પામર જ્વે છે. આપણી અનુકપા મેળવવાને તે હકદાર છે એમ મનમાં મ્હેર લાવી તેની નિદા નહિ કરતાં તેને ખી શકે તે યથાયાગ્ય સમજણુ આપવી પણ તેનું ખેદી નાંખવું એ કામ નથી. એવા જીવા ઉપર દયા રાખવી, જયારે દ્વેષ જાય છે ત્યારે સારી રીતે ખાલી નીકળે છે.
પ્રમાદ પરિા, યદા સદ્ધર્મ કર્મણુિં; સમુદ્યતાસિ નિઃશ’ક', તા તે પરમ સુખમ, તજ પ્રમાદ સત્કર્મમાં, સધર્મ રાચીશ; નિશ’ક ઉદ્યોગી થતાં, પરમસુખ પામીશ.
પાંચે પ્રમાદને છેડી સદ્ધર્મના કર્મમાં કારહિત મંડયા રહીશું પ્રાપ્તિ થશે.
२०
યદા મહમયી નિદ્રા, ધ્રુવ વિદ્રાવયિષ્યસિ; અસ્ત'દ્રસન સદાભદ્ર, સ્તદા તે પરમ સુખમ્ માહમયી નિદ્રા તજી, જ્યારે અપ્રમત થઇશ; જાગ્રત થાતાં જીવ તું, પરમ સુખ પામીશ.
૨૧
માદ્ધ છેડી દઈ ભાવ નિદ્રા ત્યાગ કરવામાં આવશે અને પ્રમાદ તજી અપ્રમત્ત દશાને પ્રાપ્ત થઈશું ત્યારેજ પરમસુખની પ્રાપ્તિ થશે. નિદ્રાના ત્યાગ કરવા એટલે જાગ્રત દાને પ્રાપ્ત થયું, આત્મ ચિંતનમાં જાગ્રત રહેવું અને આળસ કે ભૂલચુકમાં પડ્યા ન રહેવું એ જરૂરનું છે.
જૈન ધર્મીઓનું ધ્યાને ગુણ ખ
યદા મિત્રથવા મિત્ર, સ્તુતિ નિદ્યા વિધાતરિ; સમાન” માનસ તંત્ર, તા તે પરમ સુખમ ્
૩૧
ર
૧૪૩
રર
ત્યારે પરમસુખનો
યદા કામ' પ્રકામ' તુ, નિરાકૃત્ય વિવેકતઃ, શુદ્ધ ધ્યાન ધનાસિત્વ, તદા તે પરમ સુખમ. કામ ભાગ વાંછા યદા, વિવેકથી ત્યાગીશ; શુદ્ધ ધ્યાનરૂપ ધન થકી, પરમસુખ પામીશ.
૨૩
મનગમતાં કામભોગની દાને વિવેક બુદ્ધિથી જ્યારે ત્યાગ કરીશું અને શુદ્ધ ધ્યાનરૂપ ધનથી ધનવાન થઈશું ત્યારેજ પરમસુખની પ્રાપ્તિ થશે. ધ્યાન ચાર પ્રકારનાં છે તેમાં આર્દ્ર અને રાક ધ્યાન નાણું ધ્યાન છે. તેના સાગ કરવા અને ધર્મ ધ્યાન તથા શુલ ધ્યાન છે તેમાં તલ્લીનતા રાખવી.
૨૩
૨૪
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભા.
સમાનતા શત્રુપરે, મિત્ર સમી રાખીશ;
સ્તુતિકર નિદક સમગણે, પરમસુખ પામીશ. ૨૪ મિત્ર છે કે શત્રુ છે, આપણું વખાણ કરનાર હો કે નિંદા કરનાર છે એ સર્વોપર સમાન દષ્ટિ રાખવાથી પરમસુખની પ્રાપ્તિ થશે.
થદા હર્ષ વિષાદં ચ, કરિષ્યસિ કદાપિ ન સુખે દુખે સમયાતે, તદા તે પરમ સુખમ, ૨૫ સુખ દુઃખની પ્રાપ્તિ થતાં, હર્ષ ન ખેદ ધરીશ;
સમભાવે સહેવું બધું, પરમ સુખ પામીશ. ૨૫ સુખ આવી પડે કે દુઃખ આવી પડે પરંતુ સુખમાં હર્ષ ધરવો નહિ ને દુઃખમાં ખેદ ધરે નહિ. સમભાવથી એ સઘળું સહન કરવું. ચડતીમાં ફુલાઈ જવું નહિ ને પડતીમાં ગભરાઈ જવું નહિ એ જે સર્વ સામાન્ય શીખામણું છે તેને અનુભવ જેણે કર્યો હશે તેને આવા સમભાવમાં આવતાં વાર લાગશે નહિ.
લાભાલાભે સુખે દુખે, જીવિતે મરણે યથા
દાસિન્ય યદા તે સ્યાદાતે પરમ સુખમ. ૨૬ લાભાલાભ જીવન મરણ, સુખ દુઃખ શુન્ય ગણીશ;
ઉદાસીન ભાવે રહી, પરમસુખ પામીશ. લાભ મળે કે નુકશાન થાઓ, જીવન વધે કે મરણ નજીક આવે, જીવતરમાં સુખ મળે કે દુઃખ આવી નડે તે સધળું ઉદાસીન ભાવથી સહન કરવું.
યદા યાસ્યસિ નિષ્કર્મ, સાધુ ધર્મ પુરીણુતા નિર્વાણ પથ લીન, સ્તદાતે પરમ સુખમ, ૨૭ કર્મ રહિત મુક્તિ પથે, ધર્મ ધુરંધર થઈશ;
- લગની લાગે મેક્ષની, પરમસુખ પામીશ. ૨૭ મેક્ષ માર્ગની જ્યારે લગ્નની લાગશે, કર્મ રહિત દશા નજીક અનુભવાશે અને સાધુ ધર્મની ધુરા ગ્રહણ કરી વિશ્વમાં વિચરશે ત્યારે પરમસુખની પ્રાપ્તિ થશે જ.
નિમે નિરહંકારો, નિરાકાર ચટા સ્વયં આત્માન ધ્યાયસિ યં, તદા તે પરમં સુખમ, ૨૮ મમતાવિહુ અભિમાનવિણ, આત્મધ્યાન ધ્યાઈશ;
આત્મ ઉપાસક તું બન્ય, પરમસુખ પામીશ. ૨૮ મમતભાવ કે મૂરભાવ છેડી આત્માને જ એય વસ્તુ જાણી તેનાજ દયાન ચિંતન અને ઉપાસનામાં તલ્લીન થઈશું ત્યારે પરમસુખ પામીશું. ધ્યાનના ચાર પ્રકાર મેગશાસ્ત્રમાં બતાવ્યા છે. પદય, પીંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. અહીં રૂપાતીત ધ્યાનની વાત કરવામાં આવી છે.
નિશેષ દેષ મિક્ષાય, યતિધ્યસિ યદા યદા, પરાત્મ ગુણતાં યાત, સ્વદા તે પરમ સુખમ. ૨૯
Page #19
--------------------------------------------------------------------------
________________
ખરું સુખ ત્રીશી.
પરમાત્મ ગુણુની પ્રાપ્તિમાં, બહુ બહુ મંડયા રહીશ; સર્વ દોષ છેડયે પછી, પરમ સુખ પામીશ.
૨
પરમાત્માના ગુણે પ્રાપ્ત કરવા બધા દોષથી મુક્ત થવા જ્યારે અખંડ ઉદ્યોગ આદરવામાં આવશે ત્યારે પરમસુખની પ્રાપ્તિ થશે. સમાધિ શતકમાં કે શુપિયોગમાં આત્માના ત્રણ પ્રકાર ભતાવ્યા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, જડપુદ્ગલમાં રાચી રહે તે તે આત્મા બહિરાત્મા છે, દેહ અને ચેતનમાં ખરેખરી ભિન્નતા સમજી આત્મસ્વરૂપતી એળખાણ કરનારા તે અંતરાત્મા અને છેવટ શુદ્ધ આત્મ ધર્મમાં લીન થઈ કર્મ મળથી તદન મુક્ત થતાં જે દશા પ્રાપ્ત થાય તે પરમાત્મ દા છે.
ફા
યાત્મજ્ઞાન સંપન્નઃ, પરમાનંદ નદિંતઃ, પુણ્ય પાપ વિનિર્મુક્ત સ્તદા તે પરમ સુખમ્ આત્મજ્ઞાન આનંદમાં, પરમલીન થાઈશ; પુણ્ય પાપ છેડયે પછી, પરમ સુખ પામીશ. આત્મજ્ઞાન મેળવી પરમાનંદના લાવા લઈ પાપ અને પુણ્ય અતેને છોડી દઇશું ત્યારે પરમ સુખની પ્રાપ્તિ થશે. પાપને પ્રથમથી છેાડવાનું છે તે પુણ્યને પાછળથી ઉંચી શ્રેણીએ ગયા પછી છાડવાનું છે. પુણ્ય છે એ ભવસાગર તરવામાં સાધનરૂપ છે પણ કિનાશને પ્રાપ્ત થયા પછી તેની જરૂર નથી, પુછ્યુ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તેનું ફળ ભોગવવું પડે છે તે તે અર્થે દેવતાદિ સ્થિતિમાં જન્મ મરણુ જારી રહે છે. માટે છેવટ પુણ્ય પણ છેાડી દેવાય છે તે પરમદશાને પ્રાપ્ત થવાય છે.
આત્મ પદ્મવન' ધ્યાન, ભાનુના બેધ્ય લક્ષ્યસે; યદા જિનપ્રભાં વા, તા તે પરમ સુખમ્ આત્મ કમલવન ધ્યાનરૂપ, સૂર્યથી તું ખીલવીશ; કેવલ જ્ઞાન થતાં પછી, પરમ સુખ પામીશ.
૧-૧
૩૧
૩૨
૩૨
આ આત્મારૂપ કભળનાં વનને જ્યારે શુક્લ ધ્યાનરૂપ સૂર્યથી પ્રફુલ્લિત કરીશું ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ અને પરમસુખના લાભ મળશે.
જ્ઞાન પાંચ પ્રકારનાં છે. તેમાં સાથી ઉત્તમ, સુંદર, સપૂર્ણ અને અનંત જ્ઞાન-વિશ્વક્ષાચન જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ છેલ્લા Àામાં પરમસુખ દ્વાત્રિંશિકાની સંસ્કૃતમાં રચના કરનાર જિન પ્રભાચાર્યનું નામ પશુ નીકળે છે.
આ બહુ સુખ બત્રીશી વાંચક ને હુ સુખ આપનારી થાએ એ અમારા આશિર્વાદ છે,
ખહુ સુખ ખત્રીશી, સર્વની જા માટે; વિવિધ વિવિધ વાત, ગોઠવી વર્ણવાટે, લખી વસી નૃપદુર્ગ, શુક કૈવલ્ય સુત્તે, પરમસુખ દ્વાત્રિશિ–કાતા સારભતે.
Page #20
--------------------------------------------------------------------------
________________
i
બુદ્ધિપ્રભા,
त्रण प्रकारे आत्मा.
