Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બેડીંગના હિતાર્થે પ્રગટ થતું
बुद्धिप्रभा.
पुस्तक ५ मुं.
REGISTERED N. B. 86
Light of Reason.
ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः
વિષય.
નુતન વર્ષ ( કવિતા ) ની ભકિત ( કવિતા ) સાધન ની ભક્તિ
સુખ દુઃખનેા પ્રીમીયા વણ રજ સ્વામ. પરીક્ષાતી અગત્ય ક્રોધને તીરસ્કાર ( કવિતા ) તેમા શું કરી શકા ટા ? ... દયાનું દાન કે દેવકુમાર જે
एप्रील १९१३ वीर संवत २४३९
વિષયાનુક્રમણિકા. પૃષ્ઠ
વિષય.
સમરાદિત્યના રાસ ઉપરથી આ જગત શું છે
ઘણું જીવે લખતરના નેક નામ
સાબ
સમાલાયક અને સમા
G
૧૨ સતપણુ
...
૧૩
૧૪
૧૬. મુલતાન
***
www
अंक १ लो.
મ્હારૂં ગત વર્ષને નુતન વર્ષ પ્રવેશ શ્રી અઠ્ઠમ જૈન શ્વેતાંબર કાસ્કરન્સ
1ow
પૃષ્ઠ
7-83
प्रसिद्धकर्त्ता-श्री अध्यात्मप्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રીજૈન શ્વેતાંગર મતિપૂજકડી - તરફથી શંકરલાલ ડામલાઇ માપડીઆ
મ
વાર્ષિક લવાજમ—પેાલ્ટેજ સાથે . ૧–૪—૦ સ્થાનિક ૧૦અમદાવાદ શ્રી સત્યવિજય’ પ્રીન્ટીંગ ડેસમાં શા. સાંકલચંદ હરીલાલે છાપ્યું.
૧૯
૧
૪
પ
२७
३२
83
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામા-પ્રગટ થયેલ ગ્રન્થા.
ત્યાંક.
ભજન સંગ્રહ ભાગ ૧ લા+ અધ્યાત્મ વ્યાખ્યાન માળા ભજન સંગ્રહ ભાગ ૨ જો+ ભજન સંગ્રહ. ભાગ ૩ જા સમાધિ સતકમ 1. અનુભવ પશ્ચિશી×
૬. આત્મપ્રદીપ
19. ભજન સંગ્રહ ભાગ ૪ ધાત્ર
પરમાત્મદર્શન પરમાત્મયૈાતિક
તત્ત્વબિંદુ
ગુણાનુરાગ (આવૃત્તિબીજી)
૧.
૨.
99
3.
પૃષ્ઠ.
..
૨૦૮
२४
૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મા તથા જ્ઞાનદિપીકા ૧૯૦ મ. તીર્થયાત્રાનું વિમાન ( આતિ બીજી )
૪
૫. અધ્યાત્મ ભજન સંગ્રહ
હું, ગુરૂમાધ.x તત્ત્વજ્ઞાનદિપીકા ગહુલી સહ
૧૧૨
. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લા ( આત્તિ ત્રીજી.) ૪૦ ભાગ ૨ જે ( આવૃત્તિ ત્રીજી.)૪૦
....
ブラ
ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠી X..
२०८
...
૨૦૬
૩૩૬
૨૧૫
૩૪૦
२४८
૩૧૫
३०४
૪૩૨
૫૦૦
૨૩૦
૧૯૦
૧૭૨
૧૨૪
ર. વચનામૃત
૩. યાગદીપક.
...
૪. જૈન અતિહાસીક રાસમાળા છે. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ ખીજી) . આનન્દધન બહેાતરી પદ ભાવાર્થ સહુ 9. કાવ્યસ ંગ્રહ લા. ૭ મેા.
૧ આ નીશાની વાલા ગ્રન્થા માત્ર વીશની અંદર શીલક છે.
*
આ નીશાની વાલા ગ્રન્થા માત્ર એકસાની અંદર શીલક છે. × આ નીશાની વાલા ગ્રન્થા માત્ર અસાની અંદર શીક્ષક છે. ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે. અમદાવાદ જૈન એ ગ–દે. નાગારીશરાહ.
સુખઇ મેસસ મેજી હીરજીની ૩, ૪. પાયધુણી. શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક, મડળ ૪. 'પાગલી. પુના--શા. વીરચંદ કૃષ્ણાજી.-૪. વૈતાલપે છે.
૩૮૮
૩૬૮
४०८
૧૩૨
...
...
...
...
...
...
કી. રૂ. આ. પા.
૦-૮-૦
---
...
---
...
...
...
...
૨-૪ ૦ -૮-૦
. 21o
0111
.
0 619
.---
૦-૧૨-૭
૦-૧૨-૦
૦-૪-૦
01110
.
.
.
O
O
910
O
93
-v
૦-૧૮ ૦-૧૨-૦
0198110
૦-૧૪---
૧-૦-૦
૦-૩-૭
છપાય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
બાદ્ધિપ્રભા.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकामदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
તા. ૧૫ મી એપ્રીલ સન ૧૯૧૩
અંક ૧ લો.
-
-
-
-
-
-
महारु नुतन वर्ष.
ગઝલ. ચમી વષાવતું આવ્યું, મધુરૂ વર્ષ આ નવલું, ગય કઈને જશ કાંઈ, આ મહારું વર્ષ પંચમ છે, બજાવી ૪. મહારી, કરી સેવા યથા શકિત, હમારા વ જી ગયા વર્ષે અતિ હશે ! ર્યું ગુજ. . . અને સ્યાદ્વાદની શૈલી, અને સિદ્ધાંત સમજાબ પ્રભુના માર્ગના સાચા, નિતીને ધર્મના રસ્તા, દયાના માર્ગ દેખાયા, કથા વાર્તા અને કાવ્યો, ધર્યા છે વાચકે સમ્મુખ,
--Aવશું શું નવા વર્ષે સેવા બજાવાને. મહારૂ વર્ષે પંચમ આ સફળ સેવ કરવાને,
યાં છે ઉચ્ચ સિદ્ધાંતો વળી કથવા ઉમંગી છું, જ્ઞા વર્ષે પ્રવેશું છું, અમીહ સર્વ સંતની !
અનાદિનું ટળે, અજ્ઞાન કિર રત જ્ઞાનનાં હાથે, છે શિશુ, ” બુન ને વૃદ્ધો. સદા તે પામે; પ્રકાશે નામ જૈનોનું, સદા સર્વત્ર સૃષ્ટિમાં, અને એ યાન મહારાને પ્રભુની હે અમિ દષ્ટિ !
Page #4
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
નવા વર્ષે અખિલ વિવે, પ્રસર શાંતિની રે, અને સંપે રહો સે રંક રાજાને પ્રજાઓ પણું ! પ્રભુ ! દે જેમ બાલકને ! બજવવા સેવ સર્વેની, વિરામુ શુભ આશાઓ ધરી અંતર વિષે એવી ? '
* બુદ્ધિ છે साधर्मी भक्ति.
રાગ. ધીરાના પદને. ભગવંતના ભકતની રે ભક્તિ કરે ભાવે ખરી. સાધમ સગપણ સાચું રે, તેથી પા૫ જાચે ટળી સાચો બંધુ સાધર્મ છે, ધર્મ ટેક ધરનાર, દીલ મળે છે દીલથી દેખે, જિનનું નામ જપનાર
ત્ર એ છે સારૂ રે, ધનવા ચિત્ત ધરી;– સાધમાંથી ચાલે શાસન, સહાય કરે સુખદાય, વિસામે શિવપન્થ વહેતાં, ભક્તિથી અશ્રુ ભરાય—– પરસ્પર દેખાતે રે, પ્રીતિની રીતિ સહેજે વરી – સાયમને દેખે નેહજ, આંખથી નહી ઉભરાય, ખામી સમકિતમાં છે ખાસી, સંઘાચાર ભાગ્યે સુહાચ– સમકિતી ધમાં હેરે, સાધમ ભકિત સુખ કરીપ્રભુ ઉપર જે પૂરણ પ્રીતિ, હવે હેડામાંહી.– તે સાધમ દેખે હજ, આવે હર્ષોત્સાહ, સુખે દુઃખે સહાયી, સાધમ હવે હ ધ સાધમને સાહા સમર્પ, ટળે કર્મની કેડ, પરભવમાંહી પુણ્ય ફળે છે, ખેટને નહી તેમ ખાડ– સમજીને સમજી શાણુારે જા ભક્તિ માર્ગે ભળી—સાધમ ભક્તિમાં સુખડાં, સુરની મળતી સહાણ્ય, ભક્તિમાંહી રેવત ભરીયું, અષ્ટ સિદ્ધિ નવ નિધિ આંહી-- સંસાર સાગર સહેજે, તુર્તજીવ જાવે તરી-– આદરસત્કારે સુખ આવે, દુઃખ જાવે છે દૂર, સમકિત નિર્મલતા સંપજતી, કર્મ ટળે સહુ ક્ર– સ્વર્ગગતિ શિવ સુખડાંરે, ઠામે બેસે ભકતે કરી—એવા ફળતી સાધમની, સાધુની સુાર, ભક્તિ કલિયુગમાંહી ભલેરી, પામે તેથી ભવપારબુદ્ધિસાગર બોલે, સેવા શિવ નિસરણી—
Page #5
--------------------------------------------------------------------------
________________
r.
.
.
સાધમની ભક્તિ. साधर्मीनी भक्ति.
લેખક-બુદ્ધિસાગર, સ્વામીના સગપણ સમે, અવર ન સગપણ કેય.
ભક્તિ કરે સ્વામી તણી, સમકિત નિર્મલ હાય- (શ્રી પાલરાસ). તાધર્મી વાત્સલ્યથી ભવ્ય જીવો તીર્થંકરની પદવી પ્રાપ્ત કરે છે. જેઓછનવરના ધર્મભાન છે તે સાધમ ગણાય છે. સાધમને દેખવાથી નેહ ન પ્રકટે તો સમકિતની જાણવી. સાધર્માના નેહ વિના સમકિન નથી એમ સંધાચાર ભાગ્યમાં શ્રીમદ્ દેવદર્શાવે છે. સાધર્મની સેવા વિના કદી જૈનશાસનનો ફેલાવે થવાનું નથી. સાધમ થી સમ્યકત્વની નિર્મલતા થાય છે. શ્રીપાલરાજાને આયંબિલ તપની ઓળી કરતાં સાધર્મના ખરા સગપણની બુદ્ધિએ સેવા કરી હતી. વસ્તુપાલે અને તેજપાલે અને જેને ભક્તિની બુદ્ધિથી સહાય આપી હતી. કુમારપાલ રાજાએ સાધમ જેમની સેસાહ યમાં કરોડો રૂપિયા ખર્ચા હતા. ખ્રિસ્તિઓ અને મુસલમાને પિતાનાધર્મ વાળાઓને
ધ્ય આપવામાં કરોડો રૂપિયા હાલમાં ખર્ચ છે. સત્યધર્મના પાછળનારા સાધર્મ જૈને માટે સાવર્મવાત્સલ્યસાહાટ્યની આવશ્યકતા છે. શ્રી વીરપ્રભુના ભકતની સેવા કરવાથી વીરપ્રભુના ધર્મના જ ફેલાવો થાય છે એમ નકકી માનવું જોઈએ, દયાની બુદ્ધિથી સાધમની સેવા થઈ શકતી નથી. સાધમને સાહાય આપવાથી જૈનધર્મની ઉંન્નતિ થાય છે એજ ખાસ ઉદેશ સમજવાની જરૂર છે. કોઈ મુસલમાનને ત્યાં અન્ય મુસલમાન જાય છે તો ભજન
ખતે આવનાર મુસલમાનને ભાણામાં ભેગો બેસાડયા વિના અલ્લાની બંદગી કરી લેખે આવતી નથી એમ મનાય છે. તે ઉપરથી જૈનધર્મધારક બધુઓએ સમજવું કે આપણે પણ જૈનબંધુને દુઃખી અવસ્થામાં દેખ્યા પછી તેનું દુ:ખ ટાળવા સહાધ્ય ન આપવામાં આવેતો જૈન તરીકેનું પિતાનું નામ સાર્થક કરી શકીએ નહિ. બસ્તિ હજારો ગાઉથી આવીને પિતાનો ધર્મ વધારવા કેટલો બધે આત્મભોગ આપે છે. બ્રીધિર્મમાં દાખલ થનારને કેટલી બધી સાહાય આપે છે. તે ઉપરથી આપણે સમજવાનું કે આપણે સત્યધર્મ મા“નનારા પોતાના સાધર્મી બંધુઓને સાહાસ્ય નીં આપીએ તે કેટલા બધા સેવાધર્મથી ભ્રષ્ટ
ગણાઈએ તેને વિચાર કરવો જોઈએ. કલિકાલમાં ભક્તિના સમાને અન્ય મહાન ધર્મ નથી, | કલિકાલમાં ભક્તિમાર્ગથી ધણા જીવો સદગતિ પામે છે. સાધુઓ અને સાધર્મી બંધુઓની સેવા ભક્તિ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માટી ભવનાં કરેલાં પાપનો નાશ થાય છે. સાધર્મી બધુઓને ભક્તિના પરિણામથી સહાધ્ય કરવાની દરેક જૈનબંધુઓની ફરજ છે એમ જયારે દરેક જૈનબન્ધ સમજશે અને તે પ્રમાણે ચાલશે ત્યારે જૈન ધર્મને ગતમાં પ્રકાશ થશે.
એક મનુષ્ય એક મોટા અનુભવ પ્રોફેસરને પ્રશ્ન કર્યો કે આ દુનિયામાં 'શેપ ફેલાવે પામી શકે? તેના ઉત્તરમાં પિલા અનુભવી છેફેસરે જણાવ્યું કે - બંધુઓ પિતાના ધર્મમાં આવનારને તન મન અને ધનથી સાહાય કરશે
જેવા ગણ તેમના સુખને માટે સર્વ સુખનાં સાધનો પૂરાં પાડશે એવી - ભૂતની ધૂન લાગશે તે ધર્મનો દુનિયામાં ઘણો ફેલાવો થશે. આ ઉં
Page #6
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા. એક વિદ્વાન્ અનુભવીને તક ઘણે અંશે સત્ય માલુમ પડે છે. પ્રેમ, સેવા, ભક્તિ, સાહાય એજ ધર્મ ફેલાવવાનાં મુખ્ય કારણો છે. મુક્તિફેાજના વડા જનરલ બુથે હિન્દુસ્થાનમાં ખ્રસ્તિ ધર્મને ફેલાવો કર્યો હોય તો ઉપરના ગુણવડેજ. બિસ્તિ પ્રીતિ ધર્મનો ફેલાવો કરવાને ફાવી જતા હેય તે પિતાના ધર્મમાં દાખલ થનારાઓને સુખનાં સાધનોની સાહાયના લીધેજ. દરેક ધર્મવાળાઓ પિતાનું અસ્તિત્વ દુનિયામાં કાયમ રાખવા અને પિતાના ધર્મમાં અન્યોને દાખલ કરી પોતાના ધર્મને ફેલાવો કરવા ઘણે પ્રયત્ન કરે છે. બ્રીતિ એમ કથે છે કે અમારે ધર્મ ગમે તેવા પાપીને પાવન કરવા સમર્થ થાય છે. બાપટીઝિયમથી ગમે તેવા પાપીને પાવન કરી શકાય છે. મુસલમાનો પોતાના થુંકને પવિત્ર માનીને તે વડે હિન્દુઓને પવિત્ર કરી પિતાના ધર્મમાં દાખલ કરે છે. જૈન ધર્મમાં એવી પવિત્રતા છે કે ગમે તેવા મિચાવી પાપીને જૈનધર્મના સંસ્કારવડે પાવન કરી શકાય છે. અપવિત્ર પાપી મનુષ્ય પણ જૈનધર્મ પાળીને પવિત્ર થઈ શકે છે.
જેનામાં સાધમને સાહાય આપવાનો પ્રેમ જાગ્રત થતો નથી તેનું કારણ જૈન ધર્મ જાણવામાં નથી આવ્યો તેજ છે. જૈનવિના જિનેશ્વરનું નામ જગતમાં જનાર અન્ય કઈ નથી માટે ધર્માભિમાની જેને પિતાના સાધર્મ બધુઓને સહાય આપવા પિતાની |ક્તિને આત્મભોગ આપવો જોઈએ. ગમે તેવા પ્રતિફલ પ્રસંગોમાં પણ સાધમ ઉપરથી
સ્નેહ ન ટળે ત્યારે જૈન તે ખરો જૈન કહેવાય. જેનની સાધુ ઉપર પૂર્ણ પ્રીતિ ભક્તિ હેય છે. આવા જેને જેમ બને તેમ દુનિયામાં વિશેષ પ્રમાણમાં પ્રકટી નીકળે એવો ખાસ ઉપદેશ દેવાની જરૂર છે. પોતાના ધર્મના રાગથી સમાન ધર્મવાળાઓને ઉત્તેજન આપવાની જરૂર છે. પોતાના સાધમપણાની ફરજ પિતાને દરરોજ અદા કરવી જોઈએ એમ દરેક જેને સમજવું જોઈએ.
સાધુ સાધ્વી એ સુક્ષેત્ર છે. શ્રાવક અને શ્રાવિકા સુક્ષેત્ર છે. સુક્ષેત્રમાં ધનને વ્યયકરવાથી ઉચ્ચગતિની પ્રાપ્તિ થાય છે એમ જૈનશાસ્ત્રોમાં અનેક સાક્ષીઓ છે.
જેનો જે પારસીઓના કરોડ રૂપિયાના ફંડની પિકે પિતાની કમની ઉન્નતિ માટે એક મે જૈન કંડ ઉઘાડે તે તેથી સાધર્યવાત્સલ્ય ખરી રીતે થઈ શકે અને શ્રીસ્તિઓની પેઠે જૈન પણ જનધર્મનો ફેલાવો કરવા સમર્થ થઈ શકે-મુંબાઈના જૈનોમાં ઝવેરીઓ તરફથી પા ટકાનું કંડ ઉધાડવામાં આવ્યું છે તેની વાર્ષિક ઉપજ આશરે ત્રીસ હજારની થઈ શકે તેમ છે–તેટલીજ ઉપજ જે જૈનગુરૂકુલ માટે બારમહીને વાપરવામાં આવે તો જીનેના ઉદયનું એક ભગીરથ કાર્ય કર્યું એમ કહી શકાય-મારવાડ, મેવાડ, ગુજરાત, કાઠીયાવાડના જૈનને અનુકુળ પડે એવું મધ્યભાગમાં જેનગુરૂકુલ સ્થાપવાની આવશ્યકતા છે. નર્મદા નદીના કાંઠાનો પ્રદેશ કે જે ઝધડીયા તીર્થની પાસે છે તે–વા તારંગા તરફનો પ્રદેશ જૈન ગુરૂકુલ સ્થાપવા માટે એમ લાગે છે. જૈન ગુરૂકુલની વ્યવસ્થા અને શિક્ષણક્રમ સંબંધી જૈનેનું એક સાક્ષરમંડળ જે ધારાઓ ઘડે તે પ્રમાણે જૈનગુરૂકુલની શરૂઆત થવાની જરૂર છે. મુંબાઇના ઝવેરીઓના ૫ ટકાના ફંડમાંથી ગુરૂકૂલ ઉધાડવામાં આવે તો તેમાં ધાર્મિક અને વ્યાવહારિક કેળવણું સાથે હુનર્ઝળાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા થશે અને તેથી ભવિષ્યની જૈનપ્રજા કે જેણે ગુરૂકૂલમાં રહી કેળવણી લીધી હોય તે દુનિયામાં જૈનધર્મનો ફેલાવો કરવા આગેવાની ભયો ભાગ ભાગ લેઈ શકશે અને તન મન ધનનો ખરી રીતે આ
Page #7
--------------------------------------------------------------------------
________________
-
-
-
સાધમની ભક્તિ. ભોગ આપી શકશે. હિન્દુયુનિવર્સીટીને માટે શ્રીયુત મદનમોહન માળવીયાએ એક મોટું ફંડ ઉભું કર્યું છે અને તેમાં આશરે એંશી લાખ રૂપિયાનું ફંડ થયું છે. જૈન જેવી ધનાઢય કામમાં એક મોટું ગુરૂકુલ નહીં, એક મોટી કોલેજ નહીં, એક મોટું જૈનકુંડ નહીં, આથી એમ સમજાય છે કે સાધમ બધુઓની સેવા ભક્તિમાં જૈન પ્રમ, આત્મભોગ, અને ધર્મ ભિમાન ધારણ કરી શકતા નથી. શેઠ. લાલભાઈ દલપતભાઈ શેઠ. ફકીરભાઈ પ્રેમાભાઈ શેઠ. વીરચંદ દીપચંદ, શેડ મનસુખભાઈ ભગુભાઈ વગેરેએ સાધર્મીઓની સેવા તરફ બુદ્ધિ દેડાવી હતી અને તે માટે યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. ધનવંતને વિદ્વાની સલાહની જરૂર છે અને વિદ્વાનને ધનવન્તોની સહાયતાની જરૂર છે. હાલમાં આ માટે યોગ્ય ચળવળ થવાની જરૂર છે. કાશીની અને મહેસાણાની પાઠશાલાએ જૈનધાર્મિક જ્ઞાનની પ્રગતિમાં પ્રવૃત્તિ કરી છે. ભાવનગર જૈનધર્મપ્રસારક સભા તરફથી છપાતાં પુસ્તકો અને બનારસ પાઠશાલાના અંગે છપાતાં પુસ્તકાવડે જૈનધાર્મિકત્તાનમાં પ્રકાશ પડે છે અને તે બે સંસ્થાએ યથાશક્તિ આત્મભેગ આપ્યો છે. આનન્દપ્રસારક સભાએ પ્રાચીન પુસ્તકોનાં ભાપાન્તર કરાવી જૈનપ્રગતિમાં પ્રવૃત્તિ કરી છે. હવે આપણું જૈન સાધુઓ જૈનશાસનની સેવા બજાવવામાં યથાશક્તિ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે દુનિયામાં જાહેર થતા જાય છે તેથી પ્રમોદ ધારણ કરવામાં આવે છે.
