SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્તરણની જરૂરીઆત. કે જે વિચારા આપણે કરીએ છીએ તેજ પ્રમાણે આપણે આપણું ચારિત્ર ધડીએ છીએ. વર્તણુકથી ને કે આપા મનમાં દૂંગ પણ જો આપણામાં વિસ્મરણ કરવાની શકીએ છીએ. તે સાથે શારીરિક અને કાઇ પણ વ્યક્તિએ કડેલાં કટૂ વચન વા દુષ્ટ આવે છે અને આપણું માનસિક બળ ઘટે છે, શક્તિ ખીલેલી હોય છે તે તે ઉદ્વેગને દુર કરી માનસિક બળને ક્ષય થતે અટકાવીએ છીએ. પ્રિય વાંચક! જ્યારે જ્યારે તમને આવા પ્રસ`ગ મળે ત્યારે ત્યારે તમને માલમ પડયા વગર રહેશે નહિ કે આવી ગેરવર્તણુકથી આપણા મનમાં સામા ધણી ઉપર ક્રોધ થયા વગર રહેતા નથી. જ્યારે સામા માસ ઉપર ક્રોધ થાય ત્યારે તેના થયેલા ઉપકારે અને ગુણ્ણાનું સ્મરણ કરવું કારણ કે દુનિયામાં એકે એવી વસ્તુ નથી કે જેમાંથી આપણને ગ્ર હણુ કરવાનું ન હોય, પણ જે મનુષ્ય વિસ્મરણ ” ના પાઠને પૂરે પૂરા ભણેલા હોય છે તે ક્રોધ રૂપી પ્રચંડ સર્પના પંજામાંથી છૂટે છે અને ક્ષમારૂપી અમૂલ્ય ગુણ રત્નને પ્રાપ્ત કરે છે. આથી આધ્યાત્મિક જીવન જે આપણુને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, ક્ષણુિંક સુખતી લાલચે માંથી ચીરસ્યાયો સુખન! ધામે પહેાંચવાની છઠ્ઠાના ઉત્પન્ન કરે છે, હૃદ યમાં રહેલા જાગૃતી ચંદ્રને સતેજ કરે છે, પ્રભુને માર્ગ બતાવે છે, ટુંકમાં કહીએ તે નમ સુખ અપાવે છે તે જીવન ગાળવા સમર્થ થઇએ છીએ. આવી રીતે ધીરે ધીરે એક પછી એક સર્વોત્તમ ગુણની વૃદ્ધિ થવા માંડે છે. જ્યારે આપણે શીર દુઃખનાં વાદળે તૂરી પડે છે ત્યારે આપણા ભૂતકાળના સર્વ ચીતાર ખડે થાય છે. પણ જેવી રીતે આગમાં ધી હેમ્યું હોય છે અને પુષ્કળ ભડાકા તથા જ્વાળા પ્રગટ કરે છે તેવી રીતે આવી પડેલા દુઃખમાં ઘટાડા કરવાને બદલે વધારા થાય છે. આવી વખતે પણ વિસ્તરણના પાઠને એકવાર ફરીથી અમલમાં લાવીને દુ:ખેાનો નાશ કરવા. (c دو ev હું આર્ય ! વિસ્મરણથી તમે નિરંતર પ્રસન્ન રહેવાના સુસ્વભાવને કુળવા છે. શાંત સાત્વિક સ્વભાવને પાત્ર છે અને એકાગ્રતાના સાત્વિક બળને મેળવે છે. જે એકાગ્રતા સર્વ વસ્તુ પર અધિકારીપછું મેળવવાની વા સર્વ સામર્થ્યની કુંચી છે. વળી આપણે ઉપર કહી ગયા કે આપામાં વિસ્મરણ શક્તિ સારી ખોલેલી હોય છે તે આપણે સારી રીતે કંઇ પશુ યાદ રાખી શકીએ છીએ, પણુ તે સાથે આપણામાં વિસ્મરણુ શક્તિ ખીલેલી હોય છે તે યાદ ન રાખવાની વસ્તુઓને મગજમાંથી સહેલાઇથી દૂર કરીએ છીએ. અને આ રીતે સ્મરણુ શક્તિના કેટલાંક નકામા બન્ને દૂર કરીએ છીએ. આધી સ્મરણુ શક્તિ વધારે ખીલે છે. સ્ફૂર્તિમાં રહે છે અને વીર્યવાન બને છે. હે આર્ય ! વળો તારે યાદ રાખવુ કે જ્યારે જ્યારે એવા પ્રસંગ ઉદયમાં આવે ત્યારે તે સ્થાન છેડી કાષ્ઠ આનંદી મિત્ર પાસે જવું. વધુ સુંદર પુષ્પાથી ખીલેલા સૂવાસીત સ્થાને જવુ અથવા તે આપણી તે વખતની ચાલતી શ્રેણીને દૂર કરવા કોઇ સારૂં પુસ્તક વાંચવુ કે જેનાથી આપણૢતે આદ થાય અને ભીનું બધું ભૂલી જવાય. આ ત્રણ કારા વિસ્મરણ શક્તિ ખીચવવા સહાયભૂત થશે. જો આપણે વિસ્મરણ શક્તિ પામ્યા હશું તે સદ્ગુણે! આપણામાં આવશે. અને તેધીજ આપણે યેાગતા માર્ગમાં સિદ્ધતા પ્રાપ્ત કરવા શક્તિમાન થશું. -
SR No.522060
Book TitleBuddhiprabha 1914 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size659 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy