________________
૩૮૦
બુદ્ધિપ્રભા.
दोधक छंद अ ११ भगण ३ अंते बे गुरु.
(લેખક–પાનાચંદ જેચંદ મુંબાઈ).
(નિર્જળાગામ નવાણ ગળાવ-એ રાગ. ધર્મ મહદયને સ્પેશ્ય થવા એકવિસ ગુણ આદરવાની શિક્ષા
અક્ષક
જે નિજ દેવ હમેશ સુધારે, જે પરદેપ કદી ન વિચારે; જે ગુણ ગંભિરતા પ્રગટાવે, તે શુભ ધર્મ મહેય પાવે.
રૂપનિધિ જે મિત ભોજન કાય સુધારે, અંગ ઉપાંગ ન હીન લગાર; સંદિર રૂપ શું અંગ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે.
સામ્ય જે શુભ શાનદયાળુ સ્વભાવે, જે જીવ પાપનું કર્મ નિવારે; શીતળતા શશિના સમ આવે, તે શુભ ધર્મ મહદય પાવે.
જનપ્રિય લોક વિષે વળી વલ્લભ ઘાવે, એટ અનેકજ કાર્ય કરાવે; કોમળ વાણુ વદી હરખાવે, તે શુભ ધર્મ મહદય પાવે.
અમર"
જૂર કઠોરપણું ઝટ વારે, જ્ઞાન ક્ષમા વિનયાદિક ધારે; તામસ ભાવ કદી નવ લાવે, તે શુભ ધર્મ મહદય પાવે.
લોક અલોક અપાચિન ઘાવે, માનવને હિતકારિ કરાવે; આળ દઇ પરને ન દુભાવે, તે શુભ ધર્મ મહદય પાવે.
અશઠ૮ વંચક ધુર્ત ન થાય કદાપી, જે નવ થાય વિશ્વાસ વિધાતી; જે કુટિલાપણું નવ લાવે, તે શુભ ધર્મ મહોદય પાવે.
દક્ષિણાવંત કારજ જે નિજ ત્યાગ કરીને, કામ કરે પરપ્રીત ધરીને; દક્ષિણવંતુ પારિ કહાવે, તે શુભ ધર્મ મહોદય પાવે.
લાલુ શીલ સ્વભાવ લજાનુ કહાવે, લાજ વિયુ કદી
ઉત્તમતા કુળમાંહિ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. ૧ ગભિર. ૨ ૩પવાન. ૩ શાન્ત. ૪ માણસની પ્રીતિવાળે. ૫ પ્રસન્ન ચિત્ત યુક્ત શાન આભા. ૬ બીકણ. ૭ અપવાદિ. ૮ છળ રહિત. ૯ સામાનું દિલ પ્રસન્ન રાખનાર.