( દાહરા. ) આત્માને આત્મારૂપે, પુરને પર જાણેજ; નમું અક્ષય સિદ્ધ તેહ જે, અનંત ઐાધી છેજ, શિવ ધાતા સકલાત્મ, જિન ઈચ્છા વિષ્ણુ અરીહંત; સુગત વિષ્ણુ નમું સુનિજી, ભારતી વિભૂતિવ'તુ, આગમ હેતુ એક ચિત, શક્તિ રાખી ધ્યાન; કેવળ સુખ કાજે કહ્યું, વિવિક્તાત્માનુ ખ્યાન, અહિરાંતર પરવિવિધ, આત્મા દેહની માંદ્ય; બાહ્ય તજી પર પામવા, કરીને મચ્ચાપાય, આત્મ બ્રાંતિ શરીરાદિમાં, તે ખહિરાત્મા જાણુ; ચિત્ત ષ વિશ્રાંતિને, અતર આત્મા પ્રમાણુ, એ એથી જે અન્ય છે, અતિશય નિર્મળ જે&; સર્વ કર્મને ક્ષીણુ કર્યા, પરમાત્મા છે તેહ. નિર્મળ કેવળ શુદ્ધને, વિવિક્ત પ્રભુ પરમાત્મ; પરમેષ્ટી અવ્યય વળી, ઇશ્વર જિન પર આત્મ આત્મ જ્ઞાનથી વિમુખ તે, ખહિરાત્માથી ભાઈ ! ઇંદ્રિય દ્વારથી સ્ફુરતા, દેહજ આત્મ મનાય. પરમાત્માધિષ્ઠિત છતાં, સ્વદેહ સમ પરદેહ; જોઈ અચેતન માનતે, અપરરૂપ મૂઢ એહ. વિભ્રમથી અવિદ્યા તોા, થાયે દૃઢ સસ્કાર; પુનર્જન્મમાં પણ ગણે, આત્મા શરીરાકાર. પુરૂષ ભ્રાંતિ સ્થાણું વિષે, થતાં થતું ચેષ્ટિત; તેમ આત્મ શ્રમથી થતું, દેહ વિષે ચેષ્ટિત. હુ આત્માથી આત્મને, અનુભવું આત્મ વિષેજ; નરનારી નહિ નાન્યતર, એક અહુ નહિ ભેજ. અહિરાત્માને કાજ થયા, અંતર આત્મ સુધન્ય; સા સ’કલ્પે! રહિત જે, ભાવે પરમાત્મન. *તિલિ‘ગમાં શાસને, કરતા આગ્રહ જે&; *આત્મા કેરૂ પરમપદ, નથી પામતા તેહ. ભવભ્રમણા બી પરબુદ્ધિ, મુક્તિ તજે એ મંત્ર અવચ સુખ તે માર્ગ એ, જાણે સમાધિ તત્ર, પાપટલાલ ડેવલચટ્ટ શાહ,
૧૫
* આ નિશ્ચયનયર્ન અનુસારે સમજવી.
૨
3
૪
૫
B
<
←
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Page #21
--------------------------------------------------------------------------
________________
અનંત જીવન,
अनंत जीवन.
ગુરુ.
હું અનુસધાન ગતાંક પૃષ્ટ પરથી )
દેઈ ઉપદેશ તે ખાવું, ગમે તેને ખરા ભાવે; કરી ઉપકાર તે ખાવું, હુકભ ભારા સુશિષ્યાને. લઘુતા ચિત્તમાં ધરવી, ગરીબેાનાં હૃદય હુવાં; ગરીબેાનાં હૃદય જોવાં, હુકમ મારા સુશિષ્યતે. “તવંગર યા ગરીબામાં, કાર્પિ ભેદ નહિ ધરવા;” કરે પરમાર્થનાં કાર્યાં, હુકમ મારા સુશિષ્યાને.’
*
*
*
+
“જગત્ સેવા બલી કરવી, હુકમ મારા સુશિષ્યાને”— ( શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજી )
હવે ગુરૂ કેવા હોવા ોઇએ કે જેઓ સાચા પથ બતાવી શકે. ઉપલા પદ ઉપર આપણું લક્ષ આપીશું તે આપણુને માલુમ પડશે કે સૂરિજીએ ગુર્ કર્તવ્યની રૂપરેખા દોરી છે. તેમજ સાથે સાથે શિષ્યાને જગત સેવામાં ઉત્સુક રહેવાને પરમાર્થ દૃષ્ટિથી સુલલિત ખાધ આપ્યા છે.
G
એટલુ' તો વાસ્તવિક રીતે ખરૂં જ છે કે જો ગુરૂ મહારાજએ ખરી અ’તરની લાગણીથી પોતાની કરજે બજાવે તે તેઓ વિશ્વ ઉપર ઘણા ઉપકાર કરી શકે, અને વિશ્વવવ હાઈ શકે. ગુરૂ સત્તા એ રાજ્ય સત્તાથી પણ અધિક મનાય છે. કારણ કે: The King rules over the subjects while the priest rules over the mind. રાજા પ્રજા ઉપર સત્તા ચલાવે છે, પરંતુ ગુરૂ તે મનુષ્યના મન ઉપર સત્તા ચલાવે છે. માટે જે ગુરૂ મહારાજને આત્માથી હાઈ જગત્ હિતાર્થે નિષ્કામ બુદ્ધિધી સેવા ખાવે તે તે મહા ઉપકાર વિશ્વ ઉપર કરી શકે, એ નિ:સ ંશય છે,
હવે ગુરૂ કેવા હોવા જોઈએ તે સબંધમાં શ્રીમદ્ આન ધનજી મહારાજ કહે છે તે વિચારીએ.
आगमघर गुरु समकिति, किरिया संवर साररे; संप्रदाय अचक सदा, सुची अनुभवा धाररे.
ifd.
જીનેશ્વર ભગવાને કહેલાં શાસ્ત્રાના અણુતાર, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધાવાન, જેમની ક્રિયા કેવળ નવાં કમેર્રના બંધનને રીકવારૂપ છે તેવા, વળી ગુરૂ પર પરાયી પાસ થએલી શુદ્ધ પ્રવૃત્તિ પ્રમાણે પ્રવર્તન કરનાર, હમેશાં બીજાને ન કંગનાર સ્વસ’વેદન-પવિત્ર અને આત્મજ્ઞાનને ધારણ કરનાર એવા ગુરૂ જોઈ એ.
અનંત જીવન પ્રાપ્ત કરનારની ઇચ્છાવાળાએ આવા રે ગુરૂય તેમને પેાતાના નિષ્મમક તરીકે–દેધરનાર તરીકે પસદ કરી તેમને પાતાને શિર સ્થાપવા ોઇએ.
ગુરૂ મહારાજ આગમાના ઋણુ હોવાથી તેએ સારાસાર, ગ્રાહ્વાગ્રાહ, હેય તૈય અને
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બુદ્ધિપ્રભા.
ઉપાદેયનું સ્વરૂપ જાણી શકે છે, અને તેથી તેઓ શિષ્યને પણ તત મુજબ આદરાવી શકે છે. વળી જે ગુરૂ મહારાજાઓએ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપ ઓળખ્યું છે તે જ અન્યને ઓળખાવી શકે છે અને સત્ય માર્ગનું સ્વરૂપ સમજાવી શકે છે. વળી જેઓની ક્રિયા પણ એવા પ્રકારની હેવી જોઈએ કે જેથી આવતાં કર્મ હણાય.
કર્મોના આગમનનાં ધારભૂત મન વચન અને કાયાની પ્રવૃત્તિઓ જેમની નિર્મળ અને અવઘ છે. વળી જેઓ સદ્દગુરૂએ હેાય છે તેઓ ગુરૂ પરંપરાથી ચાલતી આવેલી આજ્ઞાને ત્યજતા નથી. તેમજ -
मुखपद्यं दलाकारं, वाचा चंदन शीतलं;
मधुतिष्ठति जिह्वाग्रे, हृदयेतु हलाहलम्, મુખ કમળના દલ જેવું (ઠાવકું) વાણી ચંદનની માફક શીતલ-છ મીઠાશ પરંતુ હદયમાં ઝેર વ્યાપી રહેલું. આવી હલકી પ્રવૃત્તિને તેઓ ધિક્કારનારા હોય છે, કોઈને આમલી પપલી સમજાવી-પેલિટીકલ વેડા કરી-છળભેદ કપટાબાજી કરી છેતરાતા નથી તથા દેખવાના દાંત જુદા અને ચાવવાના જુદા. તેની પેઠે મુખે કંઈ અને હૃદયમાં કંઇ એવી પ્રવૃત્તિને વખડનાર હોય છે, સા વચની અને સત્યનીજ પ્રરૂપણું કરનાર હોય છે, અને જેવાં બહાર વેણ બોલે છે તેવી જ અંદર ભાવના રાખે છે, તે જાણે છે કે પરને ઠગવા જતાં પ્રથમ પિતાને આત્મા ઠગાય છે અર્થાત પ્રથમ પોતે ગાય છે. માટે તેવી પ્રવૃત્તિને સ્થાન આપતા નથી, તેમ કોઈને ઠગતા નથી. વળી તેઓ પવિત્ર હોય છે. તેમનાં આંદેલને નિર્મળ અને વિશુદ્ધ હોય છે. પાપની અસુચવાળાં હતાં નથી. જેથી તેમના સંબંધમાં આવનાર છે ઉપર પણ તેવાં શુદ્ધ આંદોલનની પ્રતિ છાયા પડતાં તે જીવનાં દુઃખ હણાય છે. તેમને શાંતિનો અનુભવ કેવળ તેમના દર્શનથી પણ થાય છે. સત પ્રવર્તનથી તેમનાં શુદ્ધ શાંત ઓજસની પ્રતિભા સંબંધમાં આવનારનું કલ્યાણ કરે છે. વળી તેઓ આત્મજ્ઞાનમાં રમનાર હોય છે, આતમજ્ઞાનના રસિક અને પિપાસુ છે એટલે તેઓ અન્યને પણ આત્મજ્ઞાનને ઉમદા બંધ કરાવી શકે છે. ગુરૂઓમાં જે શકિત, સામર્થ્ય અને સદ્દવર્તન હોય છે તે જ તેઓ શિન્નેનું ભલું કરી શકે છે. વળી શ્રીમદ્ આનંદઘનજી મહારાજ ગુરૂના સંબંધમાં
ગુઢ માનવ મા, તનાવર કંડારે;
तामसि वृत्ति सवि परिहरे, भजे सात्विक सालरे. शां० ગુરૂ મહારાજ વળી બીજી સઘળી ઉપાધિ દશાને છેડી દઈને ખરેખર આલંબનને ગ્રહણ કરનાર હોય છે. તમે ગુણવાળી ધી પ્રકૃતિને ત્યાગ કરે છે અને મને હર એવી સત્વ ગુણવાળી દયામય પ્રકૃતિને ભજે છે. જેઓ મહા પુરૂષ છે. ગુરૂના નામનું સાર્થક કરવાવાળા છે તેઓ આધિ (મનનું દુઃખ), વ્યાધિ ( શરીરનું દુઃખ ) અને ઉપાધિ (આવી પડેલું ) એમાંનું કોઈ પણ પ્રકારનું દુઃખ ધરતા નથી, અને સર્વ દુનિયાની જંજાળને તિલાંજલી આપે છે અને રાષ્ઠ માર્ગને આશ્રય કરે છે. જેમ વેલડી ઉચે જવાને ભીંતને આશ્રય કરે છે. તેવી જ રીતે ગુરૂ મહારાજ સિદ્ધ દશા પ્રાપ્ત કરવાને સિદ્ધ પુરૂષોને આશ્રય લે છે અને તેમના કર્તવ્યનું નિરિક્ષણ કરી ત મુજબ યથાશક્તિ કિયા આદરી ઉંચી
Page #23
--------------------------------------------------------------------------
________________
અનંત જીવન.
