Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ REGISTERED NO. B. 876. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગના હિતાર્થે પ્રગટ થતું बुद्धिप्रभा. " વિષય. LIGHT OF REASON. ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः पुस्तक ५ मुं. मार्च १९१४. वीर संवत २४३९. ૨૨ મો. વિષયાનુક્રમણિકા, વિષય, ૧. પ્રાચીન ગુર્જર ભાષામાં જન ૧૫. સોનેરી શિખામણા. .. ... ૩૮૮ | સાહિત્ય. . . . . ૩૬૮ ૧૬. સત્સમાગમ. ... ... ... ૩૮૮ ૨. દિલાસે. •• .. ••• . ૩૭૩ ૧૭. દુનિયામાં જીવદયાના પ્રચાર. ... ૩૮૦ છે. દિવ્ય દર્શન. • •. . ૩૭૪ ૧૮. માંસના ખારાક વિરૂદ્ધ જાપાનની ૪. જાણવા જોગ. .. .... ૩૭૫ સરકાર. . . ... સ્ટર ૫, જીવન મણિમાળા. ... | ૧૮. ક્ષય વગેરે દરદ માટે વેજીટેરી૬. હમારી નોંધ, , , 599. | અને ખોરાક. . . . ૩૨ 9. દિલખુશ હિતશિક્ષા. ... ... ૩૭૮ ૨૦. ઉgઠી જાહેર ખબર આપના ૮. દોધક છંદ અ ૧૧ ભગણું ૩ 1 રના દ’. ... ... ... ... ૩૮૩ | અંતે એ ગુરૂ. જ .. . ' ર૧, સ્વીકાર અને અવલોકન, ... ૩૩ હ, મૃગને એલઓ. ... ... ૩૮૧ | ૨૨. ઉપદેશ રત્નાવલી. ... ... ૩૯૬ ૧૦, પ્રવૃત્તિ. ••• .. •• ૩૮૧ ૨.૩. વિહાર. * * . . ૩૮૭ ૧૧. દિલખુશ ઉપદેશિક પદ • ૩૮૫ ૨૪. પ્રવેશ, ... ... ... ... ૩૮૮ ૧૨. વિમરાણની જરૂરીઆત. ••• ૩૮૫ ૨૫. આચાર્ય મહારાજશ્રીના ઉપદેશથી ૧૩, જીવને ઉપદેશ. ... ... ... ૩૮૮ ] થએલે 'પ. ... ... .. ૪૦ ૦ ૧૪. ધત ગુરૂઓના ગોટાળે. ... ૩૮૮ | ૨૬. આમ સંવાદ. ... . .. ૪૦૦ ૩૮ . प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બૅડીંગ તરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શકરલાલ ડાહ્યાભાઈ કાપડી આ શુ. અમઢાવાદ વાર્ષિક લવાજમ–પાશ્કેજ સાથે રૂ. ૧ -૦ સ્થાનિક ૧–૦—૦ આ માવા&—ધી “ ડાયમ'ડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ મુની વિહારથી લાભ. એક ખબરપત્રી લખી જણાવે છે કે બારડોલી તાલુકામાં મુની મેાહનવિજયજી વિહાર કરે છે તેમના વ્યાખ્યાનના લાભ ઘણા અધિકારીઓ લે છે. હાલમાં તેમણે એક શ્રાવકને દક્ષા આપી તેનુ નામ રવિજય પાડયું છે. તૈયાર છે ! તાકીદે મગાવા !! ડીમી ૧૦૧ ફોર્મ ૮૦૮ પાનાનો મહાન ગ્રંથ. તૈયાર છે !!! આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ. શ્રીમદ્ આનન્દધનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૮ પદો કે જેના ભાવાર્થ સમજવા અનેક મનુષ્યોની તૌત્ર જિજ્ઞાસા હતી તે પદે ઉપર આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમદ્ભુ ચરિત્ર પણ ઉત્તમ રીતે દાખલ કર્યુ છે. ઉંચા કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છાપ તે મનેાહર પાકી બાઇન્ડીંગ છતાં કીં. માત્ર રૂ. ૨-૦-૦. ઠે. નાગારીશરાહ. શ્રી જૈનશ્વેતાંબર મૂ॰ બોર્ડીંગ. અમદાવાદ, ભેટ આપવાની છે. 4 રા. રા. શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ' નામના પુસ્તકની ૩૦૦ નકલો, દરેક જૈન લાયબ્રેરી, જૈનશાળા તથા પૂજ્ય મુનિ મહારાજોને પોતાના ટપાલ ખરચથી ભેટ આપવા માટે અમને મળી છે. માટે જેમને જોઇએ તેઓએ નીચેના સ્થળેથી પોસ્ટ કાર્ડ લખી મગાવી લેવી. હવે ફકત જીજ નકલા બાકી રહી છે. વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા ’ 3. નાગારીસરાહ—અમદાવાદ, જ્ઞાન ભંડારા અને પુસ્તકાલયેાને ભેટ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત શ્રી આનન્દધનપદ ભાવાર્થ કે જે ૧૦૧ કુર્મા હૈમી ૮૦૮ પૃષ્ટના નિર્ણય સાગર પ્રેસની સુંદર છપાઈ અને ઉત્તમ બાઇન્ડીંગવાળા ઉત્તમ ગ્રન્થ છે અને તે રૂ. ૨) ની કીંમતના છે તેની ઘેાડી નકલ જૈન જ્ઞાન ભંડારા અને પુરતકાલયાને બહુમ શા. મુલદ સરૂપદના ટ્રસ્ટીઓ તરફથી ભેટ આપવાની છે. વરાએ મગાવી લેવી, નકલે થોડી છે માટે શીલક હશે ત્યાં સુધી મેકલવામાં આવશે. ગેરવલે ન જાય તે માટે પેસ્ટ ખર્ચ જે રૂ. ન) આવશે તેટલા પુરતા વી. પી. થી મેકલવામાં આવશે. ચાસ ઠેકાણા સાથે નીચેના સરનામે તાકીદે લખાઃ— વકીલ મેાહનલાલ હેમચ'દ સુ. પાદરા, (ગુજરાત. ) Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विनयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ . . . . A r g वर्ष ५ भु. ता. १५ मार्थ सन १८१४. [ १२ मी. - प्राचीन गुर्जरभाषामां जैन साहित्य. आत्मशिक्षा. (सशोध लाया पुद्धिसागर सूरि००.) (अनुसंधान itis ३४० Yष्टया.) दोहरा. जिनवाणी नित्ये नमी, कीजे आतम शुद्ध । चिदानन्द सुख पामीइं, मीटें अनादि अशुद्ध ॥ १८३ ॥ शुद्धातम दरस विना, कर्म न छूटे कोइ । ते कारण सुद्धातमा, दर्शन करो थिर होइ ॥ १८४ ॥ आत्म अनुभव तिरथे, मिटे मोह अंधार । आप रुपमें झलहले, नहि तस अंत अपार ॥ १८५ ॥ ते आत्मा त्रिविधा कहो, बाहिर अंतर नाम । परमात्म तिहां तीसरो, सो अनंतगुण धाम ।। १८६॥ पुद्गलसें राता रहे, जाने एह निधान । तस लाभे लोभ्यो रहे, बहिरातम अभिधान ।। १८७ ॥ ॥ अथ अंतर आत्मलच्छन पुद्गल खलसंगी परे, सेवे अवसर देख । तनु आसक्त ज्युलकडी, ज्ञानभेद पद लेख ।। १८८ ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ ३७० બુધિપ્રભા बहिरातम तज आतमा, अंतर आतम रुप । परमातमने ध्यावतो, प्रगटे सिद्ध स्वरुप ॥ १८९ ॥ पुद्गलभाव रुचि नहीं, तापे रहे उदास । सो अंतर आतम सहे, परमातम परकास ।। १९० ॥ सिद्ध स्वरुपी जो कहे, पण कशु न देखुं रुप । अंतर दृष्टि विचारतां, एते सिद्ध अनुप ॥ १९१ ॥ अनुभव गोचर वस्तुको, जाणे एहि आल्हाद । केणण सुणणमें किसु नही, पामे परम आल्हाद ॥ १९२ ॥ आत्मा परमात्म होइ, अनुभव रस संगते । द्वैतभाव मल निसरे, भगवंतनी भक्ते ।। १९३ ।। आतमसंगे विलसतां, प्रगटे वचनातीत । महानन्द रस मोकलो, सकल उपाधि रहित ।। १९४ ॥ सिद्ध सरुपी आतमा, समतारस भरपूर । अंतरदृष्टि विचारतां, प्रगटे आतम रुप ॥ १९५ आपोआप विचारतां, मन पामे विसराम रसस्वाद सुख उपजे, अनुभव ताको नाम ॥ १९६ ॥ अनुभव चिंतामणि रतन, अनुभव हे रम कूप । अनुभव मारग मोश्नको, अनुभव शुद्ध स्वरूप ।। १९७ ।। चिदानन्द चिन्मय सदा, अविचल भाव अनंत । निर्मल ज्योति निरजनो, निरालंब भगवंत ॥ १९८ ।। कंत कमलपर पंकथी, निसंगे निर्लेप । जिहां विभाव दुरभावनो, नहि लवलेश खेप ॥ १५९ ।। जुं नवनीतथी जलवले, तब घृत प्रगटे खास ॥ त्युं अन्तर आत्मथकी, परमातम परकास ॥ २००॥ शुद्धातम भावे रहो, प्रगट निर्मल ज्योति । ते त्रिभुवन शिर मुकुटमणि, गइ पाप सवि छोड ।। २०१॥ निज सरुप रहतां थकां, परमरुपको भास । सहज भावी संपजे, उरते वचन विलास ॥ २०२ ।। अन्तरदृष्टि देखई, पुद्गल चेतन रु पर परिणति होइ वेगली, न पड़े ते भव कूप ।। २०३ ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુર્જરભાષામાં જેન સાહિત્ય. अंतरगत जाण्या विना, जे पहिरे मुनि वेस । शुद्ध क्रिया तस नवि होइ, इम जांणी धरो नेह ॥ २०४ ॥ अंतरगतनी वातडी, नवि जाणे मति अंध | केवल लिंग धारितणो, न करो ते प्रसंग ॥ २०५ ॥ अंतर आत्म स्वभाव छे, जे जाणे मुनिराय । कर्ममेल दूरे करे, इम जाणी मन मांझ ॥ २०६ ॥ आत्मवस्तु स्वभाव छे, ते जाणे ऋषिराय । अध्यातम वेदि कहे, इम जांणी चित्तमांहि ॥ २०७ ॥ आतम ध्याने पूर्णता, रमता आत्म स्वभाव । अष्टकर्म दूरे करे, प्रगटे शुद्ध स्वभाव || २०८ ॥ लाख कोड वरसां लगे, किरियाए करी कर्म । ज्ञानी श्वासोश्रासमा, इम जाणो ते मर्म ॥ २०९ ॥ अन्तर मेल सावे उपशमे, प्रगटे शुद्ध स्वभाव । अव्याबाध सुख भोगवे, करि कर्म अभाव ।। २१० ।। अक्षय ऋद्धि लेवा भणी, अकर्म करो दूर ! अष्टकर्मना नाशथी, सुख पामे भरपूर || २११ ॥ सदा सुखी संतापी जन, सदा शुद्ध रस लीन । इंद्रादिक जस आगले, दीसे दुःखिया दीन ॥ २१२ ॥ जे सुख नहि सुर रायने, नहि राणा नहि राय । जे आतम सुख अनुभवे, ते सम संतोष पसाय ॥ २१३ ॥ सुर गण सुख त्रिहु कालना, अनंत गुण ते कीध । अनंत वर्गे वर्गित कया, तो पण सुख समिद्ध ॥ २१४ ॥ ते सुखनी इच्छा करो, तो मूको पुल संग | अलप सुखने कारणे, दुःख भोगवे पर संग ॥ २१५ ॥ अथ परमात्म लच्छन || प्यारो आप स्वरूप में, न्यासे पुल खेल | सो परमातम जाणी, नहि जस भवको मेल ॥ २१६ ॥ नामातम बहिरातमा, थापना कारण जेह | सो अंतर द्रव्यातमा, परमातम गुण गेह ॥ २१७ ॥ भावातम सो देखीए, कर्म मर्मको नाश । जो करुणा भगवंत की, भावे भाव उदास ।। २१८ ।। ૩૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ ३७२ બુદ્ધિપ્રભા. परम अध्यातमने लखे, सद्गुरु करे शुभ संग । तिणकुं भव सफलो होइ, अविहड प्रगटे रंग ।। २१९ ॥ धर्मध्यानको हेत यह, शिव साधनको खेल ।। एसो अवसर कब मले, चेत सकेतो चेत ॥ २२० । वक्ता श्रोता सवि मले, प्रगटे निज गुण रूप । अखय खजानो ज्ञानको, तिन भुवनको भूप ॥ २२१ ॥ अष्ट कर्म वनदाहिके, तप सिद्ध जिन चंद । तास समो अप्पागणे, ताकुं वंदे इंद ।। २२२ । कर्म रोग औपध समी, ज्ञान सुधारस वृष्टि । शिव सुख अमृत सरोवरी, जय जय सम्यग् दृष्टि ॥ २२३ ॥ ज्ञान वृक्ष सेवो भाविक, चारित्र समकित मूल । अमर अगम फलपदल हो, जिनवर पदवी फूल ॥ २२४ ॥ जो चेते तो चेतजे, जो बूजे तो बूज । खानारा सहु खायसे, माथे पडस्ये तुज ॥ २२५ ॥ आप सवारथ सहु मित्यु, न करे तुज कोइ सार। परमारथ जाण्यो नहीं, भुल्यो तुंहि गमार ॥ २२६ ॥ परमारथ जव जाणीयो, चिहु गति दिखइ पास । पजव सवि दूर लेखवे, आपही रहे उदास ।। २२७ ।। निरासपणे चित्त ठरे यदा, आपहि मग्नता होय मुहूते एक रहे मग्नता, सांतरस पावे सोय ।। २२८ ॥ काया वचन मन त्याग करी, आपहि ज्योति जगाव । घाति कर्मकुं खय करी, केवल लच्छी पाव ।। २२९ अनंत अतिशय तस हुवा, लोकालोक प्रकाश । भव्य जीव प्रत्ति बूजक, पूरे शिवपुर वाम ।। २३० ॥ कर जाणे सो जगत हे, उपशमाव संत । जस घट रीस न उपजे, ते सदा भगवंत ।। २३१ ॥ दासीनता सरलता, समता रस फल साख । पर कथनीमां मत पडो, निज गुण निजमां राख ॥ २३२ ।। जाण्यु तो तेहy खरु, मोहे नवि लिपाय । सुख दुःख आवे जीवने, हर्ष शोक नवी थाय ।। २३३ Page #7 -------------------------------------------------------------------------- ________________ દિલાસે. ૩૭૩ आ भव जो समजो नही, पडसे वात उधार । फरी ते मलबुं दोहिलं, भमतां भव अपार ॥ २३४॥ मुरख नर जाणे नही, खिण लाखीणो जाय । काल अचिंत्यो आवस्ये, सरणे को नवी थाय ॥ २३५ ।। अवसर आवे अवस्य करे, अवसर आवे मत भूल । अवसर चूक्या जे नर, ते माणस कोडी मूल ॥ २३६॥ नरभव चिंतामणि समो, जीव तुं एले म हार । जिनशासन मन थिर करी, जीव तुं आप संभाल ॥ २३७ ॥ भोग भला ते नर लहे, हर्षे दीजे दान । समकित सहित शिवपद लहे, अनंत सुखनो ठाम ॥ २३८ । “વિકાસો.” (પાદરાકરને સંગ્રહ,) ગઝલ, રહે રોતું હદય દ્વારા ! રહે છાનુ હૃદય મારા ! થવાનું તે થયું છે હા ! તયેથી શું? રડેથી શું? વિચારો જે યુવાનીમાં ઉછાળા મારતા તેમાં ! ગયા છે હા ! શમ્યા છે હા ! નથી કાંઈ રહ્યું આંહી ! કુલી વેલી, તરંગોની, ઘુમાતી જાય રેલાતી ! પડયું પાણું, ઉનું તેમાં રહી છે બંધ ફેલાતી ! હવે જે થાય થાવા દે, પડે માથે નીભાવી લે ! વિચારો સર્વ જવા દે, મગજમાં એ સમાવા દે ! વિધાતાએ લખ્યું કર્મ, થઈ વીલું નહી માન ! ફળો રૂડાં, તથા કુડાં, બીજાના કામમાં વેઠ ! હવે જે કંઇ રહ્યું બાકી, વિચારીને, સુધારી લે ! રહ્યું પાસે, નથી કાંઈ કંઈ છે એમ માની લે! રડતાને, બળંતા એ, બની જે વાત ને જાશે ! હૃદય ઘેલા, વિમાસીનેજ, હાની અંતમાં થાશે! વિચારી શોક મુકી દે, ભીંજાવા ગાલ મુકી દે ! જીવન ઘેલા, મને સંતાપ, થાતા સર્વ છોડી દે ! કદિ જે આંસુડાં આવે, કદી ખોટુ મને લાવે ! નથી કે વિશ્વમાં સુખી, વિચારી આંસુ લુછી દે ! Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ બુદ્ધિપ્રભા. સહુને આપતા શ્રાંતિ, સુધારક સદ્ય કહેવાયે ! જીવન તુજ માટે તે, રાહુ તી અવતાર છે ધાર્યો ! દિલાસે આ પ્રવાસી, પ્રાણુ કેરે ધારજે અંતર ! બધુએ ભૂત ભૂલીને, મળી જ સૂક્ષ્મ ભાવીમાં ! રંગાયું છે, ફસાયું છે, બધું ભુલી ધીરૂ થાજે ! કરી વિચાર એ આવે ! ધરી શાંતી સદા રહેજે ! યદિ બ્રહ્માંડની લક્ષ્મી, તા માલી હુ હા તે ! સમર્પીતે સુખી કરવા, મયું પણુ રંક છું ખાપુ ! दिव्य दर्शन ! { પાદરાકર. ) હૃદય શું આ રસે બ્લકાય ? હૃદય શું આજ રસે રગાય ?! દર્શન દિવ્ય અહી થાતાં ? ! પ્રીતિ સરેાવર સ્નેહની પાળે—જોને ! પ્રેમજળ છંટાયું રસપૂર—— રસમાં રસાસ થાતાંરે— ! કે કરી હે તે પ્રીતિ લતાની—તેને ! ભાન ભુલાયુ. ગાંડાતૂર~ દર્શન દિવ્ય કરાયારે—? ! કાંઇ કાંઇ રરંગા ધરતુ જો તું હ્રદય મૂર્તિનું નૂર— એ નૂર મુજ ન્હેવરાવેરે ! હૃદય શું ?! હૃદય શું ? હૃદય અમાલૂ જોને ! પૂરક રેચક કરી કુંભક બ્રહ્મરપ્રે ઉતરી દ્રષ્ટિ નાભિ સનૂર~ મૂર્તિ હૃદય વિરાર હૃદય શું ?! હૃદય શું ?! અગણિત ચંદ્રતારા-સૂર્યની રાશી જોને ! વધતાં જીવન પ્રીતિ સૂર~~ કાઈક વીરલા પાવેરે ! દક શું ?! જેતે ! હૃદય શું ?! શાંત રસે એ ભીની! પ્રેમની તરતી જોતે ! ન્હાતી નવરાવી રસપૂર— તન્મયતા અનુભાવે?! ઉજ્વલ મગળ મતિ એ—સૂક્ષ્મ વિહારી જોતે! જસ દર્શનથી દુઃખ સૈા દૂર— આત્માનંદ અહાવે?— હૃદય શું ?! હૃદય શું ?! Page #9 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ. ૩૭૫ ધન્ય આ હૃદયને નેત્રો! દર્શન કરતાં જેને! દર્શનથી ઉજવલ તેજ ! મણિ મંદિર છવાયેરે ! હૃદય શું ?! અસંખ્ય પ્રદેશી આત્મા! જળહળતો તિવાળો ! તસ દર્શન મન ઓજસ પૂર ! દર્શન દિવ્ય કહાવેરે ! હૃદય શું આજ?! हमारी नोंध. નવમી જૈન શ્વેતામ્બર કેનફરન્સ–શ્રી જયવંતી કોનફરન્સની નવમી બેઠક શ્રી મુંબાઈ મધ્યે મેળવવાની હીલચાલ થવાની આશા જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયાની એક મળેલી મીટીંગ ઉપરથી ઉભી થઈ હતી પણ તે વિષે આગળ શું પ્રયત્ન થયે તે હજુ જણાયું નથી. ગયા અંકમાં જણાવ્યા મુજબ પવિત્ર તીર્થસ્થળના ચરણમાં લઈ જવાનો પ્રયત્ન થાય તે અધિષ્ઠાયક જરૂર સહાય થશે. આમ વિચાર અને વિમાસણમાં આપણે પાછા પડતા જઈએ છીએ જે આપણી કોમની ઉન્નતિ માટે ઘણું સોચનીય છે. ગળે ભેટ મેળવવાની જીજ્ઞાસા અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા ગ્રન્યો બહુજ અલ્પ કીમતે વેચાણ કરાય છે તેપણું ઘણુઓને તે તદન ભેટ મેળવવાની જીજ્ઞાસા થયા કરે છે. અને તે છતાસામાં એક દાખલો એ બન્યો છે કે અમુક ગ્રન્થના જે સહાયક હોય તે દરેકને જુદા પત્ર લખી એક એક નકલની માગણી કરી છે. પણ તે સહાયકોને સહાયના બદલે યોગ્ય ન મળી હોય તેને તેઓએ તાત્કાલીક ઘટતી વ્યવસ્થા કરી લીધી હોવાથી તે પત્રો હમારી તરફ આવ્યા છે. આવી રીતે માગણી કરવાની રીત હમે ધારીએ છીએ કે સહાયકોને ભુલાવે ખવડાવનાર નીવડે છે. પ્રકાશકો અને સહાયકાએ સારા સારા પત્ર લખી, છની શક્તિએ દ્રવ્ય ન ખરચતાં ભેટ મળવાની યુક્તિ કરનારાઓ કેવું છે? જે સંસ્થાનું નામ લખે છે તે સંસ્થા તે ગામમાં કેવી ચાલે છે? તેના પુસ્તકનો સદુપયોગ કેવી રીતે થાય છે? તને વહીવટ કરનાર કમીટી છે કે નહિ? બં ધારણ શું છે અને ખાસ કરીને સેક્રેટરી વાર્ષિક રીપેટે કોઈ પણ રીતે પ્રગટ કરે છે કે નહિ તે જાણવાની માગણી કરવી અને પછી ભેટ આપવા યોગ્ય ગોઠવણ કરવી. તેમ કરવાથી ખરી ભેટ મેળવનારી સંસ્થાઓ કઈ છે તે જણાશે અને મજકુર બાબતેમાં જે પછાત લેશ તે સંસ્થાઓ નિયમીત બનવાને પ્રેરાશે. . કરછી જૈન બેડીંગનું બંધ થવું–અન્ય કો બડગો અને અનાથાશ્રમો તથા ઉદ્યોગ શાળાઓ સ્થાપન કરવા પ્રેરાય છે ત્યારે જેને કામમાં પાલીતાણા ખાતે ઉપલી, બેડ ગ ચાલતી હતી તે બંધ કરવાની ખેદજનક સમાચાર બહાર આવ્યા છે. પાલીતાણું રેલ આવવા પછી લીંમડી સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તેજ હમારી સમજ મુજબ કંઈ ઉતાવળ થઇ હતી. હજુ તેના દાનેશ્વરી સ્થાપો જે તેને અમદાવાદ જેવા વિધાની સગવડવાળા સ્થાને ચાલુ રાખે તે ખર્ચમાં એાસ થવા સાથે પરીણામ પણ ઉંચ આવે. શેઠ વસનજીભાઈ અને શેઠ ખેતસીભાઈએ અર્પણુ કરેલ દ્રવ્યને તેઓ કદાચ બીજા માર્ગે સદ્વ્યય કરશે પણ સાથી વધારે ભાભર્યું અને વખતને અનુસરી સ્થાપવામાં આવેલ ખાતું વિચારપૂર્વક અનુકૂળ સ્થળે ચાલુ રહે તેજ વધારે હીત કરતા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩ % બુદ્ધિપ્રભાजीवन मणिमाला! (પાદરાકર.) મનુષ્ય એ આ સંસાર સાગરને પ્રવાસી છે કે મનુષ્યનું એક પેઢી છે, આ પેઢીમાં આપણે જે રકમ મુકીએ છીએ તે વ્યાજ પરત મળે છે. આનંદ કિંવા દુખ આ બે પૈકી ઈચ્છામાં આવે તે રકમ તમે આ પેઢીમાં જમા કરાવો-કાળક્રમે ચક્રવર્તિ વ્યાજ સાથે તમને તે પાછી મળશેજ. મૃત્યુના સખ્યત્વથી પણ વધુ કઠીણ એવું આ જગતમાં કંઈક છે ખરું. અને તે દુયગમન અને દુષ્કતાથી પ્રાપ્ત થયેલા અંતીમ અપયશનું અનુભવ જન્મજ્ઞાન એ છે. મનુષ્યના જીવનનું કોઈ પણ એક કાયમનું ધ્યેય હોવું એ પરમ પરમ આવશ્યક છે. જે જે ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના સહવાસમાં આપણે આવીએ છીએ તે તે મનુષ્યની લહરી પ્રમાણે-પ્રતીપળે તે પ્રેયમાં ફેરફાર કરવા એના જેવું આત્મઘાત મુર્ખપણું બીજું કોઈ પણ નથી. વિવેક એ મનુષ્યના હૃદયરૂપી ન્યાય મંદિરને “પંચ” છે. આ પંચની ન્યાય પદ્ધતિ તદન વિચીત્ર છે. ન્યાયનું કામ આગળ ચાલુ કરતાં પહેલાં જ તે તેને નીકાલ કરી નાંખે છે. ભવિષ્યકાળના સુખને નાશ ન થાય એવી રીતે સાંપ્રતકાળના સુખને ઉપભોગ મનુષ્યોએ લેવો જોઈએ. મિત્રમંડળમાં ચાલતું સંભાષણ એ એક પ્રકારનું ભવિનોદન છે. પણ તે પટા ખેલવાની રંગભૂમિ અગર શેત્રુંજને ખેલ નથી એ દરેકના લક્ષમાં લેવા જેવું છે. આપણા ઇષ્ટમિત્ર સહવર્તમાન જે સુખનું સેવન કરવાને લાભ મળે છે તેની મીષ્ટતા કંઈ ઓર જ હોય છે. બીજાના દુઃખના માં બદલાથી આપણે સુખ મેળવવું એ ખરા સુશીલ મનુષ્યનું લક્ષણુ નથી. બીજાને ઉદેશીને નાકનાં ટીચકાં ચઢાવનાર મનુષ્ય હમેશાં ક્ષુદ્ર બુદ્ધિનેજ હોવો જોઇએ એમ લાગે છે. બીજાની યોગ્યતા કમી થાય તો આપણી યોગ્યતા વધે એવી તેની સમજ હેવાથી તેની હમેશાં નીચે પ્રવૃત્તિ જ છે. મન આનંદી રાખવું એના જેવું બીજું પથ્ય નથી. મનુષ્યમાં સ્વાભાવિક પાશવી અને આસુરી અંશ છે. તેમજ દેવી અંશ પણ છે. પાવી અને આસુરી અંશ તાબામાં લાવવાનો અને દેવીની ઉપાસના કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અનુભવ અને જ્ઞાન તરૂણાવસ્થામાં વિશેષ હોવાને લીધે અને મનોવિકાર પ્રબળ હોવાને લીધે મનુષ્યોને મેહજાળમાં સહજ ફસાવાનો સંભવ આ વયમાં વિશેષ રહે છે. શુદ્ધ અંતઃકરણના જેવી મૂલ્યવાન બીજી મિલ્કત નથી. વિષય લંપટ થવું એટલે પશુ બનવું ! સૂક્ષ્મ જીવનના માર્ગે બહુ અટપટા છે. વીરલા પ્રવાસી જ તે ભાગે કુશળક્ષેમ પહોંચી ઇચ્છીત પ્રાપ્ત કરી શકે છે. પણ તેવા પ્રવાસી ની લાજ. Page #11 -------------------------------------------------------------------------- ________________ હમારી નોંધ. हमारी नोंध. 389 ગયા અંકમાં B ની સહી સાથે પ્રગટ થયેલ લેખ તરફ વાંચકાનું લક્ષ ખેંચવાની જરૂર એટલા માટે છે કે આ જમાને જ્ઞાનના અને તેના આધાર લઇ હિંદુ ધર્મમાં હિંસા ચેાગ્ય પ્રયાસ કરવાને છે તેમાં જે સુસ્ત રહે તે પાછળ પડે છે, ના નિષેધ, જ્યારે હૃદયની લાગણી વડે જે આગળ વધે છે તે જય પામે છે. પ્રાણી રક્ષક સસ્થા ધુળીઓ ખરેખર ઉપયેગી કાર્ય બજાવે છે. ઘેાડા વર્ષોં ઉપર ધરમપુરના નામદાર મહારાજા સમક્ષ સજા થઇ હતી અને સેકડા પડીતાએ હિંદુ ધર્મમાં હિ ંસાન નિષેધ છે. અને તે કાર્ય નીતિ અને વ્યવહારની નજરે પશુ નિંદનીય છે તથા અનર્થકારક છે એમ જાહેર કર્યું હતું અને તે અભિપ્રાયા એકઠા કરી આપણી જૈન શ્વેતામ્બર ક્રન્સે એક પુસ્તકના રૂપે પ્રગટ કર્યો હતા. તેમજ દેશી રાજ્ય કર્તાઓને તે પુતક મેકલવામાં આવ્યું હતું અને જીવેની રક્ષા માટે અરજી કરવામાં આવી હતી, તેનું પરિણામ આપણે જોઇ ગયા છીએ તેમ સારૂંજ આવ્યું છે. ઉપરાંત મજકુર સસ્થાએ હાલમાં શરૂ કરેલ પ્રયત્નથી તેવા અભિપ્રાયેની સંખ્યામાં વધારા થવાનું પરિણામ વિશેષ સાર્જ આવશે. અગાઉ મળેલા લગભગ ત્રણસે ઉપર અભિપ્રાયમાં જેમ સમર્થ વિદ્વાના છે તેમ આ સંસ્થાના પ્રયત્નમાં પણ સમર્થ ગાદીપતી શંકરાચાર્યાં, મહામહે।