પ્રસંગોપાત્ત કંઈક પ્રાસંગિક કહેવાયું; જોકે આ પ્રમાણે જૈનોમાં પ્રભાતનાં ચિન્હો દે ખાવા લાગ્યાં છે તે પણ જૈનેનો મોટો ભાગ સાધર્મીઓની સેવા માટે આત્મભોગ આપી શકતા નથી. જૈનોની વસતિ પ્રતિદિન ઘટતી જાય છે. સાધર્મસેવાને જે પૂર્ણ રાગ હોય તો . જેને ઘટે છે તેને માટે એક મહામંડલ ભરી અનુભવીએ પાસેથી વસતિ ઘટવાનાં કારણે જાણવાં જોઈએ અને તેના ઉપાયે આદરવા જોઇએ. શ્રીમાન સાક્ષરગ્રુપતિ સયાજીરાવ ગાયકવાડ સરકાર કયે છે કે-“ જૈનોએ કોન્ફરન્સ ભરીને પોતાની વસતિ વધારવાનો મુખ્ય ઉપાય હાથમાં ધરે જોઈએ. એક તળાવમાં પાણી ભર્યું છે. દરરોજ તે ખૂટતું જાય છે અને તેમાં નવું પાણી આવતું નથી એ તળાવનું પાણી એક બે વર્ષમાં ખુટી જવાનું તે પ્રમાણે દરરોજ જૈનની વસતિ ધટે છે. જે વસતિ ઘટે છે તેમાં વધારો થતો નથી અને અન્ય ધર્મીઓને જૈનધર્મમાં દાખલ કરીને હાલના જૈનાચાર્યો નવાજનો બનાવના નથી તેથી અમુક વર્ષે જેનોનું નામ દુનિયામાં ન રહે એવો સંભવ રહી શકે તે માટે જેનેએ હાલના સંગેને ધ્યાનમાં લેઈ જૈનધર્મઓની સંખ્યા વધે તે તરફ લક્ષ દેડાવવું જોઈએ” નામદાર ગાયકવાડના આ વા શબ્દો અને સલાહની કિસ્મત આંકી શકાય તેમ નથી. જૈનોએ હવે બે રીતે જૈને વધારવા પ્રયત્ન કરો એજ હાલના વખતનું સાધઑવાત્સલ્ય ધ્યાનમાં લેવું જોઇએ–શ્રી જિનદત્ત સૂરિએ સવા લાખ રજપુતોને જૈન બનાવ્યા હતા. આર્યસમાજીઓની પરિષદની પડે જૈનેની વૃદ્ધિના ઉપાયે હસ્તમાં લેઈને ખરી સાધÍસેવા કરવી જોઈએ.
જમાનાને અનુસરી સાધર્મીઓની સેવાભક્તિ કરવામાં જિનેશ્વરની સેવાભક્તિને સમાવેશ થાય છે એમ જે કહેવામાં આવે તો અમુક અપેક્ષાએ સાચું છે. જૈનોના શરીરમાં રહેલા આત્માઓમાં જિન થવાની શક્તિ રહેલી છે તેમના હૃદયમાં જિન પ્રભુને જપ થાય છે માટે જેનેની સેવા કરવાથી અને માતાનું ના રહે એમ સમજવું જોઈએ. tra: ૩
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
सुख दुःखनो कीमीओ.
(લેખક. એક જૈન ગ્રેજ્યુએટ.) સર્વજીવ-નાનાથી તે મોટા સુધી–કીડીથી તે કુંજર સુધી સુખને શોધે છે, દુઃખથી દૂર ભાગવા મથે છે અને સુખ મળતાં આનંદિત બને છે અને દુઃખમાં પડતાં ખેદયુક્ત બને છે. દુઃખથી અમિશ્રિત સુખ સર્વ કાઈ ઈચ્છે છે. કટ વિનાના ગુલાબની સર્વ કાઈ સ્પહા રાખે છે. આ ઈછા સ્વાભાવિક છે કારણ કે આમાં પિતે આનંદ સ્વભાવી છે અને તેથી માનદ શેાધવાને સુખ મેળવવાને મળે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
મનુષ્ય જ્યારે સુખ મેળવવા મથે છે, ત્યારે કેટલાક બાહ્ય સંજોગો જે પ્રતિકુળ હોય છે, તે તેના સુખના માર્ગમાં વિદ્ધ કર્તા નીવડે છે. શું મનુષ્ય સર્વ પ્રતિકૂળ બાહ્ય સંજોગોને દૂર કરી શકે ? ના,–તેમ કરવું એ તેના હાથમાં નથી. જગતમાંના બધા કાંટા તે દૂર કરી શકે નહિ. તે તો પોતાની મેળે જોડા કે બુટ પહેરી લે એટલે કાંટાની અસર તેના પર થતી બંધ થઈ જશે. શું મનુષ્ય જગત માંથી ચાર મીત્રને ખસેડી મૂકશે ? કદાપિ નહિ. તેમ કરવું એ તેની સત્તામાં નથી, એટલી શકિતનો વ્યય કરવો એ નિરર્થક છે. તેણે તો પિતાના ઘરને તાળું મારવું જોઈએ. આ રીતે ચાની સત્તાથી તે બચી શકશે.
તમે જગતને કે જગતના મનુષ્યોની વૃત્તિઓને એકદમ બદલી શકશે નહિ. જે તમારે સુખી થવું હોય તો તમારે તમારા મનની વૃત્તિઓને બદલવી જોઈએ. તમારે નિરંતર આ નિયમ મરણમાં રાખવો જોઈએ કે “ તમારા બંધ તથા મોક્ષનું કારણ તમે પોતેજ છે ” બીજે કઈ તમને નુકશાન કરી જાય છે, ત્યારે તમે તેના પર ધ ભરાઓ છે, પણ ખરી રીતે સમજે તે જણાશે કે તે મનુષ્ય તો માત્ર નિમિત્ત કારણ છે પણ ખરું ઉપાદાન કારણું તમે પોતે છે.
તમે જે તમને નુકશાન થાય તેવાં બીજે વાવ્યાં ન હોત તે જગતમાં એવી કોઈ શક્તિ નથી કે જે તમને નુકશાન કરી શકે. ધર્મિષ્ઠ મનુષ્ય નિરંતર સુખી છે. સ્વતંત્ર છે, આનંદી છે. કોઈ તેને હેરાન કરી શકસે નહિ, કોઈ તેને માર્ગમાં અંતરાયરૂપ થઈ પડશે નહિ, કોઈ તેની શાન્તિમાં ભંગ કરી શકશે નહિ. તેને નુકશાન કરવાને કરેલી પ્રવૃતિ કરનારાજ ગેરલાભમાં ઉતરે છે.
આ નિયમ આપણે એક દાન્ત લેઈ વધારે સૂક્ષ્મ રીતે વિચારીએ કારણકે જ્યાં સુધી કોઈ પણ નિયમનું યથાર્થ જ્ઞાન આપણને થતું નથી, ત્યાં સુધી તે પ્રમાણે આપણું વર્તન પણ થતું નથી.
ધારોકે એક માણસે આપણી નિંદા કરી–ટી રીતે નિંદા કરી-જે દેવ આપણે નહોતો કર્યો તે આપણે કર્યો છે એવું જણાવી હું આળ તેણે આપણુપર મૂક્યું, હવે તે નિંદા કે આળ આપણને કેવી અસર કરશે તેનો સઘળો આધાર આપણા મનના વલણું પર છે. જે આપણે તે નિંદા કે પાપની અસર આપણા મનપર થવા દેઈએ તો આપણે જમીન પર પડેલું તીર હાથમાં લઈને હૃદયમાં ભોંકવાનું કામ કર્યું કહેવાય. તે નિંદારૂપી તીર જમીન પર પડ્યું હતું. આપણે તે ઉચકી લીધું. આપણું હદયમાં ઘોળ્યું અને હવે આપણે બુમ પડી કે અમુક તીરે મારા હૃદયમાં ઘાયલ કર્યું તે આ હકીકતમાં દેષ આ પણે જ ગણુ શકાય.- તેજ રીતે બીજાનું કાર્ય આપણને હેરાન કરતું નથી, પણ આપણા
Page #9
--------------------------------------------------------------------------
________________
સુખ દુખ કીમી.
મનનું વલણ તે કાર્યને હૃદયને ધા કરનાર માની લે છે અને દુઃખી થાય છે. આનંદને શેધતિ ખરે જ્ઞાની પુરૂષ આવા પ્રસંગે જરા પણ મનને સંભ પામવા દેતા નથી કારણ કે એનું ખરું ચારિત્ર-જે આમાની શક્તિઓ છે તે પરની નિંદાથી જરાપણ બગડતું નથી. આ સંબંધમાં એક મહાન જ્ઞાનીએ વારંવાર ઉપદેશ આપ્યો છે કે.”
જે મનુષ્ય એમ ધારે છે કે અમુકે મને ગાળ દીધી, અમુકે મારી નિંદા કરીઅમુકે મને ઠપકો આપે તે મનુષ્ય કદાપિ ખરી શાન્તિ પામી શકે નહિ ”
જેવી રીતે બીજા મનુષ્યના આપણી તરફના વર્તન સંબંધી આપણે વિચાર કર્યો તેવી જ રીતે આપણે બાહ્ય સંજોગોને લાગુ પાડી શકીએ. બાહ્ય સંજોગો શુભ પણ નથી તેમ અશુભ પણ નથી. આપણા મનનું વલણ તેમને શુભ કે અશુભ બનાવે છે. એક મનુષ્યની વાર્ષિક આવક સે રૂપી આની છે, અને તેનું મન સંતોષી હોવાથી તે તેટલી રકમમાં પૂર્ણ આનંદમાં રહે છે, અને એક બીજે મનુષ્ય જેની વાર્ષિક આવક એક હજાર પીઆની છે, તે તેટલી રકમથી પણ અસંતુષ્ટ રહે છે અને દુખી બને છે. ઘણા મનmોને આપણે એમ કહેતા સાંભળી એ છે કે “ એ મારી પાસે પૈસા હોત, જે મને પુષ્કળ સમય હોત, જે મારે ભારે લાગવગ હોત, જેને હું ઘર સંસારની જાળમાંથી મુક્ત હોત તો હું માટી કામ કરી શકત. આ કેવળ બહાનાં છે,--બેટા બહાનાં છે. હું જાતિ અનુભવપરથી કહી શકું છું કે કાંઇપણ કામ નહિ કરવાનાં છેટાં બહાનાં–મિષ છે. પોતાની પાસે જે શક્તિ છે, તેના તેને યોગ્ય રીતે ઉપયોગ કરવા ઘા અને વિશેષ અનુકૂળ સં. પગે સ્વયમેવ તેને આવી મળશે. તે બાહ્ય સંજોગોમાં જે બળ નથી તે બળ તેમને ચમ છે અને આ રીતે અનંત સામર્થવાળો પોતે નિર્જીવ વસ્તુઓને સ્વાધીન બની રંકની માલિક વર્તે છે. સંજોગોને તે બદલી શકે નહિ, પણ જે તે તેના મનનું વલણ બદલે તે તે સં. જે તેને સ્વાધીન વર્તશે. ખરો આત્માથી પુરૂષ પ્રતિકૂળ સંગે જોતાં ગભરાઈ જતા નથી, પણ તેમના પર જય મેળવવા પ્રયત્નશીલ થાય છે, અને આ રીતે તે સંજોગ પર જય મેળવવાની કુચીઓ શોધી કાઢે છે, જે તેના માર્ગમાં સહાયકારી નીવડે છે. નિર્ભમાં મનના મનુષ્યો ઉપર સંજોગો રાજ્યસત્તા ચલાવે છે, તેજ સંજોગો સબળ મન આગળ નમી પડે છે. હાલમાં વિજ્ઞાન શાસ્ત્રીય { Scientists) પૃથ્વી, પાણી, વરાળ અને છેવટે વિજળીપર જે સત્તા ચલાવે છે, તેનો વિચાર કરે એટલે મનુષ્યના મનમાં કેટલું સામર્થ રહેલું છે, તેને કાંઈક ખ્યાલ આવશે.
સુખદુખ બાહ્ય વસ્તુઓમાં નથી, પણ તેમની તરફની આપણું મનની વૃત્તિમાં રહેલું છે. આપણે જે આપણા હાથ પગમાં સાંકલે નખીએ છીએ, આપણું કેદખાના બનાવીએ છીએ, અને કેદી બનીએ છીએ , અથવા તો બંધનાથી છુટા થઈ મહેલ બાંધીએ છીએ અને સઘળા બનાવોમાં તેમજ પ્રસંગમાં નિર્લિપ્ત રહી ભમીશકીએ છીએ.
જે મનુષ્ય નિરંતર ભૂતકાળની ભૂલેનું સ્મરણ કર્યા કરે છે, અને આગામી ભયનો વિચાર કરે છે તે કદાપિ શાન્તિ ભેગવી શકે નહિ. જે આપણે સીધે માર્ગે ચાલતા હોઈએ અને પવિત્ર જીવન ગાળતા હોઈએ તો કોઈપણ પ્રકારને ભય રાખવાની જરૂર નથી. મનુષ્ય મનુષ્ય-મનન કરનાર-વિચાર કરનાર બનવું જોઈએ અને બાહ્ય અનુકૂળ સંયોગો મળતાં પુલાઈ જવું નહિ તેમજ પ્રતિકુળ સંયોગો માતાદિને કામ, દપિ કલા સનું વચન સર્વથા યાદ રાખવું કે.
Page #10
--------------------------------------------------------------------------
________________
બુપ્રિભા कश्चैकान्तं सुख मुपगतो दुःख मेकान्त तो वा ।
नीचे गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ કાણે એકાન સુખ મેળવ્યું છે ? અથવા તેણે એકાન્ત દુઃખ મેળવ્યું છે ચાના આરાની માફક દશા ઉંચી નીચી જાય છે માટે બાહ્ય સંજોગો સર્વથા અનુકુળ કે સયા પ્રતિકૂળ કદાપિ હોઈ શકે નહિ; પણ તેથી આંતર શાંતિમ ભંગ થવા ન દેતાં વિચારવું કે આ પણ જતું રહેશે-
વ્યતિ. બાહ્ય સુખ ચાલ્યું જશે-બાહ્ય દુઃખ ચાલ્યું જશે. હે સુખના આતુર બધો ! જ્યાં સુધી તમે બાહ્ય સંજોગોમાં સુખ શો છો ત્યાં સુધી તમે ખરા માર્ગથી દૂર છો. કદાચ તમને ગુલાબની ગંધ આવશે, પણ સાથે કાં તે અવશ્ય વાગશે, માટે કાંટા વગરની ગુલાબની ગંધ નિરંતર જોઈતી હોય તે બાહ્ય વસ્તુઓ તરફના તમારા મનના વલણને ફેરવો એટલે સર્વ વસ્તુઓ અનુકુળ થઇ જશે અને તમે સુખી–સુખી થ૪ જશે.
भावोदामप्रवाहेण-वाह्यान्ते सर्वजन्तवः । प्रतिश्रोतो गमीकोऽपि-कृष्णचित्रकमूलवत् ॥
(ાર્મચરિતે.) ભવના ઉદ્દામ પ્રવાહે સર્વ જીવો વહાય છે, પણ સંસારના સામા પ્રવાહે કૃત્રચિત્રક મૂળની પેઠે કાઈ જ્ઞાની પુરૂષ હોય છે. જૈનાગમગાતા અપ્રમાદી મુનિવર સંસારના સામા પ્રવાહે તેરે છે અને મોક્ષનગરીમાં પ્રવેશ કરે છે. ચિતરાવેલીની પરીક્ષા પાણીમાં નાખવાથી થાય છે. નદીના જલપ્રવાહના સામી તે જાય છે. લોકકિંવદન્તી એવી છે કે તેના ઉપર મૂકે વૃતને ધાડ ખાલી હોય છે તે તે ભરાઈ જાય છે. કૃષ્ણચિત્રક મૂલના જેવા આ ભતત્ત્વજ્ઞાતા મુનિવર હેાય છે તે દુનિયાના પ્રવાહમાં તણાતા નથી. રાગદેષના પ્રવાહના સામા તેઓ વહે છે અને રાગદ્વેષને છેદ કરે છે. ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના આવી અપૂર્વ શક્તિ અન્યત્ર સંભવી શકે નહિ. અધ્યાત્મજ્ઞાન ચિત્રાવેલીના સમાન છે. અધ્યાત્મ જ્ઞાનનો ભાવ ચિત્રાવેલી સમજવી-આમાના શુદ્ધસ્વરૂપમાં રમણુતા કરવી; એમ સત્ય–મોક્ષમાર્ગ છે તે સંબધી નીચે પ્રમાણે સાક્ષી છે.
થા. निथ्थयमग्गो मुखो ववहारो पुण्णकारणो वुत्तो । पढमो संवररूवो आसवहेउ तओ बीओ।
(ગાગાસાગર નાથાલા.). નિશ્ચયમાર્ગ તેજ ક્ષમાર્ગ છે. વ્યવહાર છે તે પુણ્યનું કારણ છે. નિશ્ચયનય છે તે સંવરરૂપ છે અને વ્યવહારનય છે તે આવ્યવહેતુપ છે-વ્યવહારનય આદરવા યોગ્ય છે નિશ્ચયનયની આખદષ્ટિ રાખીને વ્યવહારથી પ્રવૃત્તિ કરવી.
Page #11
--------------------------------------------------------------------------
________________
સુવર્ણ રજ.
सुवर्ण रज. GOLDEN GRAIN.
( સંવાહક-ઉલયચંદ લાલચંદ ) જે વર્તન તમારી તરફ કરવામાં આવે તે તમને પસંદ ન પડે, તેવું વર્તન તમે પણ અન્ય પ્રત્યે ન કરે.
મનુષ્ય માત્ર પ્રમાણિકપણે ચાલવાને માટે જન્મ્યા છે. જે મનુષ્યો પિતાનું પ્રમાણિકપણું ગુમાવે છે તે મરેલા જેજ સમજે.
એક માણસ જેટલો સંદર્ય-સુંદરતા–મેહકતાને ચાહે છે તેટલો સરાણ ચાહનાર પુરૂષ વિરલ જ હોય છે.
કોઈ પણ વિદ્વાન સુવર્ણ-હીરા-મેની આદિક દ્રવ્યને કીમતી ખજાનો ગણશે નહીં; પરંતુ તે એક નિહા, સારી શ્રદ્ધા–પ્રમાણિકપણું ઈત્યાદિક ગુણોને કીંમતી ખજાને ગણશે. તે ખેતર–ધન-ધરા-ધરણને ચાહશે નહીં, પરંતુ “ સત્ય ' તાના સ્થાપનને પોતાનું સામ્રાજ્ય સમજશે. તે દેલતની ઇચછા કરશે નહીં; કિન્તુ સદ્દગુણોની પ્રાપ્તિને પોતાની ખરી દેલત માનશે.
વિદ્યાના શોખીન થવું તે વિદ્યાની સમીપમાં રહેવા સમાન સમજવું જોઈએ છે. ઉભાહથી કામ કરવું તે ઔદાર્યની સમીપ રહેવા બરાબર છે અને શરમની લાગણું રાખવી એ ઉત્સાહની સમીપમાં રહેવા
ભાવભાવ–પ્રેમભાવ-વાત્સલ્યભાવ એ કુદરતને અચળ કાયદો, સુષ્ટિની સત્યતા તે માણસનું વ્યવહારિક કર્તવ્ય છે.
જગતના મનુષ્યએ જાણવું જોઈએ કે દુઃખ અને દુઃખ સહન કરવા પછીથી જે સુખ પ્રાપ્ત થાય છે તે જ સુખ રસવત્તર છે. વિશ્રાંતિને માટે વૃક્ષની છાયા છે, તે તાપથી તપેલા મનુષ્યને વિશેષ સુખ આપે છે.
વિદ્યાવિલાસી જને ! તમારામાં કેવા કેવા ગુખ અને ઉચ્ચ અંશ હશે તેની આજ કે કલ્પના કરી શકે તેમ છે ? તેને પ્રકાશ થવામાં કેવળ ધર્ષણ, સમય અને પ્રસંગ ગનો જ વિલંબ હશે એમ કેમ ન હોય? એ વાત આપણે સ્મરણમાં રાખવાની આવશ્યકતા છે, હીરા ઇત્યાદિક રત્નની ઉપરનાં કેટલાંક ૫ડ શાણસાના ઘર્ષણથી નિકળી જાય છે ત્યારે તેની અંદરથી પરાવર્તક અને ડીરાદિક નિકળે છે. તેવી જ રીતે આપણી ઉપરનાં અવિવા અથવા અજ્ઞાન અને તેને લીધે થતા અનેક દેનાં પડ નિકળી જવા જોઈએ છે. કોઈ સમયે કઈ પહેલ પાડનાર અને પરીક્ષાવાન મળવાથી કેવા ગુણગ્રાહી-ગુણદાતા અને મૂલ્યવાન થઇને પ્રકાશીશું તે કહી શકાતું નથી. એટલા માટે જે ભાગ્યશાળી વિદ્યાલયોમાં આવી ઉચ્ચ લેખકના વિચાર વાંચવા સુધી સમર્થ થયા હેય તેઓએ મરણ પયંત વિદ્યાથી વિમુખ થવું જોઈએ નહીં.
૧ ફસાઈને નકામો ભાગ નિકળી જ.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૮
બુદ્ધિપ્રભા.
વિદ્યાર્થીઓને વિચારવા યોગ્ય-વિદ્યાનાં બીજ વાવવાને ગ્ય સમય તે પૂર્વવસ્થા છે તે સમય પ્રમાદમાં ન જવા દેતાં તેમાં બીજ વાવી, સત્સમાગમ અને સદુગાદિક સાધન વડે, તેઓ અંકુરિત થતાં, તેઓનું રક્ષણ કરી–તેને પુષ્ટી આપી ઉછેરવાં એટલે તેની ઉપર સારાં ફળ થવાનાંજ !
દરેક સજજનોએ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે કારણ કે જ્ઞાન તારક છે અને અજ્ઞાન મારક છે, અજ્ઞાન માનવને પશુસમાન બનાવે છે ત્યારે જ્ઞાન દેવસમાન કરે છે. અને જ્ઞાન નરકમાં નાંખે છે અને જ્ઞાન સ્વગહણ કરાવે છે. અજ્ઞાનથી દુઃખના અંધકારની પ્રાપ્તિ છે અને જ્ઞાનથી સુખના પ્રકાશની પ્રાપ્તિ થઈ શકે છે.
અજ્ઞાન છે તે અસ્ત-દુઃખનું પ્રસારક છે અને ઉદય સુખનું સંહારક છે. જ્ઞાન છે તે ઉદય–સુખનું પ્રસારક છે અને દુઃખનું સંહારક છે.
परोपकाराय सतां विभूतयः સન્ત–સાધુ–સજજન–પુરૂષની વિભૂતિઓ પરોપકારાર્થે છે.
નદીઓ પિતાનું જળ પિતે પીતી નથી, ક્ષે પોતાનાં ફળ પોતે ખાતાં નથી. મે– પિતાથી બનેલું ઘાસ પોતે ખાતા નથી તેવીજ રીતે તેની વિભૂતિઓ પરોપકારાજ છે.