૧૪૮
શ્રેિણીએ ચઢે છે. પ્રત્યેક મનુષ્ય વ્યક્તિની અંદર રાણ તન અને સાત્વિજ વૃત્તિઓ સ્વાભાવિક રીતે રહેલી હોય છે તેમાં જેઓ આત્માથી છ -મુક્તિ પરાયણ જ છે તેઓ હંસની માફક tણ અને તમ પ્રકૃતિઓને લાત મારી કેવળ સાહિત્ય પ્રકૃતિને ભજે છે. તેના પિષક હોય છે. ડુંગરીના વાવેતરમાં કસ્તુરીને સ્વાદ હૈય નહિ તેવી જ રીતે ઉત્તર અને તમારા પ્રકૃતિઓને પોષણ આપ્યાથી તેનાં બીજાં હૃદય ક્ષેત્રમાં વાગ્યાથી કંઈ વિલ પ્રકૃતિનાં ફળ થતાં નથી માટે જેઓ ગુરૂ મહારાજાએ છે તેમને કેવળ સાત્વિક વૃત્તિના પિષક થવું એમ ધીમદ્ આનંદધનજી મહારાજ ઉપદેશે છે. જે દે રાગદ્વેષના ભાજનરૂપ છે તેવા દેવને પણ તેઓ આશ્રય કરતા નથી કારણ કે જે દે પિતે રાગદ્વેષને જીતી શક્યા નથી તેઓ અન્યના રાગદ્વેષ શી રીતે જીવી શકે ? માયાને બાંધેલ માયાને શું ચાવી શકે ! જે છુટેલો હોય તે જ અન્યને છોડાવી શકે. માટે જે રાગ
ષના ભરપુર હોય તેમનું આલંબન ગુરૂ મહારાજાએ કદિ કરતા નથી પરંતુ જે વિતરાગ છે, સર્વજ્ઞ છે–મહા પ્રભુ છે જેમણે ઐહિક દુનિયાના સુખને લાત મારી કૈવલ પદદિવ્યજ્ઞાન સંપાદન કર્યું છે તેમને જ તેઓ ભજનારા હોય છે, તેમનું જ તેઓ સર્વદા રટણ કરનાર હોય છે અને કામ, ક્રોધ, લોભ, માન, માયા આદિ કષાયની પરિણતિનો પરાજય કરી શુદ્ધ આત્મિક સાત્વિક વૃત્તિના ધારક હોય છે. ખરેખર ખરા ત્યાગથી શું અલભ્ય. છે ? તેથી શું અપ્રાપ્ય છે અને એટલું પણ વાસ્તવિક છે કે જ્યાં સુધી ત્યાગ દશા સંપૂર્ણ ખીલવાની નથી ત્યાં સુધી આત્મિક કલ્યાણ ઘણે દુર છે. આચારાંગ સૂત્રમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી શિષ્યને ઉદ્દેશીને બેધ નિમિત્તે કહે છે કે –“હે શિષ્યો! જે તમને કઈ આવીને કહે કે અમુક સ્થળે ભય છે માટે તમારે તે સ્થળે વિહાર કરવો નહિ તે તમારે તેથી જરા માત્ર પણ ડરવું નહિ અને તે સ્થળેજ વિહાર કરે.”
અહાહા ! શી ત્યાગ દશા ! ! ! શે દેહ ઉપરથી મમત્વ ભાવને છેદ ! ! ! ભગવતની શી મહા દશા ! ! ! ધન્ય છે મહા પ્રભુ ! અને ધન્ય છે તમારા બોધને! જ્યારે ખરી ત્યાગ દશા જાગશે ત્યારેજ આમાનું વાસ્તવિક કલ્યાણ થઈ શકશે. તે વિના જેટલાં સુખના માટે ફાંફાં મારવાં એ આશા મૃગ તૃષ્ણ જેવી છે. આ ઉપરથી આપણને સ્પષ્ટ જણાશે કે જે ખરી ત્યાગ છે એજ ધર્મગુરૂઓનું-યોગી મહાત્માઓનું શિરોબિંદુ છે તેજ તેમને મુકદમણિ છે.
જે માગે તે જાય આવે આ ઉદારસૂત્ર ઘણું જ સ્મરણીય અને મનનનીય છે. વળી શ્રીમદ્ આનંદધનજી મહારાજે પણ કઈ અમુક સ્થને કહ્યું છે કે
વસ્તુ છે જે અભિલાખે રે તે તે નાશે દુર.. માટે નિષ્કામ બુદ્ધિ ખીલવતાં શીખવું જોઈએ.
જે ગુરૂએ પિતે તરે છે તેજ બીજાને તારે છે. માટે અનંત જીવનના અભ્યાસીઓએ પિતાને સદ રસ્તો સુચવનાર તરીકે માથે સર સ્થાપવા જોઈએ.
સદ્ગર વિન કેણુ બતાવે,
સાચા માર્ગ સગુરૂ વિન કોણ બતાવે. માટે જે સર છે તેમના ચરણે પાક થવું, કારણ કે અલંબન વિના પ્રાય: કરી કોઈ ઉચ્ચ શ્રેણી પર ચઢી શકતું નથી. અંધને લાકડીની જરૂર છે. વેલડીને ઉંચે ચઢવાને જેમ ભીંત અને વાદિની જરૂર છે. તેવી જ રીતે સત્ય માર્ગ મેળવવાને માટે સદગુરૂની
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫૦
બુદ્ધિપ્રભા
અનિવાર્ય જરૂર છે. માટે જેઓ પાંચ મહાવતના પાલણહાર છે તેઓને જ ગુરૂ તરીકે સ્વીકારવા જોઈએ. ત્યાગી મહાત્માઓ વિના કઈ સત્ય માર્ગને રસ્તે ભાગ્યેજ બતાવી શકે છે. કેટલાક ગૃહથી ધર્મગુરૂ બને છે પરંતુ સત્ય માર્ગને જે જોઈએ તે ઉપદેશ તેઓ ભાગ્યે જ આપી શકે છે. કદાચ આપી શકે છે તે તેઓનું વર્તન તથા પ્રકારનું ન હોવાથી તેના વચનની અસર બહુ જ થોડા પ્રમાણમાં થાય છે. માટેજ વીર પ્રભુએ ત્યાગી અને ગૃહસ્થીને માર્ગ જુદો પ્રકટ છે અને બંનેની ફરજો પણ જુદી બતાવી છે તેમ બનેના અધિકાર પણ ભિન્ન ભિન્ન વર્ણવ્યો છે. આવી સર્વ પ્રતિ સ્થાપેલ સંસ્થાને જે અનાદર કરી એકનું બીજામાં અને બીજાનું એકમાં એમ ભેળસેળ કરી વર્ણસંકર પ્રાયઃ જેવી સ્થિતિ કરે છે તે અનંત સંસારી થાય છે. ત્યાગીઓજ આ દુનિયામાં મહાન પદ ભોગવે છે તેમજ પર દુનિયામાં પણ તેઓ શીવ સુંદરીને વરમાળ આરોપણ કરે છે. સ્વામી રામતીર્થ હિમાલયમાં જ્યારે હતા ત્યારે તેમને ત્યાં આગળ કઈ વાઘ, વરૂઓ, જંગલી પ્રાણીઓ જોડે થઈને પસાર થતાં તે પણ હેરાન કરી શકતાં નહિ ! આનું કારણ શું ? ભગવાન વીર પ્રભુને જ્યારે ચંદકેશીઓ નાગ હશે ત્યારે તેનું ઝેર ભગવાનને વ્યાપવાનું તે દુર રહ્યું પરંતુ ઉલટુ સર્ષનું પેટ ભરાયું ! આનું કારણ શું! તેનું કારણ કે સાવિક પ્રકૃતિનું વ્યાપ કપણું. જ્યારે મનુષ્ય ત્યાગ દશાથી ઉન્નત સ્થિતિ ઉપર ચઢે છે ત્યારે તેના શરીરનાં અણુરેણુઓ તમામ ફરી જાય છે અને પવિત્ર થાય છે અને દુનિયાના સર્વ જીવોને જ્યાં જાય છે ત્યાં શાંતિ કરે છે. માટે ગુરૂઓમાં જેમ ત્યાગ દશાનું જોર વધુ તેમ તે સ્ત્ર અને પર ઉન્નતિ વધુ કરી શકે છે. ઉપાધિ ભાર્ગને ત્યજ્યા વિના ખરેખર ત્યાગ દશા પામી શકાતી નથી.
સ્વામી રામતીર્થે અમેરિકામાં ત્યાંના ધનાઢો અને વિધાને સમલ ભાષણ કરી જણાવ્યું હતું કે “ અરે અમેરિકન ! જે તમારે પ્રભુ જોઈતા હોય, તમારે પ્રભુને મેળાપ કરે છે તે તમે તમારી માલમતા વિગેરે સર્વને ત્યાગ કરે અને ત્યાગી બને. જ્યાં સુધી તમને ઉપાધિ વળગેલી છે ત્યાં સુધી તમને પ્રભુ મળી શકશે નહિ. અનેક મહાપુરૂ કેવળ ત્યાગ દશાથીજ પ્રભુ પ્રાપ્ત કર્યા છે માટે તમારે જે પ્રભુ મેળવવાની ઇચ્છા હોય તે આ રામ જેવા બનો અને ત્યારે જ તમે પ્રભુના દરબારમાં પ્રવેશ રારી શકશે ” અર્થાત ખરેખર ત્યાગ સિવાય કોઈ દિવસ આત્મિક ઉન્નતિ થતી નથી. ત્યાગીના વિચારો કળે છે. તેના છેડા શબ્દની પણ ઘણું અસર થાય છે. તેનાં ચેડાં કૃની બહુમાં ગણના થાય છે. માટે ગુરૂ મહારાજાએ મમત્વ અને સ્વાર્થ વૃત્તિને ત્યાગ કરી નિમમત્વ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી સત ચારિત્ર્ય ખીલવવું એ જ તેમની પહેલી ફરજ છે. લકે સાધુને માન આપે છે, તેમને સ વાર દંડવત પ્રણામ કરે છે, તેમની આજ્ઞાનું સદા સર્વથા પાલન કરે છેતે કેવળ તેમના ચારિત્ર્યના લીધે, તે પ્રભાવ કેવળ ચારિત્ર્યનો જ છે. માટે ગુરૂઓમાં ચારિત્ર બળ બહુજ ઉમદા પ્રકારે ખીલવું જોઈએ. પ્રથમ આર્યાવર્તની જે શભા હતી તે ગુરૂઓને જ આભારી હતી. તેમના સદ્વર્તનની છાપ લોકો ઉપર ઘણી સારી પડતી અને સદવર્તનથી આત્મની દિવ્ય શક્તિઓ પણ ઘણે પોલતી અને રાજા પ્રજા ઘણી સુખી હતી. અત્યારે જે કુસંપ, કલેશ–અજ્ઞાનતા અને ખાવાપીવાને એશારામ ભેગવવાની જે વૃત્તિઓ થઈ ગઈ છે. કપટ, પ્રપંચ, દગાબાજ અસત આચરણનું જે સામ્રાજ્ય છવાઈ ગયું છે તેથી જ કરી આર્યાવર્તની પડતી આવી છે. બાકી જ્યાં સત્ આચારનું આચરણ થાય છે ત્યાં કિર્તિ માળા
Page #25
--------------------------------------------------------------------------
________________
બાદશાહના કુટુમ્બમાંથી દારૂ નિષેધ.