પાધ્યાય પંડીતે, ઇત્યાદિ સમર્થ વિદ્યાના જણુાય છે. આ પ્રસંગે અમે સૂચના કરવાની જરૂર જોઇએ છીએ કે તેવા અભિપ્રાય દર્શક મહાશયે ને પાતાની લાગવગ કે સત્તાના પ્રેમપૂર્વક સદુપયોગ કરે તેાજ આપેલા અભિપ્રાયનું ખર્ સાર્થક થાય, કેમકે હજુ એવા ઘણા સ્થળેા છે કે જ્યાં ધર્મના નામે-અજ્ઞાનતા વડે સેંકડા પ્રાણીઓ કમાતે મરે છે; તેવા સ્થળોએ ગાદીપતીએ કે પડીતે પોતાની જાતિ મહેનતે ઉપદેશ અને દલીલપૂર્વક સમજાવટ વડે-જોઇતી અસર ઉપજાવવાના પ્રયાસ સારા પ્રમાણમાં કરતા જણાતા નથી જે ખાસ કરવાની જરૂર છે. પ્રાણીએને ક્રમાતે મરતા બચાવવા અને મનુષ્યાને માંસાહારના ગેરફાયદા સમજાવી અનર્થથી પાછા હઠાવવા તે રીતે દયાનું મીશન આગળ વધારનાર અને બીજી રીતે હિંસા ઘટાડવાના પ્રયત્ન કરી દેશને પશુ લાભ કરી શકવાના પ્રયત્નકાર જે સંસ્થાઓ છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે તેમજ ખરી મદને પાત્ર છે. હિંદુસ્તાનમાંની દરેક પ્રાણી રક્ષક મંડળીએ સંયુક્તમને ચેાગ્ય સ્થળે એવી અરજ કરે કે “ ધર્મના નામે તે પશુવધ તમારી સત્તાના દરેક સ્થળેામાં કાયા ભારતે અટકાવવે. ” તે અત્યાર સુધીના પ્રયત્નના પરિણામે આશા રાખવાને કારણુ છે કે જેનું પરિણામ શુભજ નીવડે. દુગ્મે તે શું પશુ અન્ય ધર્મના ગ્રન્થે પણ પશુવધના નિષેધ કરે છે અને પ્રાણીઓની રક્ષા કરવાની જણાવે છે એટલુંજ નહિ પણ હિંસાદિ અકાર્ય કરનારની સદ્ગતી નથી એમ જણાવે છે. આ અંકમાં પ્રગટ થયેલ મી. લાભથ્થંકરની સહી સાથનું લખાણ શ્વેતાં જાશે કે સીધી આડકતરી રીતે આપણા શુભ પ્રયાસનું ફળ કેવું ઉત્તમ નીવડે જાપાનની સરકાર છે? જણાવવું જરૂરનું છે કે મુંબઇ મધેના નામદાર જાપાનની સરકારના વડા કૉનસલ (એલચી) પાસે મુંબઇની આપણી જૈન શ્વેતામ્બર કાનફરન્સ રીસ તરફના કેટલાક ગૃહસ્થેા ઉપરાંત મી. વીમા દલાલ, સી. વાડીયા, મી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ બુદ્ધિપ્રભા પુરૂષોત્તમ ઝાલા, મી. લાભશંકર વગેરે ગૃહસ્થોએ ડેપ્યુટેશનના રૂપે મુલાકાત લીધી હતી અને જે વખતે મહેરબાન કોનટ સાહેબે આપણી અરજના વ્યાજબીપણા માટે ઘણા પ્રશ્ન કર્યા હતા તે સવળાનો પ્રત્યુત્તર બહુ સારી રીતે અપાયો હતો અને તેઓએ વળતા ઉત્તરમાં આ માટે દીલશોજી પ્રગટ કરી તે અરજ નામદાર જાપાનના શહેનશાહને પહેચાડવાની ખાત્રી આપી હતી. અમે ભુલતા ન હોઇએ તે આ પ્રમાણે પ્રયાસ કરવાની સૂચના શેઠ વસનજી ખીમજીની હતી અને તેને મી. લાભશંકરના પ્રયાસે આપણી કોનફરન્સ અને બીજા બંધુઓએ ઉપાડી લીધી હતી. સંયુક્તબળના લાભો આ રીતે કેટલા હર્ષ ઉપજાવનારા છે તે જણાવવા માટે જ આટલી નેધ આવશ્યક જણ છે. દરેક પ્રજા સંયુક્ત બળથી વધી છે અને દરેક કાર્યનો વિજય પણ સંયુબળથીજ છે. એ સૂત્ર દરેકે યાદ રાખવાની જરૂર છે. दिलखुश हितशिक्षा. વિવિધ બેધસંગ્રહ –પ્રસ્તાવિક બિહાર.) પ્રણમી પાર્શ્વ છણંદને, નમી પદ્માવતી માય; દિલખુશ ઉત્તમ બોધ આ, કહેતાં મન હરખાય. આવ્યા મૂઠી વાળીને, જાવું ખાલી હાથ. પાપ પુન્ય વિણ જગતમાં, આવે નવ કંઈ સાથ. જૂઠી માયા જગતની, જૂઠા ખેલ તમામ; કઈ નહિ તારૂં વળી, તું નહિ કેહને માનવિષય સુખ વિષે સારિખ, ક્રિપાકના સમ જાણ; ભોગવતાં સુખ લાગતું, પણ એ દુઃખની ખાણ. વારથનું સૈા છેસગું, માત, તાત ને ભાત; ભાયાના આ વરણથી, બગડી જાયે વાત. કુડો દેહ આ કારમો, વિણસંતાં નહિ વાર; જળ પટાની પરે, ફૂટી જાય નિરધાર. દુર્જન કેરા સંગથી, હાણ અતિશય થાય; લાજ ગુમાવે પલકમાં, દુ:ખ સાગર ડુબાય. મીઠા બોલા માનવી, ગુણથી કડવા હૈય; મિષ્ટ પદારય શરીરને, અવગુણ કરતા જોય. પિતાના ગુણ અવગુણે, પર જાનથી દેખાય; મુખ પિતાનું પણ જુઓ, દર્પણુથી દેખાય. એક ગુરૂના શિષ્ય પણ, કરતા ઉલટાં કાજ; કાતર કપડાં કાપતી, સીવે સેય તમામ. સુકૃત તેં કીધાં નહિ, પરભવ સુખને કાજ; વૃથા જન્મ ગુમાવીએ, કીધાં પાપ અકાજ. Page #13 -------------------------------------------------------------------------- ________________ દિલખુશ હિતશિક્ષા. ૧૨. ગુરૂ વાણને સુણ લે, તન મન જીવ લગાય; બહુ ગુણ પામે આત્મા, ભવ ભવનાં દુઃખ જાય. સજજન દુર્જન નવિ હુવે, તજે ન આપ સ્વભાવ; તાવ, ઘાવ કંચન સહે, પણ તજે ન કંચન ભાવ. શીલે સંકટ સવિ ટળે, શીલે ટળે કલેશ; શીલે જશ કીતિ ઘણી, વાધે દેશ વિદેશ. શીલે અરિ પહોંચે નહિ, શીલે શીતલ આગ; ભૂત ભયંકર શીલથી, ભય એ સ ભાગ. કાળ રૂપ પરનાર છે, હરે હરવાથી પ્રાણ; સીતાને હરવા થકી, થઈ રાવણની હાણ. પરનારીની સંગતી, કુચી દુર્ગતિ ધાર; મૂલ અધર્મ તરૂ તણે, તેને કરો પરિહાર. પરનારીની રીતથી, વંશ કલંકિત થાય; અહીં પણ લધુતા પામીને, પરભવ નરકે જાય. વિષ ખાઈ મરવું ભલું, પડવું અગ્નિ મોજાર; પણ નીચ વ્યભિચારથી, દૂર રહે નિરધાર. કષ્ટ સહન કીધા પછી, અનુભવથી સુખ થાય; ભણતાં કષ્ટ પડે ખરું, પણ પછી સુખ સમજાય. અનેક મની ઈચ્છા પૂરણ, થતાં ન લોભી ધરાય; સરિતા અધિક મળ્યા છતાં, સમુદ્ર નહિ ભરાય. સુખિઆ સહુ સંસારમાં, સંતેવી સમજાય; સુખ દુ:ખ દેવે (જે) દીધું, તેથી તૃપ્ત જણાય. મધુર વચન સુણતાં સદા, વેરી વશ થઈ જાય; ડેસવા આવે નાગ પણ, મોરલીએ ભાય. મોટાનાં સુખ દુઃખ પણ, મોટાં જરૂર જણાય; . પાંડવ નળ, હરિશ્ચંદ્રને, રામ થકી સમજાય. ઈર્ષા અગ્નિ અરિ તણે, મૃ૬ વચને એલાય; ધખધખતો અગ્નિ જુઓ, જળથી શાન કરાય. અજ્ઞાનીને આશરે, ભવજલ કેમ તરાય; બુદતા નારે બેસીને, સમુદ્ર નવ ઉતરાય. જાતિ સ્વભાવ જાયે નહિ, કરતાં કોડ ઉપાય; પત્થર ભીંજવી ટાંકતાં, ઝરને અગ્નિ જણાય. સજજનની સંગત થકી, અવગુણ અળગા થાય; શુદ્ધ જળના સંયોગથી, મલીનતા મટી જય. વિષય વિષે વ્યાકુલપણું, જે સોનીને હાય; તે જ્ઞાની અજ્ઞાની તણે ફેર ન દીસે અનંત ગુણ આ આત્મા, ચઢ કર્મને મેલ; બદલખુશ જ્ઞાની ગુરૂ મલે, તે જાએ તે હેલ. કાય, Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ બુદ્ધિપ્રભા. दोधक छंद अ ११ भगण ३ अंते बे गुरु. (લેખક–પાનાચંદ જેચંદ મુંબાઈ). (નિર્જળાગામ નવાણ ગળાવ-એ રાગ. ધર્મ મહદયને સ્પેશ્ય થવા એકવિસ ગુણ આદરવાની શિક્ષા અક્ષક જે નિજ દેવ હમેશ સુધારે, જે પરદેપ કદી ન વિચારે; જે ગુણ ગંભિરતા પ્રગટાવે, તે શુભ ધર્મ મહેય પાવે. રૂપનિધિ જે મિત ભોજન કાય સુધારે, અંગ ઉપાંગ ન હીન લગાર; સંદિર રૂપ શું અંગ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. સામ્ય જે શુભ શાનદયાળુ સ્વભાવે, જે જીવ પાપનું કર્મ નિવારે; શીતળતા શશિના સમ આવે, તે શુભ ધર્મ મહદય પાવે. જનપ્રિય લોક વિષે વળી વલ્લભ ઘાવે, એટ અનેકજ કાર્ય કરાવે; કોમળ વાણુ વદી હરખાવે, તે શુભ ધર્મ મહદય પાવે. અમર" જૂર કઠોરપણું ઝટ વારે, જ્ઞાન ક્ષમા વિનયાદિક ધારે; તામસ ભાવ કદી નવ લાવે, તે શુભ ધર્મ મહદય પાવે. લોક અલોક અપાચિન ઘાવે, માનવને હિતકારિ કરાવે; આળ દઇ પરને ન દુભાવે, તે શુભ ધર્મ મહદય પાવે. અશઠ૮ વંચક ધુર્ત ન થાય કદાપી, જે નવ થાય વિશ્વાસ વિધાતી; જે કુટિલાપણું નવ લાવે, તે શુભ ધર્મ મહોદય પાવે. દક્ષિણાવંત કારજ જે નિજ ત્યાગ કરીને, કામ કરે પરપ્રીત ધરીને; દક્ષિણવંતુ પારિ કહાવે, તે શુભ ધર્મ મહોદય પાવે. લાલુ શીલ સ્વભાવ લજાનુ કહાવે, લાજ વિયુ કદી ઉત્તમતા કુળમાંહિ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. ૧ ગભિર. ૨ ૩પવાન. ૩ શાન્ત. ૪ માણસની પ્રીતિવાળે. ૫ પ્રસન્ન ચિત્ત યુક્ત શાન આભા. ૬ બીકણ. ૭ અપવાદિ. ૮ છળ રહિત. ૯ સામાનું દિલ પ્રસન્ન રાખનાર. Page #15 -------------------------------------------------------------------------- ________________ મૃગને એલ. ૩૮૧ દયાળુ પીડ કરે પરપાપજ ધારે, ક્રેપરને સુખ પુન્ય વિચારે; ધર્મ દયામય સત્ય સુહાવે, તે શુભ ધર્મ મહદય પાવે. મધ્યસ્થ, જે પક્ષપાત કરે નવ કયારેક વસ્તુ સ્વરૂપ મuસ્થ વિચારે; સમ દષ્ટી નરને શુભ આવે, તે શુભ ધર્મ મહોદય પાવે. અપૂર્ણ मूगने ओलंबो. (લેખક-પાનાચંદ જેચંદ મુંબઈ) (એ વારે બીરાજે છેગી તીહાં હંસ જાવુરે એ રાગ) શું રે વિયેગી કીધી મૃગ વનવાસરે, અને રહ્યા નહિ ભેળા તારે મન હસીરે. સીતાપતિ રાઘવ તુહિ અંતરાયરે, લંકપતિનાં ક્ષણુમાં શીશ કટારે. શશીને લંકો તું તે મંગળકારીરે, આજે શિધાવે મોર નેમ ગીરનારીરે. તુને તે નિહાળી મારા પતિ તો સિધાર, રથને ફિરાવિ વહાલા નેમ પ્રભુ જાવેરે. વિયેગી કરાવે મૃગ મૃગધી મનાવે, કૃપાળુ પ્રભુજી તુને અભય અપાવેરે. ધાળુ ત્યારે કીધી પશુઓ ઉગારીરે, તુમ અનુરાગીજીને પ્રભુજ વિસારીરે. રાજુલ મનાવે માનો નેમ પ્રભુ પ્યારારે, સુબુદ્ધિ સુધારે રૂડાં કારજ હમારા. શેરે. ૭ ક પત્તિ. લેખક, જયસીંહ પ્રેમાભાઈ, કપડવણજ.). ગમે તે સમયે, ગમે તે પ્રસંગે, ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં જવામાં, ગમે તે વારે ઉચ્ચતા પ્રાપ્ત કરવામાં મનુષ્ય માત્રને પ્રવૃત્તિને આધાર લીધા વિના ચાલે તેમ નથી. મનુષ્ય દરેક ક્ષણે પ્રવૃત્તિ કરી રહ્યો છે. કોઈ પણ જાતનું કાર્યો કર્યા વિના બેસી રહેલ માણસ પણ પ્રવૃત્તિ કરી રહેલ છે. અને શંકા ઉપસ્થિત થશે કે જુઓ તપાસ તે મનુષ્યના હદયના ઉંડાણ ભાગને પૂછતે તરત જ સમજાશે. હાથ, પગ હલાવવા એટલેજ પ્રવૃત્તિ કરી એમ કહે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ બુદ્ધિપ્રભા વાય નહિ. મનુષ્યને પ્રકૃતિ વિના ચાલે તેમ છેજ નહિ. કોઈ પણ કાર્યસિદ્ધિ ભવિતવ્ય તાના આધાર ઉપર નાંખી મનને કોઈ પણ જાતનું ક્રિયા વિનાનું બનાવી રાખો અને પછી પરિણામ જુએ કે શું આવે છે. આત્માની સાથે ઉધમ વળગેલ છે. મનુષ્યજ પ્રવૃત્તિ કરે છે એમ નથી પણ એક સૂમમાં સૂક્ષ્મ જીવથી માંડીને તે એક મોટા મોટા દેવ સુદ્ધાંત પ્રવૃત્તિ કરે છે. ખરેખર પ્રવૃત્તિ તે ત્યારેજ અટકે કે પૂર્ણત્વ પ્રાપ્તિ થાય એટલે કે સૂક્ષ્મ છવથી માંડીને એક મનુષ્ય સુધી સર્વ તેમજ દેવને પણ હજુ તેઓનો રસ્તે પૂર્ણ થશે હતો તેથી આગળને આગળ ચાલવાનું છે. અત્ર વિચાર થાય છે કે ત્યારે આપણે નિવૃત્તિના વિચારનો ઉપદેશ કેમ દેવામાં આવ્યો છે. ભાઈ એજ વિચાર અજ્ઞાનતાને સુચવે છે. નિવૃત્તિની ખરી વ્યાખ્ય હજુ સમજ્યા નથી. અત્રે જે નિવૃત્તિ વિષે ઉપદેશ છે તે વિશ્રાંતી લેવાને માટે છે. ધારો કે એક મનુષ્ય પથ્થર તેડવાનું કાર્ય કરતો હોય છે. હવે તેને થાકતો લાગે છે જ, તે વખતે તેને વિશ્રાંતી લેવાનું કહેવામાં આવે છે અને તે વિશ્રાંતી લે છે તેમજ તેને આગળ કાર્ય કરવામાં અધીક ઉત્સાહ તેમજ બળ મળે છે. તેવી જ રીતે આ બાબતમાં છે. આપણે ઘણું જ પ્રવૃત્તિ કરીને હજુ ઘણુંજ આગળ ચાલવાનું છે. હવે જે વિશ્રાંતી લેવામાં ન આવે તો આપણું આગળ ચાલવાનું બળ અટકી જાય છે. એક છોકરાને એક લેસન પુરૂ કરવાનું છે. હવે જે તે પુરૂ કરતો નથી ત્યાં સુધી તેને જપ વળતા નથી. પણ જે તે લેસનમાં સ્થળે સ્થળે જોઈતી વિશ્રાંતી લેતો નથી તે તે કદી પણ લેસન પુરૂ કરી શક્તા નથી. અર્થાત તેને તે આવડતું જ નથી એટલું નહિ પરંતુ તેમ કરતાં નિષ્ક્રીય થઈ જાય છે. અગર જે બીજા વિષય હાથ ધરી લે અથવા તેનાથી કાંતો થાય તે પણ તેનું કાર્ય સિદ્ધ થતું નથી એ લક્ષમાં રાખવું. તેમજ આપણે પણ સમજવાનું છે અને આમ હોઈ પ્રવૃત્તિના માર્ગમાં આપણને નિવૃત્તિની જરૂર છે પણ નિવૃત્તિના વિચારે આજે જગતને એ ખોટે ભાસ બેસાડી દીધો છે કે તેથી અત્યંત ડાની થતી નજરે પડે છે. સંસારમાંથી વિરકત થવું તે પણ કાંઈક આગળ વધવા માટે જ છે. એટલે તેમાં પણ પ્રવૃત્તિ લાગુજ છે. જ્યારે આવી રીતે વિરકતદશામાં પ્રવૃત્તિ છે તે વ્યવહાર એગ્ય ગૃસ્થ દશામાં પ્રવૃત્તિ કેમ ના હોય? આ ઉપરથી સમજાય છે કે પ્રકૃતિ એજ ઉન્નતિને માર્ગ છે અને વિશ્રાંતી અર્થે તેની સાથે નિવૃતિ જોડાયેલી છે. એટલે કે નિતિ પ્રવૃત્તિથી જુદી ફેઈ ચીજ જ નથી પણ પ્રવૃત્તિની અંદર જ તેને સમાવેશ કરવો યુગ્ય થઈ પડશે. મજુર તેની રોજીને માટે મજુરી કરે છે તોજ પૈસા પ્રાપ્ત કરી શકે છે. હવે જે તેને એમ કહેવામાં આવે કે તું આ વૈતરું કરવું છેડી દે તો પછી રાજ પેદા કયાંથી કરી શકે. ત્યારે હવે તેને બીજના આધાર ઉપર રહેવાની જરૂર પડે. એજ અમારી દશા, આવા જ વિચારને લઇ ભિક્ષુક વૃત્તિને પિષણ આપ્યું છે પણ ભાઈઓ તમે તે વિચારને ત્યાગ કરે. તપાસો કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તેમાં લાભ પ્રથમ જોઈએ છીએ. દાન આપવું તે એગ્ય છે. પણ જુઓ કે મુનિ મહારાજાએ આપણને બોધ આપે છે તેમજ જગતનું હિત સાધવા પ્રવૃત્તિ કરી રહ્યા છે તેને આપણે દાન આપીએ છીએ તે ઉત્તમોત્તમ દાન લેખાય છે. એવી જ રીતે તમે દાન આપે, દાન આપવાના નથી પણ પિલી વૃત્તિથી તે શું પરિણામ આવે છે તેનો વિચાર કરે. તેઓ ખાઈ પીને બેસી રહે છે તેથી તે જગતનું હિત સાધવાના માર્ગને તે કાંઈજ વિચાર કરતા નથી પણ જગતને ઉલટું અનીતિમાન ભિક્ષક વૃત્તિવાળું અને એવું જ ખરાબ પરિણામ ઉપ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ. ૩૮ ૩ જાવી કાઢે છે. તેની પાસે કોઈ પણ કામ કરાવે, અને તેને દાન આપો. ઉપકાર વૃત્તિ રાખે પણ તે એવી હેવી જોઈએ કે જેથી અહિતકર માર્ગનું પોષણ ન થાય પણ તેના હિતની વૃદ્ધિ થાય. દરિદ્રને પોષવે તે જરૂરનું છે પણ તેની દરિદ્રતા વધે તેવી રીતે પિપવાથી તેને ગેરલાભ છે તેથી તે યથેચ્છ ઉપકાર વૃતિ નથી. વળી કોઈ પણ મનુષ્યને એવા વિચારોથી ન પ કે જેથી અહિતકર માર્ગની વૃદ્ધિ થાય. એક લક્ષાધિપતિ છે. હવે તે નિયમસર પિતાનું કાર્ય કરતા હોય છે અને ધન પ્રાપ્તિ અર્થે વધુ ને વધુ પ્રવૃત્તિ કરતા હોય છે અર્થાત વર્ક, (મહેનત) કરતો હોય છે. એમ મનુષ્ય મળે અને કહે કે તમો આવું કાર્ય કરે તે તમને ઠીક કહેવાય? તમે શેકીને શોભે નહિ. આવા વિચાર દર્શાવી તેનું શું હિત કરે છે? બિલકુલ નહિ. માને કે તેના વિચારને લઈ તે મનુષ્ય મહેનત કરતો અટકી જાય તે પછી યથેચ્છ લાભ બીજાના આધારને લઈને થવાને તે નહિજ અને એવી રીતે તે ઉલટી તેની શેઠાઈ નષ્ટ થવ ની. એવાજ બીજા અનેક દાખલા મળી આવશે. પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યનું ખરેખર કર્તવ્ય છે. ધન પ્રાપ્તિ અર્થે તેને યોગ્ય પ્રવૃત્તિ કરવી તેવીજ રીતે અમૂલ્ય ધન પ્રાપ્તિ કરવાને માટે તેને યોગ્યની પણ પ્રવૃત્તિ કરવી હિતકર છે. શુભ પ્રવૃત્તિ આદરણુંય છે અને અશુભ પ્રવૃત્તિ ત્યજવા યોગ્ય છે. ચોરી કરીને ધનાઢયા થવાની પ્રતિ એગ્ય નથી પણ વેપાર કરીને ધનાઢય થવું તેમાં કાંઈ ખોટું નથી. હવે જેઓ ભિક્ષુક વૃત્તિને પોષે છે તેઓ આખરે કેવા નિવડે છે તે ઉપર વિચાર કરે. એક ભિક્ષુકને આજ જોઇતી ભીક્ષા ન મળી આવી તે ધીમે ધીમે તેને ચોરી કરવાનો, ખૂન કરવાનો અને પોતાને જોઈતી ચીજ પ્રાપ્ત કરવાનો વિચાર થઈ આવશે. કહે આથી દુનિઆમાં કેટલો બડે વધશે? જ્યારે દુનિયામાંથી આવી વૃત્તિ નષ્ટ થશે ત્યારે જ ઉન્નતિ થશે. આજ વૃત્તિને ખરેખર દુનિયાને નીચ કેરીમાં રાખી છે. નિવૃત્તિને કેવી વૃત્તિનું સ્વરૂપ આપવાથી આ બન્યું છે તે સમજાયું જ હશે. માટે આવી વૃત્તિને ન પિતાં તેમને ભોગ ઘત્તિને આદશે અને તમારી ઉન્નતિને સા. પારકાના ઉપર ઉપકારવૃત્તિ એ પ્રશસ્ય છે પરંતુ તેમ કરવામાં વચ્છ વિવેક હવે જોઈએ. તમારી પ્રવૃત્તિ એવી રાખો કે જેથી તેમને તેમજ અન્યને પણ કાર્યમાં ઉત્સાહ મળે. ઉસાહ કાર્યને ખરૂ સિદ્ધ કરવાનું તત્વ છે. આવા વિચારને લઈને ઉત્સાહ પૂર્વક–વિવેકપૂર્વક પ્રવૃત્તિને આદરે. તે ઉપર મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગર સૂરિજીએ રચીત આ નીચેનું પદ વાંચે અને તેનું મનન કરે. ચાલે કર્યા વિણ જનહિને વાધિકારે કૃત્ય છે, તે કાર્યની પ્રવૃત્તિમાં વહેવું સદા સત્ય છે; નિજ કાર્યની પ્રવૃત્તિમાં રાચી રહી આગળ ચલો. નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે ઝટ મેલ મનને આમળા. નિષ્ક્રીય બનવા ચાહતે પ્રવૃત્તિના પંથે પડે, પ્રકૃતિને ત્યાગ થકી અધિકાર વણ અંતે રહે; મારી ઘણાં ફાંફાં પછી અધિકાર વણ પાછા ફરે, માટે પ્રવૃત્તિ આદરી નિતિની આશા ધરે કાંટા થકી કાંટ હશે પ્રવૃત્તિનું જીવન ધરી, નિવૃત્તિ લયજ બિંદુએ અંતર ધરી પગલાં ભરી; આગળ વહે મુજ બાંધો આગળ વહ આગળ વહો, પતિના આ મંપિઓ કાર્યો કરી સુખડાં લહે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ બુદિષભા. નવરા જરા બેસે નહિ કરતા રહે કાર્યો સદા, નીજ કાર્યના યોગી બની જીવન વહે સધળું ખુદા; વૃિત્તિના પંથે પ્રવૃત્તિ આદરો ઝટ આદરે; આળસ્ય નિંદા ત્યાગીને શુભ કાર્યની કીંમત કરો. બોલે હદયનાં બારણું તે ભૂમીની શુદ્ધિ કરે, વા મઝાનાં બીજ તેમાં ઉગશે નિશ્વય ધરે; નિષ્કામ કરણી કીજીએ મન રીજીએ નહિ ખીએ, બુધ્ધબ્ધિ શુભ પ્રવૃત્તિમાં નિવૃત્તિ લક્ષ્મજ લીજીએ. તેઓ કહે છે કે જે કર્યા વિના ચાલે તેમ નથી અને તે કરવાને તમે અધિકારી છે અથવા તો જે તમારા અધિકારમાં છે તેવું કૃત્ય કરવું એજ સદા સત્ય છે. તમે પ્રવૃત્તિમાં રાચી રહી સદા આગળ વધો. નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે એ વાત નિશ્ચય સ્વીકારે. અને તે વિષે મનમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન ન આપે. જો તમે કોઈ પણ જાતનું કામ કરવા ઈચ્છતા ન હો અર્થાત્ અક્રીય બનવા ઇચ્છતા હતો પ્રવૃત્તિ કરે. બાકી પ્રવૃત્તિને તજી દીધાથી તે તમારા અધિકારની વાત નથી એમ હોઈ છતમાં નિશ્ચય પાછા પડશે અર્થાત્ તમે અક્રીય બનવા ઇચ્છે છે પણ જે હમણુજ અકય બનશે તો તમે જે સ્થિતિના ઈછક છે તે વસ્તુ પ્રાપ્ત કરી શકે તેમ નથી. હાલ તો તમારે પ્રવૃત્તિજ કરવાની છે. વખત થએ તેઓ નિષ્ક્રીય થઈ શકશે પણ પ્રવૃત્તિને સેવીનેજ, માટે પ્રવૃત્તિને આદરીને જ નિવૃત્તિની આશા કરે. જેમ એક કાંટો વાગ્યે હે ય તો તે બીજા કાંટા વતી કાઢી શકાય છે અને તે બને કાંટા નકામા ગણું ફેંકી દેવામાં આવે તેમજ અશુભ પ્રવૃત્તિને શુભ પ્રવૃત્તિથી હરી અને પછી શુભ પ્રવૃત્તિને નકામી ગણી ફેકી દેશે તે તે કાર્ય થઈ શકે તેમ માટે તે પ્રમાણે હાલ તે પ્રવૃત્તિનું જ જીવન ધરો. નિવૃત્તિ મેળવવાનું લોબિન્દુ હૃદયમાં પ્રવૃત્તિને સ્થાપે તે પ્રમાણે જ પગલાં ભરો. હે ભાઈઓ એ રીતે આગળને આગળ વધે અને એ પીઓ, મનુષ્ય એ જગતમાં પવીરૂપ છે. પ્રકૃતિનાં કાર્યો કરી સુખડાં અર્થાત્ સુખને મેળવે. કઈ પણ વખત નવરા બેસી રહે પણ સદા કાજ કરત રહે. પિતાના કાર્ય કરવામાં રાગી બનો અને એજ પ્રમાણે તમારા જીવનને વહેવા દે. નિવૃત્તિ મેળવવાને અર્થે પ્રવૃત્તિનેજ આદરી. આ ક્ષણે જ તેને આદર. આળસ્ય અને નિંદાને ત્યાગ કરીને શુભ કાર્યની કીંમત કરો. હદયનાં બારણું ખેલે અને હદય ભૂમિને સ્વચ્છ બનાવો અર્થાત વિચાર નિર્મળ કરો. જેવાં બીજ વાવશે તેવાં જ ફળ મળશે માટે મજાનાં બીજ વાવી અર્થાત્ વિચારરૂપ બીજ ઉપજાવી નિર્દોષજ વાવી તેનાં તેવાં ઉત્તમ ફળને મેળવે. કોઈ પણ જાતની અર્થ વિનાની કરણી કરો અને મનમાં સદા પ્રસન્ન રહે. તમે કદાપી પણ ખીજાઓ નહિ અર્થાત કોઈ ઉપર દેવ ધરો નહિ. બુદ્ધિના નીધાન એવા બુદ્ધિસાગર સૂરિજી કહે છે કે શુભ પ્રવૃત્તિ કરવામાં અંતે નિવૃત્તિ જ મળશે એ ન સ લ છે રાખી અને પ્રવૃત્તિને આદરે. પ્રીય વાંચક ! ઉપરનો બોધ લક્ષમાં લો. તેનું મનન કરો અને પ્રવૃત્તિને જ આદર અત્ર મહારાજશ્રી નિવૃત્તિને અર્થ નિષ્ક્રીય થવું એ સ્વીકારે છે. મેં જે શબ્દ પ્રથમ નિવૃત્તિ વાપર્યો છે તે નિષ્ક્રીય થવું તેમ નહિ પણ વિશ્રાંતી લેવો એ દર્શાવેલ છે. આ ખુલાસે લખવાનું કારણ એ કે વાંચક તેથી જુદા ભાવને ગ્રહણ કરી લે નહિ, Page #19 -------------------------------------------------------------------------- ________________ વિસ્મરણની જરૂરીઆત. दिलखुश उपदेशिक पद. (લેખક–ડી. જી. શાહ, માણેકપુર નિવાસી.) ચેતન. ૧ ચેતન. ૨ ચેતન. ૩ -રાગ-કારી-ધીરાના પદને– ચેતન વિચારોરે, જગમાંથી જાવું સહી; અજ્ઞાને અથડાયરે, મુઝાઓ શું મોહી રહી. અથિર સંસારે કપટ કરીને, મેળવે ધન અપાર; મર્ણ પછીએ તારી પાછળ, આવે નહિ તલભાર; આવ્યા તેવા જાશેરે, સાથે પુન્ય પાપ લઈ. કેનાં ભગિની, પુત્ર, નારીને, સ્વજન સંબંધી સર્વ; અંતકાળે એ થાયે અળમાં, ત્યારે ઉતરશે ગ; ત્યારે તે પસ્તાઈશરે, સમજ તુજ હૃદય નહી. કષ્ટ વેઠીને સંગ્રહ કીધો, જશે તે પર હાથ; ધર્મ નીતિમાં કાંઇ નવ ખરચ્યું, થયા અજ્ઞાની નાથ; અવસર આવો ભૂરે, મુખેતાએ મોહી રહી. જગ્ન માંહે શરવિર ગણાતા, કુટુંબ સાથે અપાર; તેવા બહાદુર ચાલ્યા ગયા તે, જેનાં નહિ જડનાર; માટે વહેલા ચેતરે, તો સુખ પામો કંઇ. મિયા મોહ માયાને સારૂં, બેઠે ન કરીને ઠામ; પણ કાષ્ટ સાથે સ્મશાને, કરશે કાળ ગુલામ; તે વખતે ત્યાં તારીરે, બુદ્ધિ કામ આવે નહિ. માટે ચેતન જલદી ચેતી લે, પામે પરભવ સુખ; શુ કૃપાએ કહે છે,ગિરધર સુત દિલખુશ; મળીઆ સદ્ગણ રૂડારે, વળી જૈન ધર્મ સહીઃ ચેતન. ૪ ચેતન ૫ ચેતન. ૬ ચેતન. ૭ विस्मरणनी जरुरीआत. (લેખક–રતીલાલ-અમદાવાદ) છે આ ! તુ વિચાર કરીશ તે તને માલમ પડશે કે આ મનુષ્યભવ હજારો ભવ ભટક્યા પછી આવ્યો છે. ભવાબ્ધિ તરાવી મેક્ષરૂપી અચળ સ્થાન પર પહોંચાડવા મનુષ્ય દેહ તને મળે છે, જે સુખ ઈદ્રોને નથી તે સુખને તું ભેગી થયો છું. ત્યારે તારે આવી સેનેરી તક ગુમાવવી એ શું કોઈ જ્ઞાની પુરૂષ કબુલ રાખશે? ના, ત્યારે સતેજ થા, આ ળસ તજી આગળ વધ અને તારા વ્યવહારૂ કાર્યોમાં થતી ભૂલોને સુધાર, અને સત્ય માર્ગને ઓળખી સીધે સરીઆમ રસ્તે ચાલ અને અચળ ધામે પહેય. તું જાણે છે કે જે મનુષ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા સંસારની લહેરીને કહાવો લેવા ભાગ્યવંત બન્યા છે, તેઓ દરેકને પોતાના વ્યવહાર ઉપપિગમાં તેમજ જ્ઞાનની રેલં છેલમાં, એટલે કે સર્વ કાર્યમાં સ્મરણશક્તિની જરૂરીયાત જણાય છે. સ્મરણશક્તિના પ્રતાપથી આપણે સર્વ વસ્તુને સ્મરણમાં વા ધ્યાનમાં રાખી શકીએ છીએ. સાધારણ રીતે જે લોકો નજીવી વસ્તુને પણ ભૂલી જાય છે તે તે ગમાર વા મૂઢમાં ખપે છે અને તેવા થવાને કંઈ લેખકને હેતુ નથી પણું સ્મરણશક્તિની વૃદ્ધિ વિસ્મરણશક્તિના પ્રતાપે કેટલેક અંશે રહેલી છે. અને તેનાથી મળતા ગુણ રહેનો કે જેની શોધ સારૂ કાંઈ ખાણે દવાની નથી પણ અંતરમાં મલીનતાને લીધે પ્રકાશ નથી પામતા તેને દશ્યમાન શી રીતે કરે અને સાથી થાય છે તે બતાવવાને છે. હે આર્ય! જે વસ્તુઓ આપણું હૃદયને ઉગમાં રાખે છે. ચિંતારૂપી ચીતામાં હેમે છે. જીવનરી તેડવા કારણ બને છે, તેવી બાબતોને વિસ્મરણ કરવ-ભૂલી જવી, મગજમાંથી દુર કરવી લાભદાયક છે. તે આપણને કોઈ પણ દિવસ સુખ આપનાર નથી. જેને આપણે દુખો, પરિતાપ, સંકટો કહીએ છીએ તે એજ છે. તેવા ક્રુર રાક્ષસેના પંજામાંથી છુટવું તેમજ આપણું ભવિષ્યના સુખને આધાર છે. ચિંતારૂપી ચીતા જે આપણું રૂધીરનું સદા પાન કરનાર છે તેમાંથી બચીએ છીએ અને આપણી મનુષ્યદેહરૂપી નૌકા સંસાર રૂપી સમુદ્રમાંથી દુઃખરૂપી ખડક સાથે અફળાયા વગર મેક્ષરૂપી ધામને પહોંચવાને શક્તિભાન થાય છે. તે ક્યારે બને કે જ્યારે પહેલા વિદને તરફ દુર્લક્ષ રહી આગળ વધીએ તોજ. ત્યારે આ ઉપરથી અમારા વાંચક સમજી શક્યા હશે કે જેટલે દરજજે સ્મરણશક્તિની આવશ્યકતા રહેલી છે, તેટલેજ દરજજે વિસ્મરણની પણ આવશ્યકતા રહેલી છે. વળી વિસ્મરણથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. મન ચંચળ અને સ્તુતિમાં રહે છે. કેટલીક વખતે આપણું સગાવહાલા આપણુ મિત્રો કે સંબંધીઓ કાંઈક કારણસર કટુ વચન બોલે છે વા ક્રોધમાં આવી જઈ ન બોલવાનું બલી જાય છે તે સાધારણ રીતે આપણા મનમાં તેનું કોઈ પણ રીતે વેર લેવાનું મન થાય છે અને રાત્રિ દિવસ તેના રચવામાં–મગજ મલીન વિચારો કરવામાં ગુંચાય છે અને વખત આવે, લાગ ફાવે તેનું કાસળ કાઢવા પ્રેરે છે. પણ આ આપણું અજ્ઞાન છે. આપણે સામાનું ખરાબ કરવા જતાં આપણે પોતાનું ખરાબ કરીએ છીએ અને વહેતા સુખના નિર્મળ ઝરાને આપણે જ બંધ કરીએ છીએ. . જેવી રીતે કોઈ ખેડૂત બીજ જમીનમાં વાવે તો તેને સારું યા નરસું ફળ મળ્યા વગર રહેતું નથી. તેવી જ રીતે આપણે જે વિચારો કરીએ છીએ તેના પ્રમાણમાં જ આપણને સારા વા નરસાં ફળ મળે છે અને તે જ પ્રમાણે ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરીએ છીએ, અને તે જ પ્રમાણે દુનિયામાં પ્રકાશ પામીએ છીએઃ વળી હે આર્ય! તું યાદ રાખજે કે સામા માણસે ગમે તેટલું ખરાબ કર્યું હોય તે પણ કોઈ પણ દિવસ વેર લેવાના વિચારા કરવા નહિ. જે વિચારે નહિ થાય તે પછી આચાર થવા કોઈ પણ દિવસ સંભવતું નથી. માટે જે સામાનું વેર લેવું હોય તે તેનાં કરેલાં કૃ તરફ દુર્લક્ષ રહી, તેના તરફ સારા વિચાર ફેંક, તેમજ તેને જે ભૂલ કરી છે તેનું તેને ભાન થાય તેવા સજજડ વિચારો નાખ. આ રીતે સામો માણસ પોતાની ભૂલને લીધે પસ્તાશે અને તે ફરીથી ન થાય તે માટે સાવચેતી રાખતાં શીખશે. વેર લેવાને આ સર્વથી સારો અને બન્ને પક્ષને લાભદાયક માર્ગ છે. જે આ પ્રમાણે નહિ થાય તે એક એક મલિન વિચારોથી ત્યાં તુમુલ યુદ્ધ જામશે અને બન્ને ખૂવાર થશે. માટે તે આર્ય! તું સમજી શકે હઈશ. Page #21 -------------------------------------------------------------------------- ________________ વિસ્તરણની જરૂરીઆત. કે જે વિચારા આપણે કરીએ છીએ તેજ પ્રમાણે આપણે આપણું ચારિત્ર ધડીએ છીએ. વર્તણુકથી ને કે આપા મનમાં દૂંગ પણ જો આપણામાં વિસ્મરણ કરવાની શકીએ છીએ. તે સાથે શારીરિક અને કાઇ પણ વ્યક્તિએ કડેલાં કટૂ વચન વા દુષ્ટ આવે છે અને આપણું માનસિક બળ ઘટે છે, શક્તિ ખીલેલી હોય છે તે તે ઉદ્વેગને દુર કરી માનસિક બળને ક્ષય થતે અટકાવીએ છીએ. પ્રિય વાંચક! જ્યારે જ્યારે તમને આવા પ્રસ`ગ મળે ત્યારે ત્યારે તમને માલમ પડયા વગર રહેશે નહિ કે આવી ગેરવર્તણુકથી આપણા મનમાં સામા ધણી ઉપર ક્રોધ થયા વગર રહેતા નથી. જ્યારે સામા માસ ઉપર ક્રોધ થાય ત્યારે તેના થયેલા ઉપકારે અને ગુણ્ણાનું સ્મરણ કરવું કારણ કે દુનિયામાં એકે એવી વસ્તુ નથી કે જેમાંથી આપણને ગ્ર હણુ કરવાનું ન હોય, પણ જે મનુષ્ય વિસ્મરણ ” ના પાઠને પૂરે પૂરા ભણેલા હોય છે તે ક્રોધ રૂપી પ્રચંડ સર્પના પંજામાંથી છૂટે છે અને ક્ષમારૂપી અમૂલ્ય ગુણ રત્નને પ્રાપ્ત કરે છે. આથી આધ્યાત્મિક જીવન જે આપણુને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, ક્ષણુિંક સુખતી લાલચે માંથી ચીરસ્યાયો સુખન! ધામે પહેાંચવાની છઠ્ઠાના ઉત્પન્ન કરે છે, હૃદ યમાં રહેલા જાગૃતી ચંદ્રને સતેજ કરે છે, પ્રભુને માર્ગ બતાવે છે, ટુંકમાં કહીએ તે નમ સુખ અપાવે છે તે જીવન ગાળવા સમર્થ થઇએ છીએ. આવી રીતે ધીરે ધીરે એક પછી એક સર્વોત્તમ ગુણની વૃદ્ધિ થવા માંડે છે. જ્યારે આપણે શીર દુઃખનાં વાદળે તૂરી પડે છે ત્યારે આપણા ભૂતકાળના સર્વ ચીતાર ખડે થાય છે. પણ જેવી રીતે આગમાં ધી હેમ્યું હોય છે અને પુષ્કળ ભડાકા તથા જ્વાળા પ્રગટ કરે છે તેવી રીતે આવી પડેલા દુઃખમાં ઘટાડા કરવાને બદલે વધારા થાય છે. આવી વખતે પણ વિસ્તરણના પાઠને એકવાર ફરીથી અમલમાં લાવીને દુ:ખેાનો નાશ કરવા. (c دو ev હું આર્ય ! વિસ્મરણથી તમે નિરંતર પ્રસન્ન રહેવાના સુસ્વભાવને કુળવા છે. શાંત સાત્વિક સ્વભાવને પાત્ર છે અને એકાગ્રતાના સાત્વિક બળને મેળવે છે. જે એકાગ્રતા સર્વ વસ્તુ પર અધિકારીપછું મેળવવાની વા સર્વ સામર્થ્યની કુંચી છે. વળી આપણે ઉપર કહી ગયા કે આપામાં વિસ્મરણ શક્તિ સારી ખોલેલી હોય છે તે આપણે સારી રીતે કંઇ પશુ યાદ રાખી શકીએ છીએ, પણુ તે સાથે આપણામાં વિસ્મરણુ શક્તિ ખીલેલી હોય છે તે યાદ ન રાખવાની વસ્તુઓને મગજમાંથી સહેલાઇથી દૂર કરીએ છીએ. અને આ રીતે સ્મરણુ શક્તિના કેટલાંક નકામા બન્ને દૂર કરીએ છીએ. આધી સ્મરણુ શક્તિ વધારે ખીલે છે. સ્ફૂર્તિમાં રહે છે અને વીર્યવાન બને છે. હે આર્ય ! વળો તારે યાદ રાખવુ કે જ્યારે જ્યારે એવા પ્રસંગ ઉદયમાં આવે ત્યારે તે સ્થાન છેડી કાષ્ઠ આનંદી મિત્ર પાસે જવું. વધુ સુંદર પુષ્પાથી ખીલેલા સૂવાસીત સ્થાને જવુ અથવા તે આપણી તે વખતની ચાલતી શ્રેણીને દૂર કરવા કોઇ સારૂં પુસ્તક વાંચવુ કે જેનાથી આપણૢતે આદ થાય અને ભીનું બધું ભૂલી જવાય. આ ત્રણ કારા વિસ્મરણ શક્તિ ખીચવવા સહાયભૂત થશે. જો આપણે વિસ્મરણ શક્તિ પામ્યા હશું તે સદ્ગુણે! આપણામાં આવશે. અને તેધીજ આપણે યેાગતા માર્ગમાં સિદ્ધતા પ્રાપ્ત કરવા શક્તિમાન થશું. - Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૯ બુદ્ધિપ્રભા. जीवने उपदेश. (અનુવાદક-પૂર્ણચંદ્ર શર્મા.) નિત. ૧ નિત. ૨ (જીવડા જે જાગી જે જાગી એ રાહ. ) રામ નામ ધન રળ તું નિત નિત રામ નામ ધન રળ તું. એ ધન અચળ સહુ સુખદાતા, દુષ્ટ કર્મસદ દાળ તું; અનર્થહારી અભયકારી એ, ફૂલવાડી સમ ફળ તું. માયિક માયાની મૂછમાં, તલભર નહીં ટળવળ તું; દુર્ગતિદાયક લેશ ન લાયક, ચકિત થઈ નવ ચળ તું. પ્રાસંકટો વેઠ પણ તે, મરછસર નથી મળતું; મળે કદી તે તેના મદમાં, રહે મન રાજ રળતું. બુદ્ધિ બગાડે ભૂતિ ભગાડે, વૈર જગાડે વધતું; ભવ ભ્રમણાનું લપ વળગાડે, તેથી આગે ટળ તું. ચિદાનંદધન પ્રભુ ચેતન ઘન, હાથ થવા હિત હળ તું; એજ પ્રાપ્તિમાં પૂર્ણ ચંદ્ર ધર, અહનિશ ટેક અટલ તું. નિત નિત. ૪ નિત. ૫. धूर्त गुरुओनो गोटाळो. (અનુવાદક-પૂર્ણચંદ્ર શર્મા.) આવી, ૧ (માન માયાના કરનારારે એ રાહ.) ધર્તિ ગુરૂઓએ બંધ મથાવરે, આવી અવદશા આ દેશને અપાવી; ધર્મ હાને ધતિંગ ચલાવીર, આવી – ભરમાવી ભોળા જનેને ભમાવી, ઠાઠ સહિત વાત ઠસાવી; સ્વાર્થ પિતાને સાધે સદાએ, ફંદાની મધ્યે ફસાવી. શાસ્ત્ર સાથે શત્રુતા ધરાવી, અશાસ્ત્રની લીલામાં લગની લગાવી; દુનિયાને દાટ વળાથે દુષ્ટએ, ઈર્ષ્યાગ્નિને સળગાવીરે. સ્વદેશભક્તિ ભુલાવી સ્વભક્તિને, પૂરણ પાઠ પઢાવી; શૂરવીરતાને વંશ કહાડ સમૂળગો, બોધવડે બાયલા બનાવીર. કામ કેપ કુડ લોભ કપટના જે કદી, તે શુભવાબ્ધિ દે તરાવી? પોતે બડે ને પરને બુડાડે, દુષ્ટ માર્ગ માહે દેરાવી. દેશ અને દેહનું કલ્યાણ કરવાની ઇચ્છા ન ઉરમાંહે આવી; પૂર્ણચંદ્ર કહે એવા પિટભરાઓએ, જનનીની રૂખ લજાવીરે. આવી. ૨ આવી. છે. આવી. ૪ આવી. ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ સસનગમ. सोनेरी खिखामणो. (સંગ્રાહક સદગત-દિલખુશ જી. શાહ-માણેકપુર) (સંધાન ગત અંક પૂછ ૩૫૧. ) (૩૪) ત્રણે લોકમાં ધર્મજ વિજય આપનારે છે. માટે અર્થ અને કામ પણ ધર્મ વડે જ કરવાં જોઈએ. (૫) સત્યતા સમાન બીજે ધર્મ નથી. (૩૬) દરીદ્રી લોકોનું પાલન કરે પણ ધનવંતને ધન આપતા નહિ. (૩૭) મનુષ્ય પોતાનાં સારાં ખોટાં આચરણ દ્વારા જ ઉચ્ચતાને અથવા નીચતાને પ્રાપ્ત થાય છે. (૩૮) શરીર અને ગુસ્સો વચ્ચે ઘણુજ છેટું અને જુદાપણું છે. (૩૮) સુખનું મૂળ સંતોષ અને દુઃખનું મૂળ અસંતોષ છે. (૪૦) શરીર સુખ અને દુઃખ એ બન્નેને રહેવાનું સ્થાનક છે. (૪૧) તૃષ્ણાથી દુઃખને છેડે નથી અને અસંતોષથી સુખને છેડે નથી. (૪૨) ઇદ્રિને નિગ્રહ એજ મહાદને પ્રાપ્ત કરાવે છે. (૪૩) ઈન્દ્રિયોને નિરોધ, રાગદ્વેષને ક્ષય અને જીવ માત્રની હિંસા ન કરવી એ અમુ ૯ય ગુણે વડે મનુષ્ય મોક્ષને પામે છે. (૪૪) શુભધર્માચરણ કરનાર મનુષ્યને જ જન્મ સરળ છે. (૪૫) જ્ઞાની પુરૂષ કોઇ માણસને હાથ પકડીને પરાણે ધર્મ કરાવી શકે નહિ પરંતુ તેઓના ઉપદેશથીજ લેકે પિતાની મેળે ધર્મમાં પ્રવર્તે છે. (૪૬) ધર્મમાં પ્રીતિવાળો મનુષ્ય સદગતિને પામે છે. (૪૭) વિદ્યાના સમાન ચહ્યું નથી અને વિષયાસક્તિ જેવું દુખ નથી. (૪૮) ક્ષમા એજ શ્રેઇ બળ અને સત્ય એ શ્રેષ્ઠ વત છે. (૪) બુમાન પુરૂ દુઃખ અને સુખ તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે. (૫૦) પરમ કલ્યાણને આપનાર માત્ર ધર્મજ, પરમ શક્તિને આપનાર માત્ર ક્ષમાજ, પૂર્ણ પ્તિને આપનાર માત્ર વિવાજ, અને સુખને આપનાર માત્ર આહંસા જ છે. सत्समागम. (સં. સદગત ડી. જી. શાહ-માણેકપુર.) ( વિવિધ વિદ્વાનોનાં સુવાક્ય.) –હલકા આદમીના સંગથી બુદ્ધિ અર્ધગતિને પામે છે, સરખે સરખાની સંગતથી બુદ્ધિ સરખી રહે છે, અને મહાપુરૂષના સમાગમથી બુદ્ધિ ઉતમ થાય છે. (પંચ તંત્ર) –મૂર્ણ પુરૂષોને સમાગમ મોજ જાળનેજ ઉત્પન્ન કરે છે, અને સાધુ પુરૂષોનો સમાગામ દિનપ્રતિદિન ધર્મને જ ઉપજાવનાર છે. (નીતિ શાસ) –-ધર્મ અને સુખ સંપાદન કરવા માટે પુરૂષોનો સમાગમ કરવો જોઈએ કારણ કે સરોને સમાગમ કરવાથી પિતાની શોભામાં વધારો થયો છે. (શુક્ર નીતિ.) -આ સંસારરૂપી કડવા વૃક્ષમાં બે કુળ અમૃત જેવાં છે. એક તે રસયુકત મધુર વચન, અને બીજું સત્પની સંગતિ (ચાણક્ય નીતિ.) - Page #24 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. --હે મનુષ્ય ! દુર્જનને સંગ છેાડી દે, અને મહાત્મા પુરૂષોના સમાગમ કર. (ભર્તૃહ.) —સત્પુરૂષોને જેટલા વિશ્વાસ થાય છે તેટલે પેાતાને પણ થતા નથી, અને તેથીજ સર્વ કાઇ વિશેષે કરીને સત્પુરૂષને પ્રીતિથી સમાગમ કરવાને ઇચ્છે છે. ( ધર્મશાસ્ત્ર ) —સત્પુરૂષનુ દર્શનજ પુણ્ય રૂપ કારણ કે તે તીર્થરૂપ છે. વળી તીર્થ તે કાળે કરીને કુળને આપે છે પરંતુ સાધુ સમાગમ તે તત્કાળ ફળ આપે છે. (ચાણાક્ય નીતિ) —ખળ માણુસ પણુ સત્સંગથી સુધરે છે. દુજૈન અને સર્પ એ એમાંથી સર્પ સારા છે. પશુ દુર્જન સારે નથી. ( સુભાષિત. ) —સત્સંગ કરવાથી ખળ પુરૂષોમાં પણ નિશ્ચે કરીને સાધુતા પ્રાપ્ત થાય છે. (રત્નાવળી), ~~~સપુરૂષોના સમાગમ કરવાથી પરમપદ પ્રાપ્ત થાય છે. અને અગમ્ય તે પણ ચેડા વખતમાં મેળવી શકાય છે. તેટલા માટે પ્રયત્ન વડે પણુ સત્પુરૂષોને સમાગમ નિત્ય કરવેશ. ( હિતાપદેશ. ) ૩. दुनीयामां जीव- दयाना प्रचार. (લખનારઃ—વાડીલાલ મેાતીલાલ શાહ.) (૧) સર્વ ધર્મમાંથી અહિંસાના ઉપદેશ કરનારાં વાયે.. અહિંસા પરમેા ધર્મ:”ના ઉપદેશક શ્રીયુત અગ્. અન્. Àગિરિરા (ન. ૬૬, હા રોડ, ઇંગમેર, મદ્રાસ) એએએ જૂદાં જૂદાં ધર્મશાસ્ત્રોમાંથી જીવદ્યાને લગતાં પ્રમાણા શેાધીને એક હૅન્ડબીલ પ્રગટ કર્યું છે, જે કેટલીક વખતે ફ્રીશ્રીઅનેને, જાનવરને હેમ કરનારા હિંદીઓને અને યુદ્ધધર્મના અનુયાયીઓને ઉપદેશ કરવામાં કામ લાગે તેમ હોવાથી આ સ્થળે જેમનું તેમ પ્રગટ કરવું ઉચીત ધાર્યું છેઃ—— Vegetarianism AND Tender-Heartedness. TOWARDS LIVINC BEINGS. AUM. Some good principles of great Religions which are worthy of Daily Remembrance and Practice. 1. Man's healthy and natural food and drink are vegetabe productions and good fresh water. (Bible: Gen. i; 29 and 30; ii: 16 and ii: 19; Dan. i: 12, 15 and 21.) 2. Man is to till the ground and 15; iii: t7. 18 and 23.) 3. Man is to treat the dumb animals with kindness: * A righteous man regardeth the life+ of his beast.' (Bible: Prove. xii: to) + Note—The meanings of · LIFE ' in Hebrew are “Soul" and a Living Soul" as explained in the margin against verses 20 and 30 respectively of chapter I, Genesis Reference Bible, Old Version ). Page #25 -------------------------------------------------------------------------- ________________ દુનીયામાં જીય–ધ્યાના પ્રયાર 4. Animals are not to be slighted (Bible: Eccles iii; 18, 19, 20 and 2,} 5. “Thou shalt not kill.” ⟨Bible Ex. xx: 13.) 6. "Ma himsyat sarva bhutani" i. e. Torture not any living bieng. (Veda Sruti.) " i. e. pasyati sa pasyati like himself, sees God. 7. "Atmavat sarva bhutani yah He who looks upon all living beings (Veda Sruti,} 8. “Ahimsa paramo dharmah” i. e. Cessation from torture to living beings) is the highest religion (of man)-(Upanishad.) 9. "Prana danat parain danam na bhutam na bhavishyati" i. e. There has not been nor will be a greater gift than the gift of life § ( Bhishmacharya: Mahabhart.) 10. "I observe the precept to refrain from destroing the life* of beings." Budahist Dharma. 11. Intoxicating liquors and drugs are prohibited. * I observe the precept to abstain from using intoxicants." (Buddhist Dharma. } ૧ 12. Love and do good to all mankind alike without diffe. rence of caste, colour or creed. All are equally loved by God, “ A new conmmandment I give unto you, that ye love one another; as I have loved you, that ye also love one another (Bible: St. John xiii. 34.} 39 The observance of the above principles will help to keep good health, control one's self, resist sin, acquire virtue and to lead a pure and happy life. It is also a part of the Divine Service. જૈન ધર્મના દયાના સિદ્ધાંતના બચાવ કરનાર એક યુરેપીઅન ઍલેકઝાન્ડર ગાર્ડન નામના એક પાશ્ચાત્ય વિદ્રાન મહાશય જૈન ધર્મ અંગીકાર કરી, જૈન ધર્મના સંબંધમાં કટાક્ષ લખનાર · મેન્ચેસ્ટર ગાર્ડીઅત 'પત્રના એક લેખકને ધી વેજીટેરીઅન મેસેન્જર એન્ડ હૅલ્થ-રિવ્યુ' નામના પત્રારા એક શે! ગંભીર અને ખેાધક જવાબ પ્રગટ કરે છે. તેનું ગુજરાતી ભાષાંતર આ નીચે + આપવામાં આવ્યું છે. જીવ-ધ્યાના સિદ્ધાંતનું ખર્ રહસ્ય સમજનારાએ નિંદાત્મક કટાક્ષને જવાબ આપવામાં પશુ કેટલી શાન્તિ જાળવી શકે છે એને આ લેખ એક અચ્છા નમુના છે. 23 એ મથાળા નીચે ગત અંકના ૩૫૩ મે હિતા જેન-વનસ્પત્યાહારી તરીકે પ્રગટ થયેલ લેખકે જેવા લેખક મી. વાડીલાલ મેતીલાલ સાહ છે, તે લેખના ઉપરને ભાગ સરત ચુકે રહી ગયા હૈાવાથી તે અત્રે પ્રગટ કર્યું છે, " Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર બુદ્ધિપ્રભા. मांसना खोराक वीरुध जापाननी सरकार. સાંજ વર્તમાન” ના અધીપતી જોગ સાહેબ, સને ૧૮૦૮ ના. સપટેમ્બર મહીનામાં મારા જાણવામાં આવ્યું કે યુરોપીયન પ્રજાની દેખાદેખીથી જાપાનમાં ઢોરનું માંસ ખાવાની ફેશન શરૂ થઇ હતી. તે ઉપરથી જાપાનની પ્રજાએ શા માટે વેરીઅન થવું જોઈએ એ સંબંધી તે દેશના એક નામદાર શહેનશાહ સાહેબને મેં તા. ર૭-૬-૧૮૦ ૮ ને રોજ અરજી કરી હતી તથા સુરતના જાણીતા લોકપ્રીય ડાકટર સાહેબ દીનશાહજી જીવાજી એદલબહેરામે મારા સદરહુ પ્રયાસને સંગીન ટેકે આપીને મુંબઈ ખાતેના જાપાનીઝ એલચી સાહેબને તે સંબંધમાં અરજી કરવા ઉપરાંત તેઓ સાહેબ હજુર એક વગવાળું ડેપ્યુટેશન લઈ ગયા હતા. આપના દયાળુ વાંચનારા સાહેબો જાને ખુશી થશે કે જાપાનની સરકારે હાલમાં પિતાની પ્રજા જોગ એક સરકયુલર પ્રસિદ્ધ કરીને આરોગ્યતા સંબંધી કેટલાક નિયમો જાહેર કર્યા છે તેમાં “માંસ બીલકુલ ખાવું નહિ” એવી સુચના કરેલી છે. (જુવો “સત્સંગ” સુરત, તા. ૧૨ મી જાનેવારી સને ૧૮૧૪. ) જાપાન જેવી આગળ પડતી પ્રજાના વેજીટેરીયન ખોરાકની આડત્રી અસર બીજી પ્રજાઓ ઉપર પણ કેટલી થવાનો સંભવ છે તેનો આપ ખ્યાલ કરશો. જુનાગઢ સેવક, તા. ૧૫-૧-૧૯૧૪. લાભશંકર લક્ષ્મીશંકર, क्षय वगेरे दरदो माटे वेजीटेरीअन खोराक. અમેરીકન ડાકટરને અનુભવ સાહેબ! હાલમાં આ દેશમાં ક્ષય વગેરે દર સંબંધી ઘણી ચર્ચા ચાલે છે તેથી અમેરિકામાં તેવા દરદીઓને અપાતા વેજીટેરીઅન ખોરાક સંબંધી નીચેના શબ્દો તરફ આપણું ધ્યાન ખેંચું છું. (1) I have practised medicine for about forly years, but I have never succeeded in curing cancer and consumption unless my patients stopped sesh-eating, and lived upon vegetable foods.