જળનો પ્રવાહ આરંભમાં સ્વલ્પ છd, વિકટ પર્વત–પહાડ-અને જંગલમાંથી તે નગરો સુધીમાં જ્યાં જાય છે ત્યાંથી પિતાને માટે માર્ગ કરે છે. તેજ જળને પ્રવાહ અનેક પ્રવાહા ને સંગાથે લઈ નદી રૂપે આગળ વધી આખરે સમુદ્રને જઈ મળે છે. તે પ્રથમ સ્થિતિમાં તે બાળકરૂપ જણાય છે તથાપિ તે મહાન કાર્યો કરવા યોગ્ય હોય છે, અને અન્તમાં, તે મહાન જનોની પંક્તિમાં પ્રવેશ કરે છે ?
રચાના પ્રાનભાગ સમ સકલ રીતિથી આ ચંચલ સંસારને અધ ભાગ-નીચે ભાગ-ઉંચે આવે છે અને ઉંચા ભાગ નીચે જાય છે અર્થાત ચક્રના પરિધિના બન્ને ભાગ કઈવાર નીચે પૃથ્વી પર રગદલાઈ જાય છે અને તેજ પાછા ઉચ્ચ આકાશ પ્રતિ આવે છે. એવી રીતે આ સંસારમાં વસતા સર્વે જનેને અસ્ત–ઉદયદ્વારા, દુઃખ અને સુખને સ્પર્શ વારંવાર અવશ્ય થયાવિના રહે નથી. એટલા માટે જગદુદ્ધારક મહાન પુરૂષનું કથન છે કે સુખાવસ્થામાં ઉદ્ધત અને દુઃખદાવસ્થામાં નિરાશ ન થતાં આવી પડેલા સુખને તથા દુઃખને સમભાવે જોગવવું. દષ્ટાંત તરીકે–સૂર્ય ઉદય સમયે લાલ હોય છે અને અસ્ત સમયે પણ લાલ હોય છે એટલે કે સુખ દુઃખમાં સંતોષ માની સમાપ્તિ રાખવી. વિવેકીજનો જ્ઞાનાવલબને કરી આવી પડેલા સુખ-દુઃખને સ્વસ્થ રહી ઉપભેગ કરે છે.
धर्मस्य त्वरिता गति.
ધર્મની ગતિ ઉતાવળી છે. માટે વિશ્વવત્સલ વિભ---જગદુદ્ધારક-જગદપકારી શ્રીમન્મહાવીર પરમાત્માનું કથન છે કે-ઘર્મ કરવાનાં સાધન–ચિત્તવૃત્તિ ધનાદિશક્તિ અને દેહ એ ક્ષણભંગુર છે માટે જે કંઈ સારે કરવું હોય તે તરતજ-તેજ ક્ષણે કરી નાંખવું એજ એમ અને ઉત્તમ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
સુવર્ણ રજ
માટે હું ભયજને ! કાલે કરવાનુ તે આજેજ કરી હ્યા. પાછલે પ્રહરે કરવાની બ્રારણુા રાખતા હો તે પ્રથમ પ્રહરમાંજ સાધી લ્યે કારણ કે- મનુષ્યનું કાર્ય કરાયું છે અથવા નથી કરાયું' એવી વાટ મૃત્યુ જોતા નથી
કાલ કરે સે આજ કર, ખાજ કરે સે અ; અગમ ગતિ હૈ દેવકી, પડા રહેગા સમ.
* Are you in ernest seize this very minute, What you can do, or thik you can begin it.
Fanst.
૧૯
“ જો તમે કૃતનિશ્રય હેા તા આજ ક્ષણુને પકડા ! અને જે તમે કરી શકેા વા ધારા કે તે કરી શકશે તેને આરો.
39
મહાન ફ્ળના અભિલાષી સ્વાશ્રયીઓએ પ્રથમ તા સત્તમાગમ કરીને સક્રિયાનું વ રૂપ સમજી લેવું પછીથી તે સત્કાર્ય દૃઢ નિશ્ચયથી કરવાના પ્રયત્ન કરવા.
Who never tries, Cannot win the Prize જે કદી માર્ભે નહીં તે પૃળ મેળવી શકે નહીં. જો ન કરે બલ તો ન મિલે ફૂલ,
यत्ने कृत यदि न सिद्धति कोऽत्र दोषः
• પ્રયત્ન કરે તે સિદ્ધિ ન થઇ તે તેમાં શે! દેખ છે ?? જેથી કાર્યની સિદ્ધિ ન થઇ તે તપાસી તેમાં રહેલી ખામીને દૂર કરી પુન: પ્રયત્ન કરવા પરંતુ તેમાં દૈવને દોષ ન કાઢવે એમ થશે તે ભવિષ્યમાં કાર્ય સિદ્ધિ થશે એ સવિત છે.
छिद्रेष्वनार्या बहुली भवन्ति
દ્રા જોવામાં અનર્થ બહુ હેાય છે. માટે પારકાનાં છિદ્ર જોવાની ખુદ્ધિના ત્યાગ કરવા.
મૂલ્ય આપ્યા વિના કાઇ પણ પદાર્થની પ્રાપ્તિ થતી નથી જે હું છે તેજ લે છે. કઇ પણ આપે છે તેજ પામે છે. સર્વે મનુષ્યાને આળસ, શરીરસુખ પ્રમાદારનું અમિદાન વિશેષ ફળની પ્રાપ્તિ કરાવી આપે છે એવા આલસ્યાદિક પ્રતિબંધકારક સ નાના ભેગ આપીને ઉદ્યાગાદિ શક્તિને સંપાદન કરવાથી -ધારેલી ધારણાઓ પાર પડે છે. કૃતકાયામાં સિદ્ધિ મળે છે.
ઉઘમ-સાહસ-ધૈર્ય-બલ-બુદ્ધિ અને પરાક્રમ એ ખ઼ ગુણાનું જેની અંદર અસ્તિત્વ છે તે પુરૂષ યથેચ્છ પ્રાપ્ત કરી શકે તેમ છે. સતત્ ઉત્સાહ-ઉદ્યાગ અને રૂ। પ્રયત્ન એ ઉન્ન તપદ પ્રાપ્ત કરવાની નિસરણી છે.
१ः कार्य मद्य कुर्वीत पूर्वापराण्डिकम्
नहीं प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम्
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
स्वात्म परीक्षानी अगत्य. (લેખક:–મી. માવજી દામજી શાહ. પી. પી. જૈન હાઈસ્કુલ. મુંબાઈ)
એક વસ્તુમાં કેટલું સામર્થ્ય સમાયેલું છે તેની કસોટી કરવા માટે હમેશાં પરીક્ષાની અગત્ય લેખવામાં આવે છે. જ્યાં સુધી અંદરનાં તની કસોટી કરવામાં ન આવી હોય ત્યાં સુધી તદઅંતર્ગત સત્યાસત્ય કળી શકાતાં નથી. પરીક્ષા-કસોટી એ સમાન અર્ધ-સૂચક શબ્દ છે. શક્તિનું અજ્ઞાતપણું હોય ત્યારેજ કર્સટી થતી જોવામાં આવે છે. સુવર્ણ ઉચ્ચા પ્રકારનું હોય તો તુરત તે કસોટી તેને ઉત્તર આપે છે અને હલકી જાતનું હોય તે પણ તુરત બતાવી આપે છે. જેઓ સદા માટે કર્તવ્યનિષ્ઠ, ખંતીલા અને ઉદ્યોગી હોય છે તેને માટે કરોટી કરવી તે તદન અનુચિત છે પરંતુ જેઓ પૂર્વોક્ત ગુણાએ ન્યુન હોય અથવા રહિત હોય તેવા માટેજ કસાટી ખરેખરી ફલ સાધક ગણાય છે. દરેક વસ્તુઓની પરીક્ષા સુષ્ટિમાં થતી જોવામાં આવે છે. વસ્તુતઃ વસ્તુ બે પ્રકારે છે. બાય-અત્યંતર. બાહ્ય પરીક્ષા કરવા માટે કંઈપણ સમય લાગતો નથી. તુરત આકૃતિ દર્શાવી આપે છે. પરીક્ષા કહી આપે છે પરંતુ આંતર દર્શન-આમ પરીક્ષા માટે ખરેખર પરિશ્રમ કરવાની અગત્ય છે. આત્મપરીક્ષા કર્યા વગરના અહિથી તહિં ચોમેર ભટકતા મનુષ્ય આપણને જોવામાં આવે છે. આમ પરીક્ષાને માટે ઘણું શાસ્ત્રોનું રહસ્ય જાણવું જોઈએ અનેક ગ્રંથનું પરિશીલન કરવું જોઈએ અનેક ગંભીર અને વિકટ પથ્થોમાં પ્રવાસ કરે ઈ એ એટલુંજ નહિં પણ કદાચ પ્રાણુહુતિ આપવી પડે તેપણ સંકાક્ષલ થવાનું પ્રયોજન નથી. કાર
કે આ માર્ગનું અવલંબન લીધા સિવાય કઈરીતે આમ–-સિદ્ધિ થઈ શકવાની નથી. કોઈ રીતે આર્થિક, સામાજીક, ધાર્મિક, સાંસારિક, વ્યવહારિક, નૈતિક વગેરે વગેરે વિવિધ ઉન્નતિઓ થવી તદન અસંભવિતજ છે.