૧૫૧
વૈભવ સુખ અને સંપત્તિ આપે આ૫ આવીને ખડી થાય છે, માટે ગુરૂઓએ પોતાના સંત ચારિત્ર્યથી અત્યારે દુનિયા ઉપર ઘણે પોપકાર કરવાનું છે. દુનિયા અત્યારે સત ચારિત્ર્યવાન મહા પુરૂષોની વધારે ભુખી છે. વરસાદ મેઘ વરસાવે છે અને તાપને તૃષા છીપાવે છે, તેમજ દુનિયાના મહા પુરૂષ શાંતિ અને સમતાને વરસાદ જન સમુદ્રમાં વરસાવે છે માટે તેવા સંત પુરૂષોની અભિવૃદ્ધિ થાઓ એવું ઈચ્છું છું. હવે જે સંત પુરૂષો છે જેઓ ઉદાત ભાવે રહેનારા છે. કંચન અને કામનીના ત્યાગી છે પંચ મહાવ્રતના પાલણકાર છે તેવા ગુરૂએ અનંત જીવનના અભ્યાસીઓએ પ્રાપ્ત કરવા જોઈએ. સુકાની વિના જેમ સમુદ્રમાં નાવડું ચાલતું નથી તેમ આ દુનિયારૂપી મહાસાગરમાં ગુરૂ સુકાની વિના આપણી નૌકા ચાલતી નથી અર્થાત આપણું જોઈએ તેવું ભલું થતું નથી માટે શ્રીમદ્ આનંદઘનજીએ ઉપર બતાવ્યા પ્રમાણે અનંત જીવનના અભ્યાસીઓએજ ગુરૂ સ્થાપવા-હવે કેવો ઉપદેશ અનંત જીવન પ્રાપ્ત કરવામાં કારણભુત છે તે હવે પછીના અંકમાં–
बादशाहना कुटुम्बमांथी दारुनो निषेध. ॥ यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरोजनः ॥
श्रीमद् भगवद्गीता. દારૂનું વ્યસન કેટલું બધું નુકસાનકારક તથા નાશકારક છે, તેને માટે વિદ્વાન લોકોએ અને ખાસ કરીને આરોગ્યશાસ્ત્રના નિ પણ તબીબે આંકડાઓથી અને પ્રત્યક્ષ પ્રમાણોથી વારંવાર આપણી ખાત્રી કરી છે. બધાં ધર્મશાસ્ત્રો અને ખાસ કરીને હિંદુ ધર્મશાસ્ત્ર દારૂને એક અવાજે નિષેધ કરે છે, એટલું જ નહિ, પણ બ્રાહ્મણે તે દારૂને સ્પર્શ કરવામાં પણ દય માને અને મનાવેલો છે. દારૂનું વ્યસન શરીર, મન તથા બુદ્ધિને નાશ કરવા - વાળું વ્યસન છે. યાદવોએ દારૂના વ્યસનમાં ડૂબીને પોતાને હાથે પિતાને સંહાર કર્યો હતો, એ વાત પ્રાચીન ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આવી જ જાદવાસ્થળી હાલમાં યુરોપમાં ચાલી રહી છે, અને અમે તે માનીએ છીએ કે, યુરોપની આ જાદવારથળીનું નિદાન પણ દારૂ સરખાં વ્યસનમાંથી નીકળશે, કેમકે દારૂના વ્યસની લો કે ગમે એવા વિદ્વાન, શોધક અને બુદ્ધિશાળી હોય તે પણ તેઓ પિતાની બુદ્ધિની સ્થિરતા અને સારાસાર વિવેક બુદ્ધિ બેઈ બેસે છે. યુરોપની હાલની લાદનાં રાજદારી કારણે ગમે એવાં કહેવાતાં હૈય, પણ પ્રાથમિક કારણ તો, એ રાજદ્વારી પુરૂષોમાંના કેટલાક દારૂબાજ રાજદ્વારીઓની બુદ્ધિની અસ્થિરતા તથા વિષમતામાંથી, સારાસાર વિચાર અને વિવેકના નાશમાંથી, અને ન્યાય તથા અન્યાયના કાંટાનું મધ્યબિંદુ તેમની બુદ્ધિમાંથી ખસી ગયેલું હોવાથી, આવા બુદ્ધિના વિપસમાંથી જ ઉત્પન્ન થયેલાં હોય છે.
આવાં વિનાશકારક દારૂના વ્યસનમાં આખું યુરોપ ડૂબેલું છે ! અને હાલની યાદવાસ્થળમાં આખું યુરોપ સંડોવાયું છે ! યુરોપન-પશ્ચિમના દેશોને-“સુધરેલા દેશે શા માટે કહેવામાં આવે છે, તેને માટે અમે વારંવાર મહદાશર્ય બતાવેલું છે ! દારૂના વ્યસનમાં ભરચક ડૂબેલા અને પૂર્વે કદિ નહિ થયેલ એ દારૂણ સંહાર કરનારી ઘેર લડાઈમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫ર
બુદ્ધિપ્રભા.
ઉતરનારા લેકે તે સુધરેલા ! યુરોપમાં દારૂને વપરાશ કેટલે બધે છે, તેને ખ્યાલ છેડા આંકડાથી જ આવશે. ગ્રેટબ્રિટન એટલે ઈંગ્લાંડ, સ્કેટલાખ તથા આયર્લાન્ટમાં સા કરોડ માણસે વસે છે; ત્યાંની સરકારને દારૂની પેદાસ ૫૦ કરોડની છે. દર વરસ સરાસરી એક ભાણુસને દારૂ પાછળ ૫૦ રૂપીઆનું ત્યાં ખર્ચ છે. હિંદુસ્તાનમાં ૩૦ કરોડની વસ્તીમાં દારૂની ઉપજ ૧૪ કરોડની છે. આ આંકડાઓ ઉપરથી સરાસરી હિસાબ એ આવે છે કે હિંદુસ્તાનના લોકો કરતાં વિલાયતના લે કે ૨૫ ગણો દારૂ પીનારા છે ! આપણા દેશમાં દારૂનું આટલું વ્યસન પણ છેલ્લાં થોડાં વરસમાં જ દાખલ થયું છે. અમે એમ માનીએ છીએ કે, યુરોપની દારૂબજ વિદ્યા અને સંપત્તિ કરતાં હિંદુસ્તાનની નિર્ધનતા અને અજ્ઞાનતા હજાર દરજે વધારે પસંદ કરવા લાયક છે ! જોઈ લે પ્રત્યક્ષ પુરા ! અજાણું ભૂમિમાં અને પ્રકૃતિને પણ પ્રતિકૂળ એવા પ્રદેશમાં ગયેલું હિંદનું દેશી લશ્કર વધારે ધીરતાથી અને વધારે સહનતાથી લડી રહ્યાની સાબીતી આપી રહ્યું છે.
આવા હાનિકારક દારૂના વ્યસન સામે યુરોપના વિદ્વાન અને ડાહ્યા લોકો ઘણા સમય થયાં પ્રયાસ પણ કરી રહ્યા છે. પણ દારૂ એવી ચીજ છે કે તેનું વ્યસન એકવાર શરીરમાં તથા શરીરના લોહીમાં દાખલ થયા પછી તે છુટતું નથી–સાધારણ ઉપદેશ અસર કરી શકતા નથી. વળી દારૂના ભારે મોટા વેપારને લીધે શ્રીમંત બનેલા વેપારીઓ રાજ્ય કારોબારમાં ઘણે વગવસીલે ધરાવતા હોવાને લીધે તેઓ દારૂ નિષેધક મંડળોના પ્રયાસને બહુ ફાવવા દેતા નથી. આવાં કારણેથી દુનિયામાં દારૂનો વપરાશ દિનપ્રતિદિન વધતે જ જાય છે અને દારૂના વ્યસન તથા વપરાશ વિરૂદ્ધ સર્વ લડત તથા પ્રયાસો આજ સુધીમાં કાંઈ વિશેષ કારગત થયાં નથી.
પણુ યુરેપની હાલની યાદવાસ્થળામાં દારૂને પ્રશ્ન એક ઘણું મહત્વના વિચારની વસ્તુ થઈ પડેલ છે. દારૂને થાક ઉતારનાર તથા શક્તિ આપનાર માનવાની આજ સુધી ભૂલ થયેલ છે અને કામ કરનારા મજુર લેકે મજુરીના કામ ઉપરથી આવે છે ત્યારે દારૂ પીએ છે. વિલાયતના મજુર લેકોને આ ચેપ આ દેશમાં પણ લાગુ પડે છે અને આ દેશના મજુર વર્ગના લોકો એવા ખોટા ખ્યાલ તળે દારૂ પીવા માંડે છે અને પછી તે વ્યસનની વસ્તુ તરીકે તેમના નશીબે ગેટે છે. દારૂ શક્તિ આપે છે એ ખ્યાલ ખેડે છે, એવું હાલની રેપની લડાઈને પ્રસંગથી સિદ્ધ થયું છે, અને લડાઈના મેદાન ઉપર તેમજ લડાયક હથિયાર તૈયાર કરવાનાં કારખાનાંઓમાં દારૂના વ્યસની મજુર તથા સિપાઈઓની ખરી શક્તિનું માપ જાવામાં આવી ગયું છે. રશિયાના ઝારે પિતાના રાજયમાં એ કારણથી દારૂ વેચવાનું બંધ કર્યું છે; અને લડાઈનાં હથિયારો ઝડપબંધ તૈયાર કરવાની હાલમાં જરૂર પડવાને લીધે કારખાનાંઓમાંના દારૂ પીનારા મજુર એ કામને માટે નાલાયક નીવડ્યા છે, અર્થાત્ દારૂ નહિ પીનારા મજુર વધારે મહેનતનું કામ કરી શકે છે, એ વાત પુરવાર થઈ છે. વિલાયતમાં આ કારણથી દારૂના વ્યસન ઉપર મેટી વિરૂદ્ધ ચર્ચા ઉઠી છે. ત્યાંના મોટા મોટા ધર્મગુરુ પાદરીઓ ( બ્રાહ્મણ ) એ દારૂની વિરૂદ્ધ ઉપદેશ આપવા માંડે છે; મેટા મોટા અમલદારોની પણ આંખ ઉઘડી ગઈ છે અને સાથી વધુ ધ્યાન ખેંચનારો બનાવ તે એ બન્યો છે કે આપણું શહેનશાહ નામદાર પાંચમાં જે પિતાના બાદશાહ કુટુંબમાંથી–પિતાના રાજ્ય લુવનમાંથી-દારૂને તિલાંજલી આપી દીધી છે. એ નામદારે એકદમ સંત હુકમ કરી દીધું છે કે મારા કુટુંબમાં કોઈએ પણ દારૂ પીવે નહિ અને ઘરમાં દારૂ લાવ નહિ.
Page #27
--------------------------------------------------------------------------
________________
બાદશાહના કુટુમ્બમાંથી દારૂના નિષેધ,
૧૫૩
નામદાર શહેનશાહનું આ કાર્ય અત્યંત વખાણવા લાયક છે; તેની અસર પોતાની રૈયત ઉપર જ નહિ પણ આખી પૃથ્વીના લોકા ઉપર થવા પામી છે. એ નામદારે પોતે અને પોતાના આખા કુટુંબે દારૂના નિષેધ કરવાથી લેર્ડ કિચનર જેવા અમલદારો ઉપર જેટલી અસર થઈ છે, એટલી જ અસર તેની શહેનશાહતની સામાન્ય રૈયત ઉપર પશુ થવા લાગી છે, અને દારૂ નિષેધક મડાના ઉપદેશની જે અસર ઘણાં વરસમાં પણ થઈ નહાતી તે અસર એ નામદારના આ સ્તુતિપાત્ર દાખલાધી એક જ ક્ષમાં થવા પામી છે, અને આ પ્રમાણે શ્રીકૃષ્ણ પરમાત્માનું મથાળે ઢાંકેલું વચન પુરવાર થયું છે, તે એ કે શ્રેષ્ઠ પુરૂષો જેવું આચરણ કરે છે તેની જ અન્ય લોકો નકલ કરે છે.