- Dr. G. A. Corning. (2) The patients of the Archara Beach. Sanatorium are fed ou exclusively vegetarian diet, and are not permitted to partake of any kind of meat. This dietetic reginie is extremely successful in the cure of any chronic ailment.–Vegetarian Magazine, Chicago, August, 1908. આ દેશના દયાળુ ડાકટરો પણું ઉપર પ્રમાણે જુદાં જુદાં દદોને વેજીટેરીઅન ખેરાકથી સાજા કરીને પિતાને અનુભવ પ્રસિદ્ધ કરવાની મહેરબાની કરે એવી મારી પ્રાર્થના છે. જુનાગઢ. સેવક, , તા. ૨૬-૧-૧૪ લાભશંકર લક્ષ્મીશંકર, Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને અવલેકન. जुठी जाहेर खबर आपनारनो दंड. ves પંજાબમાં આવેલા અબાલા શહેરમાં પરમાનદ નામના એક મનુષ્ય પેાતાને દાક્તર કહેવરાવી દવાનું કામકાજ કરતે હતેા. તેને પારાને ગલાસ બનાવી તે શુદ્ધ પારાને છે અને અમુક ગુણૢ છે. તથા અમુક વિદ્વાન દાક્તરાએ તેને વખાણ્યા છે. અને પેતે મેટી અનુભવી દાક્તર છે તેવી મતલબની જાહેર ખબરે આપી હતી પણ તેજ ગામના ડે મીલકીરામ નામના ગૃહસ્થે તે ખરીદી તપાસી જોયે તે તેમાં ચોખ્ખા પારાના બન્ને પારા, સીસુ અને કલાઇ હતું. આ ઉપરથી પોલીસને ખબર આપતાં તે પ્યાલે રસાયનશાસ્ત્રીને તપાસવા આપ્યા. તેને મત આપ્યા કે “ આ પ્યાલાના હંમેશ ચાલુ ઉપયેાગ કરવાથી મારા મત પ્રમાણે તેમાં મળી ગયેલ સૌસુ અને પારે એક પ્રકારની ઝેરી અસર કરી શકે” ત્યાર પછી વાપનારાએની હકીકત મેળવતાં તે તે પ્રકારે પીડાતા માલૂમ પડ્યા હતા. ન્યાયાધીશે તે માટે નીચલે ચુકાદો આપ્યા. આ પ્યાલે જાહેર ખબરમાં જેમ જણાવવામાં આવ્યું છે તેમ કેવળ ચેોખ્ખા પારાના નથી, પણુ આરોગ્યતાને હાની કરનાર બીજી ધાતુઓ તેમાં સમાયેલી છે અને આ પ્યાલાને ઉપયાગ કરનારા બીચારા દરદોથી પીડાયા છે. વળી આ જાહેર ખબરને કેવળ જુઠાણાથી ભરવામાં આવી છે અને તેથી બીચારા માહા ખેતરાયા છે અને તેઓને આ પ્રમાણે પ્યાલા ખરીદવાની લાલચમાં નાખવા માટે કપટ અને અપ્રમાણીકપણું વાપરવામાં આવ્યું છે આ પ્રમાણે તેના ઉપર ત્રણ ગુના સાખીત થાય છે તેથી હું આ ડૉ॰ પરમાનંદને રૂ. ૪૦૦) દંડ સાથે દરેક ગુના માટે છ મહીનાની સખત કેદની શીક્ષા કરમાવું છું. જુઠી જાહેર ખબર આપનારાએ આથી ચેતન્ને. તમારૂ જુઠાણું આજે નહિ તે વખત છતાં ડે॰ મીલકીરામ જેવા જાણુતા જરૂર બહાર પડશે અને ન્યાયાધીશ સા કરશે; સત્યના જય છે તે યાદ રાખવા. ( દવા વાપરનારા અને વાપરવાની ભલામણ કરનારા સ્તરને પણ ભલામણુ છે કે તેએ દવાનેા તપાસ કરી પછીજ ભલામણુ કરતી કે વાપરવી. માત્ર પેાતાના લેાભના અર્થે દર્દીઓને દુઃખમાં સપડાયા રાખી મૂકવાની ભૂલ થવા દેવી નહિ. स्वीकार अन अवलोकन. શ્રી અમદાવાદ શ્રાવિકા ઉદ્યોગ શાળાના સને ૧૯૧૨ ની સાલના આઠમા રીયા નીહાળતાં તે શાળા બહુજ થોડા ખર્થે ઉપયાગી કામ બાવાતી જાય છે પણ લાભ લેતી શ્રાવિકાઓની સખ્યા શહેરના પ્રમાણમાં ઘણીજ ક્રમી છે તેમજ દિવસે દિવસે સંખ્યા વધવાના બદલે આગલા વર્ષોની સાથે સરખાવતાં રીપોર્ટવાળા વર્ષમાં બહુજ કમી છે. કમી થવાનું ખરું કારણુ રીપેર્ટ ઉપરથી સમજી શકાતું નથી. શાળાને મળતી માસિક મદદ બુધ થઇ હોવાથી તેના અઁ. સેક્રેટરી અને વ્યવસ્થાપક કમીટીએ પ્રયત્ન કરવે જોઇએ. એ તે ચેાસ છે કે સ્ત્રી સમાજ સુધર્યાં વીના આપણી સાંસારી ઉન્નતિ થવી અશકય છે તો પછી રડવા કુટવામાં પેાતાનું કર્તવ્ય પુરૂં થતું માનનારી અને કુથલીમાં લેાકાનાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ બુદ્ધિપ્રભા. ઘર ભગાવનારની ઉપમા પામનારી સૌભાગ્યવંતી અને વિધવા બહેને માટે આવી શાળાઓ ખાસ આશીર્વાદ રૂપ અને હિતકારક છે. અમદાવાદ શહેરમાં આવી ૪-૫ શાળાઓ સારા પાયા ઉપર અવશ્ય લેવી જોઈએ. - અમદાવાદ શહેરની જેને વિધવાઓમાં ભણેલી માત્ર ૧૪ર છે જ્યારે અભણ ૧૪ઇટ છે, અને પરણેલીમાં ૮૮૪ છે જ્યારે અભણ ૨૬૪૧ છે. આ સંખ્યા સેક્રેટરીએ ૧૦૦૮ માં થયેલ ડીરેકટરી ઉપરથી રજુ કરી છે તે જોતાં સ્ત્રીઓનું ભરેલ પ્રમાણ ફકત ૨૦ ટકા (અભણ ૮૦ ટકા ) ખરેખર ખેદજ ઉપજાવી શકે. ૧૯૦૭માં અને ભરાયેલ કોનફરન્સ પ્રસંગે મહિલા પરિષદ્ થઈ હતી અને તેમાં કેટલીક આવક પણ થઈ હતી, જેમાંથી મદદ મેળવવાને આ શાળાએ કરેલા પ્રયનને સ્વીકાર થયો નથી એમ રીપોર્ટ ઉપરથી સમજાય છે પણ તેથી નીરામ ન થતાં શાળાના વ્યવસ્થાપક જે ખંતથી મંડયા રહેશે તો જોઈતી મદદ મેળવી શકશે. અત્રે સુચના કરવી યોગ્ય જણાય છે કે રીપોર્ટ જેમ બને તેમ વર્ષ પૂરું થયા બાદ જલદી પ્રગટ કરે અને બનતાં સુધી મેળાવડે કરી તેમાં વાંચો અને અન્યોને તે પ્રસંગે હાજરી આપવા આમંત્રણ કરી શાળાથી વધુ જાણીતા કરવા. કરકસરને નિયમ રીપોર્ટની છપાઈ અને મેળાવડાના અંગે હીતકારક નથી. માત્ર હેન્ડબીલના રૂપમાં પ્રગટ થતા શોર્ટ સારી અસર ઉપજાવી શકતો નથી. રીપોર્ટની વીગતમાં વધારે સ્પષ્ટતાની જરૂર છે તેજ રીતે હિસાબની વીગતમાં પણ જરૂર છે. તેમજ સરવૈયુ દાખલ કરી ઓડીટ કરાવવો વગેરે સુધારાની જરૂર છે. કમીટીના કેટલાક ગ્રહો શ્રીમાન હોવાથી તેઓ પોતાની તરફથી વાર્ષીક મદદ યથાવ્યક્તિ આપવાની શરૂઆત કરી પોતાના મિત્રો અને શ્રીમંત પાસેથી તેવી મદદ મેળવવા સુપ્રયત્ન કરશે તે શુભ ફળ આપશેજ. પ્રયત્ન વિના ગમે તેવા સારા કાર્યને ઉત્તેજન મળતું નથી. “બોલે તેના બોર વેચાય.” માટે પ્રયત્ન કરવોજ હીતકર છે. શ્રીમન મુનિશ્રી મોહનલાલજી જેન સેંટ્રલ લાઈબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા મુંબાઈ. મજકુર સંસ્થાને જાન્યુઆરી ૧૯૧૩ સુધી ત્રીજે વાર્ષિક રીપોર્ટ નીહાળતાં જણાય છે કે તે ધીમે ધીમે લોક પ્રીયતામાં વધારો કરતી જાય છે અને તેના વ્યવસ્થાપકે પણ તેને આગળ વધારવાને ઉત્સાહી થતા જણાય છે. કહેવાને હર્ષ થાય છે કે પુસ્તકાલયો અને લાઈબ્રેરીઓ અનેક સ્થળે હશે પણ આ સંસ્થાની માફક કાયદા કાનુનસર દ્રસ્ટડીડના બંધારણ મુજબ કામ કરનાર અને નિયમિત રીપોર્ટ પુરો પાડનાર જેમાં આ એકજ પુસ્તકાલય છે. રીપેટવાળા વર્ષ દરમિયાન ટ્રસ્ટડીડનું કામ સંપૂર્ણ પાર પાડવામાં આવ્યું છે અને તે અંગ્રેજી અને ગુજરાતીમાં છપાતી આ રીપોર્ટની સાથેજ પુરૂ પાડવામાં આવ્યું છે. તેમજ લાઈબ્રેરી અને પાઠશાળાનું કામ નિયમિત સારા પાયા ઉપર ચાલે તે માટે રીપેટવાળા વર્ષમાં કાયદાકાનુને પણ તૈયાર કરી પસાર કરવામાં આવ્યા છે; હરેક સંસ્થાને લાંબે વખત ચરસ્થાયી બનાવવા માટે બંધારણ અને તે પ્રમાણે કામ લેનાર વ્યવસ્થાપકો જ પાયારૂપ હોઈ શકે છે. - લાઇબ્રેરીમાં આવતા માસિક, અઠવાડિક અને દૈનીક વર્તમાનપત્રોની સંખ્યા ૬૦ ની થઈ છે જેમાં હજુ વધારવાની ખાસ જરૂર છે એમ ત્યાં આવતાં માસી વગેરેથી જણાય છે Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વિકાર અને અવલોકન. ૩૮૫ અને રીપોર્ટમાં પણ વધારો કરવાની ઇચ્છા દર્શાવી છે. તે જ રીતે પુસ્તકોની સંખ્યા ૩૪૨૫ ઉપરથી ૪૭૨૨ ઉપર ગઈ છે જે આગલા વથી ૧૨૯૭નો વધારો બતાવે છે પણ કહેવું જોઈએ કે મુંબાઈ જેવા શહેર માટે અને ખાસ કરી સેંટ્રલ લાઈબ્રેરીના નામ પ્રમાણે તે સંખ્યા ધણજ નાની કહેવાય. વળી તેને લાભ જે પ્રમાણમાં લેવાય છે તે જોતાં કહેવું જોઈએ કે પુસ્તકોની તે સંખ્યામાં એકદમ વધારો કરવો જરૂરી છે. દરવર્ષે માત્ર એક હજારની કીંમતનાં પુસ્તકેજ ખરીદવા કમીટી ઠરાવ કરે છે એમ રીપોર્ટીથી જણાય છે પણ ગમે તે ભાગે થોડી જુદી ઉપજ (વધારે નહિ તે ૧૦ હજાર રૂપીઆની) કરી ૧-૨ વર્ષમાં તેટલી રકમનાં પુસ્તકો ખરીદવામાં આવશે. અને પછી દરવર્ષે ૧૦૦૦ ની રકમમાંથી નવાં પ્રગટ થતાં ખરીદ કરવામાં આવશે ત્યારેજ સેંટ્રલ લાઈબ્રેરીને યોગ્ય પુસ્તકો એકઠા થઈ શકશે. ડીપોઝીટ મુકી પુસ્તક ઘેર વાંચવા લઇ જનારાની સંખ્યા પ્રથમ વર્ષમાં ર૨૩૧ ની હતી જ્યારે બીજા વર્ષમાં પ૩૪૦ ની થઈ અને ત્રીજા વર્ષમાં ૧૦૮૨૮ ની થઈ. આ સંખ્યા તરફ નજર કરતાં જૈન ધર્મનાં અને ગુજરાતી, હિંદી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી એમ સર્વે મળી ૪રરે પુસ્તક શું હીસાબમાં ? હસ્ત લખીત અન્યો ચેકસ સરતોએ બહાર ગામ મેકલી શકાય તેવી ગોઠવણ કરી છે. એમ રીપોર્ટ ઉપરથી સમજાય છે. પુસતકો ઘેર વાંચવા લઈ જનાર ૧૦ ૦૨૮ ની સંખ્યામાં ૬૮૩૧ જનેતર છે જ્યારે ફક્ત ૩૦૮૭ જન છે. આ ઉપર જૈનોમાં વાંચન શેખ કેટલ કમતી છે તે સમજી શકાશે. રીપોર્ટમાં મુંબઈ શહેરની જન વસ્તીની ૨૦૮૬૦ ની સંખ્યામાં ભાગેલ ૧૧૬૨૭ તથા અભણ ૮૮૩૩ જેમાં અંગ્રેજી લખી વાંચી જાણનાર ૧૧દર જાવેલા છે તે જોતાં કેળવણીની બાબતમાં જન કામ ખુદ મુંબઈમાં પણ હજુ ઘણી પછાત છે એમ કહી શકાય. પુસ્તકાલય અને લાઈબ્રેરીની માફક પાઠશાળાને લાભ જનેતર વિધાથ કરતાં જન વિવાથી ઓછો લે છે તે માટે કોઈ સારો ઉપાય હાથ ધરી જૈન વિદ્યાર્થીઓને સંસ્કૃતના અભ્યાસ માટે લલચાવવા જોઈએ છે. | વાંચનારની દિનપરદિન વધતી જતી સંખ્યાને પહોંચી વળવા અને ખાસ કરી મુબાઈના જેને મુનિશ્રીના મહાન ઉપકારને કૃતાર્થ કરવા આ લાઈબ્રેરી માટે પાયધણી કે ભૂલેશ્વર જેવા વધારે સગવડવાળા સ્થાને એક ખાસ બીલ્ડીંગ થવાની જરૂર છે. અનુકૂળ સમયે જે તે કાર્ય હાથ ધરવામાં આવે તો આશા રાખી શકાય કે મુંબઈના જૈનો તેને ટેકો આપ્યા વિના રહેશે નહિ. રીપોર્ટ જોડે લાઈબ્રેરી સંબંધી આપવામાં આવતા લેખ માટે તેના ઉત્સાહી સેક્રેટ રીઓની પ્રતિ પ્રશંસનીય છે. ઝેર ઉતારવાના તાત્કાલિક ઉપાય.