કુલ પર પરાથી ચાલતું આવેલું દારૂનું વ્યસન એક જ દિવસની આજ્ઞાથી એક જ ત ડાર્ક બધ કરવું, એ શું થેડી પ્રબળ અસર છે? જે બાદશાહી કુટુંખા ઉંચામાં ઉંચા દારૂ પાછળ હારા અને લાખા રૂપીઆ ખર્ચ કરવાને શક્તિવાન છે, અને એવા દારૂ વિના એમના એક દિવસ પણ પસાર થતા નથી, એવું એક બાદશાહી કુટુંબ એક જ આ સાથે દારૂને પોતાના બાદશાહી ધરમાંધી કાઢી નાખે, એ શું ન્હાની સરખી વાત છે ? આ અનાવમાં આપણુા સમ્રાટ પાંચમા જ્યોર્જને જ ધન્યવાદ ઘટે છે, એમ જ નહિ, પણ્ મહારાણી સાહેબને, પ્રિન્સ એ વેલ્સને અને આખા કુટુંબને વળી સહસ્રવાર ધન્યવાદ ઘટે છે, કે જેમણે ના. શહેનશાહની આ આજ્ઞાને એકદમ વધાવી લીધી ! આપણાં કુટુંમાં આપણે આપણા છેકરાઓને ચા કે બીડી જેવી સાધારણ વસ્તુનું વ્યસન છેડાવવાને માટે પણ સમર્થ નથી ! જ્યારે આપણા કરાએ વિલેની આજ્ઞાનું પાલન કરવાને તૈયાર નથી ! ત્યારે બાદશાહના લાડકવાયા પુત્રો દારૂ જેવા દારૂણ્યુ વ્યસનના એકી સપાટે ત્યાગ કરી બાદશાહના વચનને અનુસરે, એ શું થેડા આનદની વાત છે? ધન્ય છે એ બાદશાહને ! ધન્ય છે એ બાદશાહી કુટુંબને ! ધન્ય છે બાદશાહના આજ્ઞા પાલક પુત્રાને !
સુધરેલા દેશામાં એક એવું ચાલ છે કે, જ્યારે જ્યારે મોટા મોટા લો મીજલસમાં કે ધૃવનીંગ પાર્ટીમાં મળે છે, ત્યારે ખાણું લેતી વખત ખાણાં ઉપર પોતાના શહેનશાહની સલામતી ચઢાવાનો રીવાજ છે, અને એ સલામતીમાં દારૂના પ્યાલા આગળ ધરીને તેના ટ્રાસ્ટ લેતી વખતે શહેનશાહની સલામતીને ઉચ્ચાર કરવામાં આવે છે. પણ હવેથી જ્યારે આપણા શહેનશાહે પોતે જ દારૂના ત્યાગ કર્યો છે, ત્યારે તેમણે પાતાની સલામતીમાં પણ દારૂના પ્યાલાને બદલે પાણીના પ્યાલાના ઉપયોગ કરવા, એમ લડન ખાતે જાહેર કર્યું છે. સ્વદેશી હીલચાલની શરૂવાત સાથે આ દેશના લોકોમાં એટલું બધું સ્વાભિમાન આવી ગયું હતું કે લાખા લેાકાએ પરદેશી ચીજોના ત્યાગ કરીને સ્વદેશી ચીજો વાપરવાના સેગન લીધા હતા અને આજે જે કે એ હીલચાલ દીલી પડી છે તેપણ હજારા કુટુંબે ત્યારથી સ્વદેશી માલ જ વાપરે છે, સ્વદેશમાં બનેલાં કપડાં પહેરે છે, અને બીજી નિત્ય વપરાશની ચીને પશુ બનતાં સુધી સ્વદેશની વાપરે છે. આવા મોટા ફેરફાર થવાના ચેક્રમ પ્રસંગો અને સોંગ આવે છે, અને જે સુધારણા ઘણાં વરસેાની મેહનતથી નથી થતી તે સુધા· રા એકજ દિવસના બનાવમાં થઈ જાય છે. ના. શહેનશાહે પોતાના કુટુંબમાંથી એકદમ દાતા નિષેધ કર્યાં, તે વાતની અસર વિજ્ઞાની માફક તેના આખા રાજ્યમાં અને આખી પૃથ્વીમાં પ્રસરી રહી છે, અને દ્વારા કુટુખા દારૂના ત્યાગ કરવાને મડી ગયાં છે. અમે એટલા માટે આ દેશનાં દારૂ પીનારાં કુટુખેને-મજુર વર્ગોને જ નહિ-અંગ્રેજ લોકોનું અનુ કરણ કરીને જે મોટાં મોટાં કુટુબેએ પોતાના ઘરમાં દારૂને ઘાલ્યા છે, હિંદુપણાને તથા
Page #28
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
બ્રાહ્મણપણાને લાંછન લગાડયું છે, અને પેાતાના કુટુબને દારૂના વ્યસન વડે દારૂખાન બનાવ્યું છે, તેમને પણ–અમે આ ચોક્કસ માક્કા ઉપર પ્રાર્થના કરીશું કે, તમારા હિંદુધર્મ તથા બ્રાહ્મધર્મના પરિપાલન માટે, તેમ નહિં તે તમારા કુટુંબને દારૂના વિનાશકારક વ્યસનમાંથી મુક્ત કરવા માટે, અને છેવટ ના. શહેનશા જે મનુષ્યામાં સર્વોપરી છે—દેવ સમાન –અને પાંચમ જ્યોર્જ તા દેવજ છે, એમ તેમણે પોતાના ઉત્તમ વર્તનથી સિદ્ધ કરી આપ્યું છે, તેમની આજ્ઞાનું અનુસરણ કરવું, એ જેમ તે નામદારના ખાદશાહી કુટુંબને ધર્મ છે, તેમ તેમની આખી રૈયતના પણ્ ધ છે; અને પશ્ચિમના લોક રીવાજનું, અંગ્રેજ લોકોનું અનુકરણ કરીને જે હાનિકારક રીવાજો તમેએ તમારા કુટુંબેામાં દાખલ કરેલા છે, તે રીવાજો હવે એજ સેકાના દૃષ્ટાંતથી અને અનુકરણથી દૂર કરવાને તમારે કેમ તૈયાર ન થવું ? દારૂ પીનારા લોકાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમનાં મન બહુ જ અસ્થિર તથા ચાંચળ થાય છે, અને કામ કરવામાં તે ઘણુ જ કાયર બને છે, એ વાત સેંકડા, હજારા, લાખા દાખલાઓથી સિદ્ધ કરી આપવાને અમે તૈયાર છીએ. વિલાયતી કે દેશી વૈદકશાસ્ત્ર કદિ ક્યાંક દારૂના ગુણ ગાતું હોય તો તે દવા તરીકે જ, નિત્યના વ્યસન તરીકે નહિ, એ વાત આ સ્થળે યાદ આપવી, એ પશુ અમે અમારી ફરજ સમજીએ છીએ. દારૂના બધા લેાકાના શાસ્ત્રમાં નિષેધ કર્યાં છે, અને હિન્દુધર્મ-બ્રાહ્મણધર્મ-દારૂ સામે સૌથી વધારે સખ્ત નિષેધ તથા તિરસ્કાર જાહેર કરે છે. દારૂ પીવામાં ગત્ કિંચિત્ પણ લાભ નથી, હાનિ ધણી છે, શરીર બગડે છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને એ શારીરિક તથા માનસિક ભ્રષ્ટતાના વારસે બાળકાને પશુ મળે છે! માટે જેઓએ દેખાદેખીધી દારૂના આટલા ઘરમાં વસાવ્યા હાય, તેમણે નામદાર શહેનશાહના આ સર્વોત્તમ દાંતનુ અનુકરણ કરીને તે બા ટલા ઘરમાંથી–કબાટમાંથી-ફેકી દેવા અને હવેથી દારૂ ઘરમાં ઘાલવો નહિં, એવી પ્રતિજ્ઞા લેવી, પાણી મુકવું, અને એમ કરીને પોતાના કુટુંબને અને પોતાના દેશને એક વિનાસકારક સનમાંથી બચાવવા તત્પર થઈ જવું એવી અમારી પ્રાર્થના છે.
૧૫૪
મેર
ભવના રસિક–ભાગી ! હમને તમા શાઁ તપની ? અમે સ્નેહ મસ્ત ચાગી, ધરી પ્રેમ કેરી તી. ઉર માહભસ્મ ચેાળ, માયાને પીધી ઘેાળા; ખુલ્લી હમારી ઝાળા, પુણ્યને તૈયાના પથતી. જગ જ્યાં અભાવ જોતું, જગ જ્યાં સ્વભાવ ખેg; અમ રાજ્ય ત્યાં પનેતું, નીભાવ, આત્મબળથી. અમ ભવ્યા -દિવ્ય ભૂમિ, અમ આથ માટે મતિ; અમ આશ કર્યો ન ઉષ્ણી, તૃષ્ણા કશા ન ખપતી, અમ યજ્ઞવેદી જૂની, અસ્થિર અગ્નિ પશુિ; શ્રદ્ધાય સત્વગુણી ? સેવાની લાગી લગની. હમને લીલાના લેબ, અમ સ્નેહશુ સોગ; કદિ સ્નેહનાય ભાગ, કરીએ પૃહાથી કૃત્યની
ભવના.
ભવતા.
ભવના.
ભવતા.
ભવના.
ભવના.
કેશવ હુ શેઠ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૫૫
પ્રેમઘેલા પ્રવાસિનું પવિત્ર જીવનરાહદારશ્નકરરાહત
प्रेमघेला प्रवासिनुं पवित्र जीवन.. કહહહહહૃક્ષણાલિટકલ૯૯હાદફરજ
પ્રકરણ ૩ .. { અનુસંધાન ગતાંક પૂછ ૮૪ થી ચાલુ)
કેમળ હૃદય પર વજધાત! “ગુલાબના ફૂલમાં કાંટા હોય છે, સંયોગમાં વિયોગ ડોકીયા કરતો હોય છે, એ કરતાં પણ વધુ દુઃખકર તે એ છે કે અમૃતજેવા પ્રેમમાં પ્રતારણ છેલ્લા છલ ભરેલી હોય છે.” પાદરાકર.
“ તામસે મેરે ગમે છોલે પડે હવે હય,
કે જાન લાલે પડે હવે હય, કમ નસીબીએ અય દિલ કયું અબસ રેતા હય ? વેહી દેતા હય જે મંજુરે ખુદા હેત હય ! ! ! ”
આ પહ રેડે પહાડના વનમાં પંખિ કિલકિલ કરી ઉઠયાં, પંખિઓના મધુર કલાદાહરણ હલ, અને પ્રભાતના શાંત-શીત વાયુની ફરફરથી બેગમ સેલિમાની આંખ
વુિં ઉઘડી ગઈ. મિચાઈ જતાં-ઢળી પડતાં–ભારે થઈ ગયેલા–રાતાં નેત્ર જોર જુલભથી ઉઘાડી સેલિબાએ જોયું તે, પિતાનાજ ભુવનમાં-પિતાની સુખ શવ્યાપર પિતાને દેહહમેશના પિયામાં વિંટળાયલ-અવિચ્છિન્ન પડે છે. ગઈ રાત્રે સુતા પહેલાં જે જે ઘટનાઓ બની હતી તે બધી સ્મૃતિપટ પર તરવરી ઉઠી. બધુ યાદ આવ્યું અરે ! સાક્ષાત નજર સામે ખડુ થયું. માથે તે ધુમ-ચકર યકર ફરી જતું હતું, અને મને જાણે ચકડોળે ચઢી રહ્યું હતું એવો ભાસ થયો. ધીરે અવાજે સલિમા ફડડી:
સાકીની સિરાઝી તે ઘણી જ જલ્લદ લાગી !”
ઉપાડી હારીએથી સેલિમાએ એકવાર આકાશ તરફ નજર નાંખી. ભૂરા આકાશમાં કંછીંક કંલીક હાના ન્હાનાં વાદળાં એકઠાં થઈ રહ્યાં હતાં, અને ધીરે પવન છૂટવાથી જાણે અહીંથી તહીં ઘુમા ધુમ કરી રહ્યાં હતાં. આત્માનને પટપર કાળી બિંદડી જેવાં બે ચાર પખિએ ઉડતાં હતાં. ૫ખિઓ માલકોશ રાગ ગાતાં કે સાહિતી તે બરાબર હમજાતું નહિ. કુમળાં સૂર્ય કિરણે, વાદળાંના જુથ ઉપર સોનેરી ધુળ વેરતાં હતાં. રાત આખરની કુદરત હસતી, ઉત્સવ લિલા રચતી હતી, પણ સેલિબાના જીગરમાં તે ગમગીની છવાઈ રહી હતી. સેલિમા પલંગ પરથી ઉઠયા વિના જ બેલી –“ સાકી, બાંદી ! જરા ભાંગ લાવીશ કે ? ”
સાકી આવી નહિ, તેમ ઉત્તરેય બન્યો નહિ, ઉઘમાંથી ઉઠયા પછીના, પ્રસન્ન વદનપર પાછી ખિન્નત પથરાઈ. સેલિમા બબડવા લાગી – મુઈ બધી બાંદીઓ માં કયાં મરી ગઈ?” રહીડાઈને બેગમ બીછાનામાંથી ઉડ્યાં. હમામખાનામાં જઈ જુવે છે તે, હવારની ટાપટીપની સર્વ સામગ્રીઓ ત્યાં તૈયાર હતી. સેલિબાએ નહાઈ ધોઈ નવાં વસે. પહેર્યો. પછી વિશાળ અને સ્વરછ, બીલોરી આરસામાં પિતાનું સાફ કરેલું બદન જોવા લાગી. જાણે તે ખૂબસુરત ચહેરા પર મલિનતા પથરાઈ રહી હોય, આંખના એક ખુણપર, કાજળની કાળાશ લાગી છે, આંખે મદભર-ઘેરાયલી લાલ જણાય છે અને બધું વદન ઢીલું-વ્હીલું
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫૬
બુદ્ધિપ્રભા.
અને નરમ થઈ ગયું જણાય છે. વળી મનમાં ને મનમાં ધિરે સાદે બેલવા લાગી –“ગઈ કાલની સાકીની સીરાઝ બડી જલદ નીકળી. જરા બાગમાં ફરીશ ત્યારે જ અંગ મોકળુ થશે !”
બેગમ સેલિમા પડદે ખસેડી હાર આવ્યાં. તે જણાયું કે, ખુલ્લી તરવાર સાથે એક તાતારી હેશ ભરી રહી છે ! બેગમને જોઈ હેણે અજાયબીથી શિર ઝૂકાવ્યું; પણ બેગમ સાહેબે ખીજાઇને સવાલ કર્યો. “ અમે ! તું અહિંયાં કેમ કરે છે વારૂ ? ”
બાદશાહ સલામત ખૂદના હુકમથી ” જવાબ મળે. સેવિમાએ વધારે જોરથી પૂછ્યું: – હેરેગીર ! શું બાદશાહ સલામત રાજધાનીમાં આવી ચૂકયા છે ?”
“ છે, એ વાતને ઘણીવાર થઈ ખૂટુ પનાહ ગઈ કાલ મધ્યરાતના પધારેલા છે !” ગઈ કાલે રાતના? ત્યારે મને કેમ લાવી નહિ ?”
થી તે કેમ કહી શકાય ? તે શાહ પોતે જાણે બેગમ સાહેબ ?” સેલીમાના જીગરમાં તે સાંભળી એક ખુમારી જાગી. જેની આંખમાં ને આશામાં એક ચાતકની માફક તરફડી રહી છે, ખૂલ્લી આંખોએ રાત ને રાતે જેની ઝંખનામાં વિતાવી છે–અરે! જેની જપમાળા જપવામાને જપવામાંજ ભુખ તરસ વિના-બેચેનીથી વખત ગાળે છે, તે ખૂદ બાદશાહ, પિતે અહીં આવી ગયા–અને મને બોલાવી કે સંભારીયે નહિ ? પણ સેલિમાએ મનને ઉભરો પાછો મનમાં જ સમાવ્યું. આખરે આશ્વાસન એમ માની લીધું
–“ જેને ઘેર ખૂબસુરતીના રોઝગાર-ત્યાં મેહબત શું ચીજ ? ” - મનને ઉડામાં ઉંડે તળીયે, સેલિમાને મેહબતની ખૂમારીને ધુમાડે વીંટળાઈ વીંટળાઈ પાછો ત્યોને ત્યાંજ સમી ગયે.
સેવિમાએ પુનઃ તાતારીને સવાલ કર્યો –“બાદશાહ ત્યારે હમણું ક્યાં છે?”
“આ આવાસમાં નથી બનું! જિન્નત મહેલમાં ગયા છે. આજ રાત્રિ જિન્નત બેગમને રણવાસે પસાર કરી છે. ”
“ ઠીક, જિન્નત બેગમનાં નસીબ ઉઘડયાં ! ” ઉડી ગયેલી ખુમારીને ગેટ વળી પાછે ઉભરી. કંઈક ડે અવાજે ફરી પૂછયું“મ્હારી બાંદી ક્યાં ગઈ” " કઈ બાંદી ? હુકમ કરો, હું બોલાવી લાવું ! ” “નવી બાંદી, હારી પેલી સાકીને બેલાવી લાવ! ”
તાતારી બાંદી આડુ હે મરડી જરા હસી“જેને આને સાકી ઉપરને ભાવ !” વળી જવાબ આપે –“એ કેદખાનામાં છે, બેગમ સાહેબા !”
સેલિમા એકદમ વિસ્મીત થઈ બેલી –“કેદખાનામાં એને કેદખાનામાં કોણે મેકલી?”
ખૂદ, સાહેબ આલમ બાદશાહ શાહજહાને ?” “શું, બાદશાહે?” “જી, હુકમ! હા ! ”
શા માટે?” તાતારી વળી મોં ફેરવી હસી! એમ મનમાં લાવીને કે જેને આ જાણે કાંઈ વાત જાણતી જ ન હોય તેમ ?” વળી બોલી, ગુનેહ શે હશે તે તે કઈ કહી શકાતું નથી.”
સેલિમા બેલી -બંદિખાનાની ચાવીઓ મારી પાસે લાવે. હું એને છોડી મુકું. મહે એને બડી મુકી છે, એ જાણી શાહ કંઈ પણ બોલશે નહિ!”
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘેલા પ્રવાસિનું પવિત્ર જીવન.
૧૫૭
તાતારી મનમાં વિચારવા લાગીઃ—“ ધણું ઘણું જોયું છે, પણ આવી ચોંટતા કાઈની
.
ન જોઈ. ” અને પછી ચાસન ખાલી: “ ખાદીની કપૂર દરગૂજર કરા બેગમ સાહેબ, વિસ્તારથી કહી સ ંભળાવવા હુને વખત નથી. પણ આપના જાહોજલાલીના દિવસે ખતમ થયા.” “ એ દિવસા, ભાંદી કયા ?
""
‘સુખના દિવસે ! હાજલાલીના દિવસે ! માત'દ-મેાજશાખ ને અયશારામના દિવસ ખાતુ
ગુંગળાતે સાદે સલિમા ખેલી—“ ખાદી! તું શું મેલી ? મ્હારા સુખના દિવસે ના સૂર્ય આથમ્યા એમ તું કહે છે વારૂ ?
.
સેલિમાના નિર્દોષ મુખપરની કરૂણામય ાપથી ખાંદીને ધણું દુ:ખ ઉપજ્યું, તે ખેાલી, “કસુર માકુ ખાતુ, આપ આપનાજ મહેલમાં આજ કેદી છે!
21
સેલિમા લાંએ નિસાસા મૂકી ધડકતે અવાજે એલી ઉઠીઃ- હાય ! ખુદા ! આખરે આ શું કર્યું ?
*
તાતારી તરફ ગગળતી આંખે જોઈ વળી સેલિના ખાલીઃ— શા ગુન્હા માટે મ્હારા આવા હાલહવાલ થયા ખાંદી તે કહીશ કે ?
તાતારી ખેલી:—“હું તે નથી કહી શકત્તી બેગમ સાહેબ, મ્હને માફ કરી બેગમના હંમેશાં ખુશ રહેતા રહેરાપર ગમગીની-અરે ! સાક્ષાત્ મુગુરૂદન છવાતુ જોઈ, વ્હેરેગીર તાતારી બાંદીનું દિલ ળી ગયું. પહેલી રાત્રે બનેલી તે માલૂમે જણાવી હતી. તે તેને ખબર હતી, અને જે કાંઇ અધુરૂં હતું, તે પુરૂ કરી લીધું હતું. સૈલિમાના ખાવા હાલ જોઈ, એના મનમાં આવી ગયું કે, “ ત્યારે શું બેગમ સાહેબ નિર્દોષ હશે ? '
સેલિમાએ બેચેનીમાંજ તેના હાથ પકડી કહ્યુઃ— લે આ મ્હારા બહુ મૂલ્ય મેાતીના હાર ! બંને તે બક્ષિસ કર' છું. ખેડલ ! અનેલી બધી બીના મ્હેને બરાબર કહી સંભળાવ ! ” પહેગીર માંદીએ કહ્યું: “ સાર્કી કરીને આપની પાસે જે ખાંદી હતી તે આરત નહિં પણુ આદમી છે !
23
''
એ વાત કહીને તાતારીએ બેગમ તરફ એક કરડી નજર ફેકી. એના શ્વક જાએ કુર થયા નહોતા. પણ એ વાત સાંભળી સેલિમાની આંખ તે। અજાયબીથી ફાટી ગઈ, તે ખાલી:- આદમી ?
“ જી, હા. જીવતા નગતા મરદ ખચ્ચે !
'
* નહિ ! નહિ ! બાદી કદી મનેજ નહિ ! તેનું એવું કુમળુ ખુબસુરત મુખડુ, મÀ મઝાના નાઝુ ફં, અને તેવાજ શરમીન્દા હાવભાવ ! આદમીમાં એ હોઈ શકેજ નહિ ! કેવી અદબથી એ મ્હારી સાથે વર્તતી હતી ! પુરી બુટથી વાત કરવાની પણ તે હિમ્મત ધરી શકતી નહિ ! નહિ એ મરદ નહિ પણ એરતજ હતી ! ”
fr
33
ના ! બેગમ સાહેબ, આપને ઠગતી હતી !
r
વાર્! ત્યાર પછી શું બન્યું તે કહે એક ?
tr
કાલે રાતના બાદશાહ પધાર્યા, તેવાજ આપના સુવાના ઓરડા તરફ આવ્યા, અને આશરે અડધાએક કલાક માં ખોટી થયા પછી, મામને બુમ મારી. હંગે ત્યાં આવીને જોયું તે, આપ તે પલગ પર પોઢેલાંજ હતાં, અને બાદશાહ તો ઓહ, કેવી ગુસ્સાની આગથી સળગી રહ્યા હતા ? અને વેશધારી આપની સાકી બાદશાહની સામેજ,
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫૮
બુદ્ધિપ્રભા.
નીચું મોં કરી ધ્રુજતી પડી હતી. બાદશાહે માહમને હુકમ કર્યો, અને તે મુજબ સાકીને નીચેના ભેવરાના કેદખાનામાં કેદ કરવામાં આવી ! ”
સેલિમા થર થર કંપવા લાગી. તે બેલી –“કમનસીબ, એ કોણ હતું કે મહાર સત્યાનાશ વાળી નાંખવા ઉભો થય? બાંદી એની તને કંઈ ખબર છે?”
સાંભળ્યું છે કે તેનું નામ મહારૂન છે ! ”
આ વજાત સાંભળતાં જ સેલિમા તેની જગ્યાએ ઉભી રહી શકી નહિ. આખું જગત તેને ફરી જતું લાગ્યું. સહસ્ત્ર શહ સામટાં તેના મર્મ સ્થળે ખસવા લાગ્યાં. તે પિતાના પલંગમાં જઈ પડી; અને આંસુ સારતાં સારતાં, ગુંગળાતે અવાજે બોલી – જીવનમાર્ગના પ્રવાસી, વહાલા ભાહશ્ન ! હું આ શું કર્યું ?”
(અપૂર્ણ.)
વ્ય
.