—સંગ્રહ કર્તા વ્યાસ શંકરલાલ મગનલાલ (નાંદોલ) આ નાનકડું પણ ઉપયોગી પુસ્તક છે; જેમાં ઝેરી જંતુઓ જેવા કે સાપ, વિંછી, ઉંદર, મધમાખ, કુતરું, વગેરેના કરડવાથી ચડતા ઝેરને ઉતારવાને સસ્તી અને દરેક નાના ગામડામાં મળી શકે તેવી દવાઓ અને ઉપાય બતાવ્યા છે, તથા અપી, પાર, વડતાલ, ઇત્યાદીના ઝેરને ઉતારવાના પણું ઉપાય બતાવ્યા છે. કદના પ્રમાણમાં કીંમત ૦-૪-૦ બહુ જણાય છે; પરંતુ બીજી આવૃત્તિ સારા કાગળ ઉપર સારી છપાઈથી બહાર પડે અને ૦-૧-૦ કીમત રખાય તે વધુ પ્રચાર થાય; અને તેમ કરવું પિસાય તેમ જણાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા उपदेश रत्नावली. (લેખક:-મુનિશ્રી અજીતસાગરજી.) ૧. દુનિયામાં ચડતી પડતી ચાલી જાય છે. ૨. દુઃખમ કળીકાળ નામે પાંચમો આરો હાલમાં વર્તે છે માટે ધર્મહિણ હોય તે કુશળ, શાણુ અને સુખીયા ગણાય તે બનવા જોગ છે. ૩. કોઈને મધ્ય દિવસ હોય છે ત્યારે કોઈની મધ્ય રાત્રિ જણાય છે. ૪. પિતાની તથા પરની ઉન્નતિ ઇચ્છનાર માણસે કદાપિ કાળે શ્રીમંતોની સેહમાં તણાવું નહિ. પ. આપણું મનને નિર્બળ બનાવી પરાધિનપણાની જાળમાં પડવું નહિ. ૬. દૈવની ગતિમાં જેવું લખાયું તે ટાળવાને કાણુ સમર્થ છે? ૭. દુઃખ ટાળવાને માણસ બનતા પ્રયત્નો કરે છે તથાપિ ભાવી ભાવ આગળ કંઈ ચાલતું નથી. ૮. સજ્જન પુરૂષની સજજનતાથી સર્વ જગતને શાંતિ મળે છે. ત્યારે ઉદ્ધતની ઉદ્ધતાઈથી જગતને ઘણું ખમવું પડે છે. ૮. ઉદ્ધત માણસ પોતાની જીદગીમાં પરહિત ન કરતાં પિતાનું ધાર્યું જ કરે છે. તેમજ પિતાની સત્તાને દુરૂપયોગ કરે છે. ૧૦. કાર્યાકાર્યને વિચાર કરીને અસત્ય માર્ગનો ત્યાગ કરો અને સત્ય માર્ગ સ્વીકારે. ૧૧. મનુષ્ય ધર્મ અને સુખ સંપાદન કરવા માટે પુરૂષોને સંગ કરવો જોઈએ. ૧૨. જે માણસ મોજમજા માટે ધનનું અને જીવનનું રક્ષણ કરે છે, પરંતુ જગતના ભલા માટે તેને સદુપયોગ કરતો નથી, તેનાં ધન અને જીવન નકામાં છે. ૧૩. જે માણસ નીતિથી ધનનો સંગ્રહ કરે છે, તે જ તેને સ્વપરના કલ્યાણાર્થે વાપરી શકે છે. ૧૪. માનના પૂજારી નામધારી સત્યુથને નમસ્કાર કરવા કરતાં પોતાના ભલાને માટે દુર્જનને નમસ્કાર કરવો એ વધારે સારું છે. . ૧૫. મનુષ્ય હમેશાં સત્ય અને મનને આનન્દ આપે તેવી મધુર વાણી બોલીને સર્વ જગતને રાજી રાખવું. ૧૮. અન્ય અને પિતાને દુઃખ આપે છતાં-પોતે તેને દુઃખ થાય એવી કઠોર વાણી પણ બોલવી નહિ. ૧૭. સર્વ ભાષા વિધામાં કુશળ અને ધાર્મિક વિચારોમાં કુશળ એવા મનુષ્ય પણ અનુભવી સરનું નિરંતર સેવન કરવું. ૧૮. જીજ્ઞાસુ મનુષ્ય ઉત્તમ પ્રકારના પિતાના વિનય ગુણથી નિરંતર ગુરૂને સંતુષ્ટ રાખવા. ૧૯. કોઈ મનુષ્યને પિતાના શત્રુ તરીકે પ્રગટ કરવા નહિ તેમ પોતે પણ કોઈના થવું થવું નહિ. ૨૦. બીજાએ કરેલું પિતાનું અપમાન બાહર પાડવું એ મૂર્ખ માણસનું લક્ષણ છે. ૨૧. મનુષ્ય પોતાના ઉપર પોતાના ઉપરીની થયેલી અવકૃપાને પણ પ્રગટ કરવી નહિ. ૨૨. હાલમાં મહાર રાત્રિ અને દિવસો કેવા કામમાં જાય છે? આ પ્રમાણે નિરંતર વિચાર કરનારા પુરૂવ દુઃખ ભોગવતો નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ વિહાર. ૩૭ ૨૩. અનુભવ કર્યા વિના અથવા તે યથાર્થ જાણ્યા વિના કોઈ પણ બાબતમાં પિતાને અભિપ્રાય દર્શાવવો નહિ. ૨૪. સમીપમાં રહેલાં શીંગડાવાળાં, નખવાળાં ને ડાઢવાળાં પ્રાણુઓને, દુર્જન, નદીઓનો અને સ્ત્રીઓને વિશ્વાસ નજ કરવો. ૨૫. રસ્તે સનતાં ચાલતાં ખાવું નહિ, બેલતાં બોલતાં હસવું નહિ, વાયલી વસ્તુને શેક કરવો નહિ અને પોતે કરેલું કામ કહી બતાવવું નહિ. ૨૬. પિતાને જે માણસને વિશ્વાસ ન હોય તેની પાસે ઉભા રહેવું નહિ. ૨૭. નિરન્તર છુપાઇને કોઇની વાર્તા સાંભળવી નહિ તેમજ નીચની નોકરી કરવી નહિ. ૨૮. મોટા પુરૂષોએ જે કામ પિતાની સાથે રહીને કરવાની ના કહી હોય તે કામ તેઓની સાથે રહીને કરવાની ઇચ્છા પણ કરવી નહિ. ૨. મનુષ્ય ક્ષણે ક્ષણે વિધા અને કણે કણે ધનને સંગ્રહ કરવો. ૩૦. વિદ્યા અને ધન મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય નિત્ય એક ક્ષણને તથા એક કણને પણ વ્યર્થ જવા દે નહિ. ૩૧. જેની સાથે ઉત્તમ મિત્રતા કરવાની ઈચ્છા હોય તેની પાસેથી પૈસા લેવાની ઇચ્છા કરવી નહિ, તથા તેની ગેરહાજરીમાં તેને ઘેર જવું નહિ, તથા તેની સ્ત્રી સાથે એકાંતમાં ભાષણ કરવું નહિ. તેને વારંવાર મળવું, તેને અનુકૂળ લાગે તેમ બોલવું, તેના કામમાં સહાયતા કરવી. અને આપત્તિના સમયમાં તેની સંભાળ લેવી. જે માણસ પોતાના અને માતપિતાના ગુણોથી પ્રખ્યાત હોય તેને ઉત્તમોત્તમ જાણું, જે કેવળ પિતાના ગુણેથી પ્રખ્યાત હોય તેને ઉત્તમ જાણ, જે પિતાના ગુણોથી પ્રખ્યાત હેય તેને મધ્યમ જાણો, જે માતાના ગુણોથી પ્રખ્યાત હોય તેને કનિષ્ઠ જાણુ, અને જે ભાઈના ગુણોથી પ્રખ્યાત હોય તેને અધમ જાણુ, જે પુરૂપ પિતાની પુત્રીના, સ્ત્રીના અથવા તે બહેનના ભાગ્યથી ભાગ્યશાળી ગણાતા હોય તેને અધમાધમ જાણ. ૩૩. બુદ્ધિમાન મનુષ્ય થોડા કારણે માટે અભિમાન કરી બહુ ધન ઉડાડી દેવું નહિ. विहार. તા. ૩–૨–૧૪ વાર શનિને દિને માણસા મુકામેથી શાઅવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ પોતાના દશ શિષ્ય સાથે વિહાર કર્યો હતો. તે પ્રસંગે સકળ નગરવાસી શ્રાવક શ્રાવિકાઓએ સૂરિ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ઈતર જનોએ પણ ઘણું લાંબી સંખ્યામાં હાજરી આપી હતી. નગર બાહર આચાર્ય મહારાજશ્રીએ આત્મહિત સંબંધી બોધ ઘણી સરસ રીતે આ હતો. જેથી કરી તાજપર ઘણી સરસ અસર થઈ હતી. અને પ્રસંગને અનુસરી ઘણું વ્રત પચ્ચખાણ પણ થવા પામ્યાં હતું. પશ્ચાત્ આચાર્ય મહારાજશ્રીની જય બોલાવી સર્વે જને પાછી વળ્યા હતા. તે પ્રસંગે ગામ રીદેરોલવાસી શ્રાવકવર્ગ આચાર્ય મહારાજશ્રીને વિનંત્યર્થે આવેલો તે તથા ભાણસાના કેટલાક ગૃહસ્થો સૂરીશ્વરજીની સાથે ગામ રીદિરોલ આવ્યા હતા. અત્રે ઉપાશ્રયની અંદર દહેરાસરનું કામ ચાલતું હોવાથી આચાર્ય મહારાજશ્રીને શેઠ રીખવદાસજીના Page #32 -------------------------------------------------------------------------- ________________ 388 બુદ્ધિપ્રભા. મકાનમાં જગ્યા આપવામાં આવી હતી. ત્યાં પધારી “શ્રાવકનો ધર્મ શું?” એ વિષયમાં સૂરિજી મહારાજે ઉત્તમ રીતે વ્યાખ્યાન આપ્યું હતું. જેથી શ્રેતાઓને ઘણે બોધ મળે હતો. અત્રે મહારાજશ્રી ત્રણ દીવસ રહ્યા હતા. તે દરમ્યાનમાં ગામ આજેલને સંધ તથા લોદરાનો સંઘ તેમજ વિજાપુરને સંધ આચાર્ય મહારાજશ્રીનાં દર્શન કરવાની ખાતર આવ્યો હતો. મહારાજશ્રીએ બોધ આપી પાઠશાળાની ટીપ અત્રે કરાવી હતી તેમાં કેટલાંક નાણું ભરાયાં હતાં. તા. 10-2-14 વાર મંગળને દીને રીરિલથી વિકાર કરી આચાર્ય મહારાજશ્રીએ આજેલ ગામમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે ત્યાંના નગરજનેએ ઘણુજ આબરની સાથે સામૈયું કર્યું હતું. અત્રે મહારાજની ચાર દીવસ રહ્યા હતા. આ ગામમાં એક જુનું ખાલી દહેરુ ઘણું જુના વખતનું છે. તે જૈનોનું છે એમ અત્રેના લોકો જણાવે છે. તા. ક. ગામ રીરિલમાં આચાર્ય મહારાજશ્રીના સદુપદેશથી એક યુવાન રજપુતે જીવનપર્યત દારૂ માંસનું ભક્ષણ ત્યાગ કર્યું હતું. તા. ૧૪–૨–૧૪ને વાર શનિને દિને શાવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીએ આજેલથી વિહાર કરી લોદરામાં પ્રવેશ કર્યો હતો. તે પ્રસંગે સૂરિશ્વરજીએ આ પણે કરવું શું; એ વિષયમાં ઘણું વિવેચન કર્યું હતું. અત્રે પાંચ દીવસ મહારાજશ્રીને મુકામ થયો હતો. દરરોજ સવારમાં વ્યાખ્યાન તેમજ બપોરના જુદી જુદી પ્રજાએ ભણવાતી હતી. જેને તથા જેને ઇતર ઘણા ભાવથી ભાગ લેતા હતા. જેથી જનધર્મની સર્વ ગામમાં એકી અવાજે પ્રશંસા થવા પામી છે. અત્રેથી તા. 18-2-14 ને વાર ગુરૂને દિને મહુડી ગામના સકળ સંઘને ઘણાજ આગ્રહ હોવાથી આચાર્ય મહારાજશ્રી મહુડી પધાર્યા ત્યાં શેઠ કાલીદાસના મકાનમાં સૂરિજી મહારાજને જગ્યા આપવામાં આવી હતી. આ ગામની અન્દર કાળી લોકોની ઘણીજ વસ્તી છે તે સર્વે આચાર્ય મહારાજના દર્શનાર્થે આવ્યા હતા તેઓને મહારાજશ્રીએ દારૂ માંસ વગેરેના ત્યાગ સંબંધી ઘણું સરસ બોધ આપ્યો હતો. જેથી ઘણુ જનોએ દારૂ માંસ નહિ વાપરવું તથા જવઘાત નહિ કરવો એવા નિયમ ધારણ કર્યા હતા. મહુડી ગામ સામ્રાવતીના કાંઠા ઉપર વસેલું છે. તેની નજીકમાં ખડાયતા ગામ છે. ખડાયતા પૂર્વ જૂનું અને મોટું નગર હતું જેની અન્દર જૈનેનાં દહેરાસર ઘણાં સારાં સારાં હતાં. હાલમાં પણ તેની નિશાનીઓ હયાત છે જે જોવાની ખાતર પુજ્યપાદ આચાર્ય મહારાજ પોતાના કેટલાક મુનિયોને તથા મહુડી, દરા, આજેલ, વિજાપુર વિગેરે ગામોના શ્રાવક વર્ગની સાથે પધાર્યા હતા. રસ્તામાં જતાં પ્રથમ બે હેટાં એવાં ઉતરવાનાં તથા ચડવામાં આવે છે. બાદ નગરના જુના પાયાઓ તથા મકાનના પથ્થરો નજરે પડે છે. એક એક ઈંટ એવી છે કે જેનું માપ એક ગજ જેટલું છે. અને વજન ત્રીશથી તે પાંત્રીશ શેર લગભગ થવા પામે છે. થોડે દૂર જતાં એક જગ્યા પર જંગલમાં કેટલાક પથ્થરો તથા દેવીઓની મૂર્તિને જ જંગલવાસી જનાએ એકઠા કરી રાખેલો દ્રષ્ટિગોચર થવા પામ્યો હતો જેનું નિરિક્ષણ કરતાં એક સફેદ પાષાણુની અંબિકા દેવિની પ્રતિમા ખાસ જૈનોની છે. એમ નક્કી જણાયું છે. તેમજ એક ધડ વગરનું મસ્તક જિન પ્રતિમાનું તેજ સ્થળે પડેલ છે. આગળ ચાલતાં એક નાના વહેળાના કાંઠા ઉપર એક કાઉસગ્ગી આ જન પ્રતિમા જનતાંબરની લગભગ ચાર પાંચ ફૂટ ઉંચી દેખાય છે.