“વાર્તા રે વારી નિનજા.” ચાલે, બહાલી ! જગત મહીના ભોગમે તજી છે, ચાલે, હાલી ! જગત એ આ દુઃખથી છે સીજાતુ; પ્રાસાદને પ્રણય ઝરણી ! વંદી યોને હવે તે, ત્રાહી ત્રાહી દીનતણી શણતાં ન સુવાએ ! બિચારને ઉદર ભરવા રોટલે ના મળે છે, મિષ્ટાને આ ઉદર તમમાં કેમ ઠંસી શકાય? ઉઠો વહાલી ! જગત પરને મોહ છોડી હવે વા ! હું સંન્યાસી, પ્રીય સખી તમે શાંત સંન્યાસિની છે ! ઉંચી કીધી, નઝર કદી ના, રકત મેજે રહ્યાંતાં ! એ પાપનું હૃદય ધરણિ! આદરે પ્રાયશ્ચિત ! ઘુમીશું સો ગરીબ ઘરમાં, ઝૂંપડીમાં ફળીમાં, શૂશું મેં દરદ દીનનાં, ઔષધિ કાંઈ દઈશું !. બેધીશું એ વિમળ દિલને શુદ્ધ ચારિત્ર પાળે ! બધીયું એ નિર્મળ દિલને દુષ્ટ સે ટેવ ટાળે !
એવું એવું કંઈ કંઈ હવે બોધવા હાલી ચાલો ! માંદાઓના શરીર પર આ આપને હસ્ત મુકે ! મીઠી વાણું પ્રણય ભરથી દુ:ખીને શાંતિ આપે ! બેઉ કાયા દરદી જનની રેડ આપ વારી ! પાટો બાંધુ દરદી જનને કુકજો આપ ધીમે ! દુખ એવાં દીન જનતણાં કાપતાં વાધીશુંને ! વાધી વધી જગત તણું આ સીમ છોડી જઈશું.
“પીણષ.
Page #33
--------------------------------------------------------------------------
________________
કાવ્યકુંજ.
માયા.
ધાર ઘટા છાઈ માયા, ઘાર ઘટા ાઈ.
સાખી.
અત્રે વાદળ હચમચે, સૂર્ય રહ્યા છવાઈ, પુરૂષાર્થે બાથ ભીડે, લડે પડે અથડાઈ; હસે જોઈ ભવાઈ જ્ઞાની, હસે જોઇ ભવાઈ. સાખી.
દાવ કરે અવનવા, પટકે લલચાઈ, સૂર્ય તા ચઢવે ભવાં, જાણે ન પકડાઈ; હસે જોઇ બુરાઈ નાની, હસે જોઇ ભવાઈ. સાખી. જીસાથી જોર વધે, માયાનું સવાઈ, ખડ, ખેડ, ભડ, ભડ઼ શું કરે ? ખાલે ઉશ્કેરાઈ વસે જોઇ બડાઈ, નાની, હંસે જોઇ ખડાઈ, સાખી.
ધાર ૧
“ બનો હમ મન મોટી.
ઘેર ૨
દયા જ્ઞાનીને થઇ, સૂર્યને જેઇ કચરાઈ, કહ્યું ખીલ ખીલ,પ્રકાશી, ટળે બધી ખદખુદાઈ, ઇસે બેઇ નવાઈ જ્ઞાની, ઉલ્લુસે જોઈ નવાઈ. ચાર જ સાખી.
""
ર૦ ૩
માયાને હડાવતા, નાને પ્રાણી, રતિ દુ:ખ ન રાખો, માયા પંપાળી;
આત્મજ્ગ્યાતિ જગાઈ માયા,આત્મજ્યાતિ જમાઈ, ધર૦ ૫
ગઝલ.
સદા સા ભેદને ગાદી, - અના હરદમ મન માદી; અરે ! વહી જાય સારાદી, * બના હરદમ મન માદી. ભલેને ભડ છે. થાએ, વળ સૈા ગા ના પેશ્મી જરાએ, “ ખતા કરે કાળુ તે ખ્રિરતાર ', પેખી તેનાં રૂડાં દેદાર, “ અનેા ભુપર સુખ દુઃખની શાખા, દેતા અરે ! તે છે પીતુ માતા, “ અને
27
""
સુખ છે જાએ; હરદમ મન મેંદી. ” કૃપાળુ કાપે
હરદમ મન મેંદી.
6
આવે છે હરદમ મન મેાદી,
છે જીભાર;
વિધાતા; '
,,
પટ
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૬૦
બુદ્ધિપ્રભા.
શરણુ “ક ”નું ગોતી, વિધી લે ભાવથી મોતી; પખાડે તે અજબ ચોતિ”, “ બને હરદમ મન મેંદી.” સહન સુખેથી સૈ કરજે, પ્રીતિ ગુણ ૩રમાં ધર;
'માં સિંધૂથી તરશો, “બને હરદમ મન મોદી. ” 'ઉપાસક “સત્ય”ના થાત શીખે “શ્રી” ગુણને ગાતાં; ભરી લે “મશિનાં ભાથાં, “ બને હરદમ મન મોદી.” કરી અર્પણ “શ્રી ફરી ને, શુભાશુભ કર્મને કરીને;
મારું” ધર્મને કરીને, “ બને હરદમ મન મોદી.” “રા', ને “સતા’ સાથે, ચેતી ને વિશદ વારે; “જતમાં છે કહ્યું “ના, “બન હરદમ મન મેદી. ” રિપૂ ', “ ને ટાળી, મુકે “ , “” પરવાળી; સર્વનું હિત સંભાળી, “ બને હરદમ મન મોદી. ” અમુલા પંથને પાળી, કુભા ઉરના બાળી; કરી “નિત' પરે સ્વારિ, “ બને હરદમ મન મેદી” શરૂમાં દુખને શે, મળે પછી સુખને મે; કરી સે ભસ્મ કુ, “ બને હરદમ મન મોદી. " વાર પ્રાણને પટકે, અરે કાં “તીર્થમાં ભટકે ? ભુંડા ભાવ થકી અટકે, “ બની હરદમ મન મોદી. ” વલોવે નહી અરે ! “વિશ્વમ, સુણે આ રંકની શીખને, ભેટાવે તે ભુંડી ખિને, “ બને હરદમ મન મેંદી. ” ધારે જે આપને હુતે, અરે! ઉહુ થશે, અંતે; પરિણામે નિરાશા દે, “ બનો હરદમ મનમોદી. ”
ઉષા”ની વેલીને તેડી, જીવન “ઘરમાઈમાં જેડી; ગોતી જ્ઞાનની હાડી, “બને હરદમ મન મેદી.” વિસારે “ર” ને “ફેર', ન કરતા કે પરે “ર'; અરે ! તે છે લુખી કહે, “બન હરદમ મન મોદી.” અને “ ” આ મેં, ગુમાવે કાં ગણું સાંધો ? હછ ઉંઘમાં ઉફ ! “ બને હરદમ મન મેંદી. ” શેવો સ ઐતા પ્રીતે, દૂભો નવ કોને કે રીતે; ચેતીને ચાલજે ચિત્ત, બની હરદમ મન મેદી, ” કરે ઈન્સાફ “ગ” ત્યાં, ઇજજત. “મા” તણું જાશે; “બમરિ’ ખુબ મુઝાશે, “બન હરદમ મન મોદી.” હતુ તે કયાં ગયું નાશી, ન કરતે હેની ઉદાશી; અમૃત રહે છે તું “હુલ્લાશી”, “બને હરદમ.મન મેદી.”
અમૃત એમ. શાહ,
Page #35
--------------------------------------------------------------------------
________________
બર્ડીગ પ્રકરણ.
૧૬૦ મ.
માસિકને વધારે
बोडींग प्रकरण.
મીટીંગ. ગત માસમાં રિવાજ મુજબ બેગના વિધાર્થી બંધુઓની દર રવિવારની ચાર મીટીંગ મળી હતી. તેમાં ગુજરાતીમાં ચારિત્ર્ય તથા ઐક્યતાના તેમજ ઇંગ્લીશમાં સંપ (friendship) તથા શહેરી જીવન (city life) અને ગ્રામ્ય જીવન (village life) ના વિષય ચર્ચવામાં આવ્યા હતા. છેલ્લા શહેરી જીવન અને ગ્રામ્ય જીવનના ડીબેટ ( સંવાદ) વખતે રા. રા. ચીમનલાલ સી. નાણાવટી બી. એ. એ તથા દોશી સોમચંદ પુનમચંદ બી. એ. એ હાજરી આપી હતી. બોર્ડીગના સુપીન્ટેન્ડન્ટની દરખાસ્તથી અને વિદ્યાર્થી સોમચંદ પીતાંબરદાસના ટેકાથી શ્રીયુત ચીમનભાઈએ પ્રમુખપદ સ્વીકાર્યું હતું. વિદ્યાર્થી વર્ગના ભાષણની પરિસમાપ્તિને અંતે પ્રમુખ સાહેબે તે વિષય ઘણજ સરસ અને ઉમદા રીતે વિદ્યાર્થી વર્ગને અનુકુળ ભાષામાં ચર્ચો હતો. તેમનું વિકતા ભરેલું અને દલીલો પૂર્વક ભાષણ સાંભળી વિદ્યાર્થી બંધુઓએ ઘણો જ સંતોષ જાહેર કર્યો હતો. છેવટે તેઓએ દાખલા દલીલ આપી શહેરી જીવનની શ્રેષ્ઠતા બતાવી હતી.
અમે આશા રાખીએ છીએ કે શ્રીયુત ચીમનભાઈ બોર્ડીંગમાં હરવખત પધારી પોતાના અમુલ્ય વખતને ભોગ આપી પિતાની વિદ્વતાનો ફાળો પિતાના સ્વામી બંધુઓને આપશે અને બોડીંગને આભાર અલંકૃત કરશે એવી આશા રાખીએ છીએ.
જેવી રીતે ધનીકે કોમની લાગણીવાળાઓ-સંસ્થાના શુભેચ્છકો સંસ્થાને પૈસા સંબંધી મદદ કરે છે તેવી રીતે અમારે જૈન વિદ્વાન વર્ગ જ્યારે તે સંસ્થાઓમાં પોતાની વિદ્વતાને ફાળો આપશે ત્યારે જ સંસ્થાઓને પૂરતી રીતે પોષણ મળશે. મદદગારાના ખર્ચેલા પૈસાનું સાર્થક થશે અને જેથી કરી કોમને ઉદય થશે માટે અમારા વિદ્વાન બંધુઓને અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ કે દરેક બંધુઓ આવી રીતની આપણી ચાલતી સંસ્થાઓને પોતપોતાની યથાશક્તિ મદદ આપશે અને વીરનું શાસન દિપાવશે એવી આશા રાખીએ છીએ.
શ્રી બક્ષિશ ખાતે ૭૫-૦-૦ રા. ૨. ચતુરદાસ પરશોત્તમદાસ હ. પુંજાભાઈ અમદાવાદ, શામળાની પોળ બા. નવ - વરસ સુધી દર સાલ બોડીંગતે આપવાના કહેલા તે પૈકી પાંચમા વરસના આવ્યા છે.
શ્રી માસિક મદદ ખાતે ૧-૦-૦ શા. વાડીલાલ ખીમચંદ, અમદાવાદ-પાંજરા પિળ. બા. માસ જુનને. ૭-૦-૦ બોર્ડીગના વિદ્યાર્થી શા. વાડીલાલ ચુનીલાલ રહેવાશી વિજાપુર હાલ આપિકાડેલાગા
એબે બા. માસ જાનેવારીથી તે માસ જુલાઈ સુધીની મદદના હ. મણીલાલ મગનલાલ, ૪-૦-૦ રા.રા. બોર્ડીંગનાઓ, સેક્રેટરી વકીલ મોહનલાલ ગોકળદાસ અમદાવાદ પાંજરાપોળ.
બા, ભાસ એપ્રીલ, મે, જુન અને જુલાઇની મદદના. ૮-૦-૦ રા. રા. છગનલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મોહનલાલ ગોકળદાસ અમદાવાદ
લુણાવાડા બા. માસ જાનેવારી, ફેબ્રુઆરી, ભાચું અને એપ્રીલની મદદના. ૪-૦-૦ રા. રા. બોર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર જમનાદાસ સવચંદ અમદાવાદ
વાઘણ પોળ. બા. માસ જુન તથા જુલાઈની મદદના. ૧૪-૦-૦ રા. રા. બોર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર ઝવેરી બાપાલાલ હાલચંદ અમદાવાદ
૯હેરીઆ પિળ બા. સને ૧૮૧૪ ના માસ જુલાઈથી તે સને ૧૯૧૫ ના માસ અગષ્ટ સુધીની મદદના.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ૩.
બુદ્ધિપ્રભા.
૧૦-૦૦ ર. રા. ઝવેરી મોહનલાલ ચુનીલાલ અમદાવાદ હેરીઆ પોળ સામે સને ૧૯૧૪
ના માર્ચથી તે ડીસેમ્બર સુધી એક વરસના કહ્યા હતા તે. ૫-૦–૦ રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ ભગુભાઈ બી. એ. અમદાવાદ બા.
માસ જુલાઈની મદદના. ૬-૦-૦ રા. ર. બોર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર ઝવેરી પુરશોત્તમ અમીચંદ અમદાવાદ
શેખને પાડો. બા. માસ જાનેવારીથી તે જુન સુધીની મદદના. ૭૦-૦-૦ રા. રા. એક સગ્ગહસ્થ અમદાવાદ. ૧૨-૦-૦ રા.રા. બોર્ડીગની મેનેજીગ કમીટીના મેમ્બર ઝવેરી ચંદુલાલ લલુભાઈ અમદાવાદ
પાંજરા પોળ. બા. માસ જાનેવારીથી તે જુન સુધીની મદદના.
राव साहेबर्नु मानवंतु पद. અમોને લખતાં અત્યાનંદ થાય છે કે ડૅ. પિપટલાલ એલ. સાબુગેરા એસ. એ. એસ. (સીનીઅર ગ્રેડ) ને આપણું નામદાર બ્રિટિશ શહેનશાહ તરફથી તેમની લાંબા વખતની વફાદારી રીતે બનાવેલી સરવીશની કદર બુજી રાવ સાહેબને માનવતે ઈલકાબ આપવામાં આવ્યું છે.
મેટેરીયા મેડીકા અને ફારસી જેવા મેડીકલ વિષયમાં તેમની માસ્તરી (વિદ્વતા) અને ઉત્તમ પ્રકારની શિક્ષણ પદ્ધતિ તેમજ ટુડન્ટ પ્રત્યેની માયાળુ લાગણીથી અત્રેના સીવીલ સરજન લે. કર્નલ. એચ. બેનેટ સાહેબના પ્રમુખપણા નીચે પ્રમાભાઇ હૅલમાં એક મીટીંગ ભરી અત્રેની સીવીલ હોસ્પીટલમાં ભણતા મેડીકલ સ્ટડન્ટેએ એકત્ર મળી તેમને માનપત્ર એનાયત કર્યું હતું. તેમજ વિશાશ્રીમાળી કલબ તરફથી પણ તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું.
ડે. પિોપટલાલ જૈન છે. તેઓ બેડીંગના વિદ્યાર્થીઓને માંદગીને પ્રસંગે કેટલીક વખત ઉપયોગી સહાય આપે છે. તેમજ સોદિત વિદ્યાર્થીઓ પ્રત્યે તેમજ બોર્ડીંગના મેડીકલ ટુડન્ટ પ્રત્યે સ્નેહ ભરી લાગણી રાખે છે અને વખતો વખત તેમને હાય કરે છે. તેમના આ પરમાર્થી અને ઔદાર્ય ગુણને આકર્ષ અને તેમને મળેલા રાવ સાહેબના ઈલ્કાબની નેંધ લેતાં પારાવાર આનંદ થાય છે.
તેઓ ઉપર તેમના અધિકારી વર્ગને પ્રેમ, પબ્લીકની બજાવેલી સ્તુત્ય સેવા. અને તેમણે એકનિષ્ઠાથી બજાવેલી સરવીશ, એ બતાવી આપવાને રાવ સાહેબની મળેલી પદ્ધી એજ પુરતી છે.
છેવટે તેઓ તે માનવતી પદવી મેળવવાને ભાગ્યશાળી અને દીર્ધાયુષી થાએ અને દરેક પ્રકારે તેમની જીવન નૌકા સંસાર સાગરના મુશ્કેલીના ખરાબામાં અથડાયા ટીચાયા વિના સુખે સલાહ શાંતિથી અને સમાધિમાં પ્રસાર થાઓ અને તેમની પરમાર્થ પરાયણતા સદા સતેજ રહે એવી શાસન દેવતા પ્રત્યે અભ્યર્થના છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રમાણિકતાથી પ્રજાનો સંપૂર્ણ વિશ્વાસ મેળવવામાં ફત્તેહ પામેલી
નામીચી
જુનામાં જુની
પેઢી
ધીરાજનગર જ્વેલરી માર્ટ
"કે જ્યાં છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ ફેશનના સોનાના અને વેરાતના મશીનપોલીસ અને હૅન્ડપોલીસ દાગીનાઓને ગતવર જથ્થા તૈયાર રહે છે.
મજુરી કાપી સેાનાનાં પુરાં નાણાં પાછાં આપવાની ગેરંટી ! આપવામાં આવે છે.
લેખીત
ચાંદીની ફેન્સી ચીજોના ગજાવર જથ્થા રાખીએ છીએ. માલની ગેર’ટી, ભુજ નફે મોટુ વેચાણ તેજ સિદ્ધાંત ! ! ! મુંબાઇની જાણીતી પેઢીઆમાં લાંબા વખતના અનુભવી અને કેળવાયલા કારીગરોના હાથે અમારી પાતાની દેખરેખ નીચે નાલ અને છે.
ગ્રાહકેાને હસ્તે મુખડે વિદાય કરવા તેજ અમારા મુદ્રા લેખ છે.
ધી રાજનગર જ્વેલરી માર્ટ, પ્રાત્રાયટર–ઝવેરી ભાગીલાલ પુરૂષાત્તમદાસ.
રીચીડ–અમદાવાદ
Page #38
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૨૮,
. ૨૦
૧૫
و سیاه
૩૦૪
.. ૧૦ •
શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજી ગ્રન્થમાળાના...ગટ થયેલ ગ્રન્થો, મળ્યાં.
ક. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લો ..
• –૮–૦ ૧. અધ્યામ વ્યાખ્યાન માળા ,
.. –૪–૦ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જે ... ૩. બવાન સંગ્રહ ભાગ ૩ જો ...
૦ –૮–-૦ ૪. સમાધિશતક ૫. અનુભવપરિચશીઝ..
, –૮–૮ ૧. આત્મ પ્રદીપ .
૩૬૫
• ૦–૮–૦ ૭, ભજન સંગ્રહ ભાગ ૪ છે
૦–૮–૦ ૮, પરમાત્મદર્શન • •••
. ૦–૧૨–૦ ૪. પરમાત્મજ્યતિ .. .
૦-૧૨-૦ ૧૦. dવબિંદુ .. ••• ૧૧. ગુણાનુરાગ (આત્તિ બીજી) ૧૨. ૧૩, ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદીપિકા ...
.. --- - ૧૪; તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) . - ૬૪
૦–૧–૦ ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ : - ૧૦ ૧૬. ગુરૂધ • • ૧૭. તત્ત્વજ્ઞાનદીપિકા* * * ૧૮. ગર્લ્ડલી સંગ્રહ ... .. ૧૯. શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ ૧ લા ( આત્તિ ત્રીજી. ) ...
. ૦–૧–૦ ૨૦. , , ભાગ ૨ (આવૃત્તિ ત્રીજી
૦–૧–૦ ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠો..
.. --૧૨–૦ ૨૨. વચનામૃત • • •
... વ-૪-૦ ૨૩. પેશદીપક ...
... ૨૬૮
-૧૪-૦ ૨૪. જૈન-ઐતિહાસિક રાસમાળા... • ૪૦૮ • ૨૫. અધ્યાત્મશાન્તિ (આવૃત્તિ બીજી) ...
---૩-- ૨૬. આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થે ... ૨૩. કાવ્યસંગ્રહ ભાગ ૭ મે , , ૨૮. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ દ૬ છે. કુમારપાળ ચસ્ત્રિ ... .. .. ૨૮૭ ...
૦૬-૦ આ નીશાની વાળા શીલક નથી.
ભળે નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–બુદ્ધિપ્રભા કીસ–ડે. નાગરીશ રાહ ૨. મુંબાઈ–મેસર્સ મેઘજી હીરજની કું–છે. પાયધુણ.
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-કે. ચંપાગલી. ૩. પુના શેઠ વીરચંદ કૃષ્ણ9–. વેતાલ પૈઠ.
એ ૩૮૮
s
c
-
A
-
-
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું ! કે જ્યાં અગાડી
અપટુડેટ ફેશનના સોનાના! મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તનજ ચા`` અને સફાઈ બધ ફેન્સી કામ ધરાકાના સાનાનું પ્રીફાયત મત્તુરીથી અને ઘણીજ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે.
તૈયાર દાગીનાની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરટી મળે છે.
ઈંગ્લીશ જ્વેલરી, રાલ્ડગોલ્ડ જ્વેલરી, અને ચાંદીની સેકડે ફેશનેબલ ચીન્નેના જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા ખીલીયાન કટના હીરા માણેક, પાના, વિગેરે ઝવેરાતનુ કામ ધરાા અને વહેપારીઓનુ સગવડ પડતી રીતે કરીએ છીએ.
રૉયલ જ્વેલરી માટે.
મેાપ્રાયટર–ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી.
૪૫૬ રીચીરોડ—અમદાવાદ.
Page #40
--------------------------------------------------------------------------
________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટસ ખુસેન કશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ ઓફીસ જ્યારે પેહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પેતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેઓના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાતી અને જાપાની બનાવટની તીજોરીઓ ખરીદી, એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગેરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની ના હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની રાણીસે તુરતાતુરત અગીઆર રૂપીઆની એક મેટી ગાદરેજની તીજોરી ખરીદી. 'આવી રીતે આગ થવા પછી કુવો ખોદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં સેટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી - ફીસમાં હતી અને તેને જે અનુભવ સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગેદરેજની મેટી સાત તીજોરીઓ અહીંની તેમજ કરાંચીની ઓફીસેા માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણા નુકસાન થયા પછી જ સાવચેત થાય છે. ઘણાકો પોતાને યા પાડોસીને ત્યાં ચોરી થવા પછીજ ગાદેરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડેવીડના જેટલી સાવચેતી થોડાક જ રાખતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગે થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં જરાએ નુકસાન થયું હતું નહીં તેવુ’ તરત પોતાની પાસની જાણીતા વિલાતી બેકરીની હજા. રાની કીંમતની પાંચ તીજોરીઓ લીલાભથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી, - હિંદુસ્તાન અને બરમાની સેવીંગ બે કોના ચોપડા રાખવા માટે સરકારને થોડે વખત ઉપર ૩૭ર કાયરયુક તીજોરી જોઈતી હતી તે વખતે જુદા જુદા મેકરાની તીજોરીએ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગોદરેજની તીજોરીમાં કાગને સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સધળું બળી જવાથી 372 તીજોરીઓના ઓર્ડર ગોદરેજને આપવામાં આવ્યા હતા. કારખાનું :-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા-રીરીરેડઅમદાવાદ,