જે જનો ! આત્મ કસોટી અર્થત આત્મ-શ્રદ્ધા પર કુદી પડયા હોય છે તેજ પ્રષ્ટિમાં પિતાની અખંડ નામના મેળવે છે. તેઓજ પિતાને સુયશ દિગંત મંડળમાં પ્રસરાવે છે અને તેઓ જ ભારતવર્ષનાં નહિ પરંતુ સમગ્ર દેશના હીરા તરીકે એકવાર અનન્ય ખ્યાતિમાં આવવા પામે છે. આ આમ શ્રદ્ધામાટે આપણું મહાન ધર્મગુરૂઓ-જૈનાચાર્યોનાં જીવન આપણે જાણવાની પૂર્ણ અગત્ય છે. મહાત્માઓનાં–મહાપુનાં ચરિત્રોમાં જે ઉદાત્ત અને ઉત્તમોત્તમ ચારિત્ર્ય સ્પષ્ટ જણાઈ આવતું તેનું મુખ્ય કારણ તેઓમાં આત્મ શ્રદ્ધાનું પૂર પૂરવેગમાં ગતિમાન થતું જણાતું હતું. હેમચંદ્રસૂરિ, દિવાકર, હરિભદ્રસૂરિ, સિદવિ, હીરવિજય, યશવિજય, વિનયવિજય, વગેરે વગેરે જે મહાપુરૂષોનાં જીવનનો સાર ખેંચશું તેમાં તે દરેકમાં આત્મશ્રદ્ધા અર્થાત આત્મ વિશ્વાસ સંપૂર્ણ રૂપે આપણું જોવામાં આવશે. એક અધઃસ્થાનથી મનુષ્ય જે ઉચ્ચ શિખર પર ચઢવા પામતો હેય-શકિતમાન થતો હોય તો તે આત્મશ્રદ્ધાના ગુણે કરીને જ. બીજા ગુણે સામાન્ય છે. વ્યાપારી વ્યાપારમાં, ધર્મગુરૂઓ ધર્મમાં, શિક્ષકે શિક્ષણમાં, શિલ્પકારે કળામાં, ચિત્રકાર ચિત્રમાં, નૈયાયિક તર્ક વિતર્કમાં, વગેરે વગેરે વિષયોમાં જે શ્રદ્ધા અલગ હશે તોજ તેઓ પોતાની અભીષ્ટ સાપ્ય સિદ્ધિમાં વિજય પામશે. આપણું વિદેશી બાંધવામાં આ આત્મશ્રદ્ધાનો ગુણ આવવા પામ્યો હોય તે તે તે અસત્ય નથી કારણકે તેઓ એક કાર્યને આરંભ કરે તેની પાછળ પ્રાણ જાય તે પણ શું ? એમ અડગ નિશ્ચયથી સતત પરિશ્રમ કરી મંડયાજ રહે છે. કાર્ય કરતાં કદાચ દેવવશાત ભલેને અવિજય થાઓ તેથી શું ? બીજીવાર, ત્રીજીવાર પણ જયાં સુધી અમૂક કળા વિદ્યાને સિદ્ધ ન કરી શકીએ ત્યાં સુધી મૂકીયેજ કેમ ? આવી કાર્યપર તેઓની
Page #15
--------------------------------------------------------------------------
________________
સ્વાત્મ પરીક્ષાની અગત્ય.
આગ્રહી બુદ્ધિ શા માટે દરેક કાર્યમાં વિજય ન કરાવે ? અર્થાત દરેક કાર્યોમાં તેઓ વિજય મેળવે. આવા બાંધવાનું ખરેખર શું કહેવા ન ભૂલતો હોઉં તો મહારે ભાર દઈને કહેવું જોઈએ કે યુરોપીયન, અમેરીકન, જરમન, ઈટાલીયન, વગેરે બાંધવાનાં સદ્ગુણો સંબંધ અનુકરણ કાં ન કરવું જોઈએ ? તેના ગુણાનો લાભ આપણે શા માટે ન લેવો જોઇએ. તેના જેવા સ્વતંત્ર વિચારના બુદ્ધિ વૈભવવાળા અને શરીર આપણે શા માટે ન થવું જેઇએ ? અલબત થવું જ જોઈએ. આપણામાં તેના જેવી આત્મશ્રદ્ધા જોવામાં આવતી નથી. તેઓના જેવી કર્તવ્યશીલતા બીલકુલ નથી અને તેથી આપણે દયાજનક શોકજનક અને અધમ સ્થિતિમાં આવી સપડાયા હોઈએ તો તે કદ પણ રીતે અસત્ય નથી.
જે પ્રજામાં સ્વાત્મ શ્રદ્ધાને દિવ્ય-ગુણ હોય તેનાજ વિજય થાય છે. તેને જવાદ રિકે છે, અને તેનું જ એકછત્ર રાજ્ય જોવામાં આવે છે, આત્મશ્રદ્ધા-આભપરીક્ષા કરવાની આપણે જૈનાએ કેટલી શક્તિ જમા કરેલી છે તેનો ખ્યાલ ખરેખર કરવો હોય તે વર્તમાન સમયમાં માંહોમાંહે વાવવામાં આવતા કુસંપ-કલેશના બીજને કેટલા પ્રમાણમાં વધી ગયા છે તેનો ખ્યાલ કરવો જોઈએ. ચડવાની લાલસા આપણે રાખીએ છીએ. ચવાને અંતઃકરહું પૂર્વક ઇરાદો રાખીયે છીએ પરંતુ તેમ ન થતાં ઉલટા તેને બદલે બે ચાર ડગલાં પાછળ પડવાનો વખત આવે છે એટલે આપણે કોઈ પણ રીતે આગળ વધી શકતા નથી પરંતુ જે કાંઈ મેળવ્યું છે, સંગ્રહિત કર્યું છે તે સર્વસ્વ ગુમાવી નાંખવા જેવું કરીએ છીએ એમ થવું તે કેટલું શરમ ભરેલું છે ? તે કેટલું નીચું મેં ઘાલવા જેવું કાર્ય ગણાય ! જે જૈનકેમ સાથી છે અને માન્ય ગણાય તે દિવસે દિવસે ઉચ્ચ સ્થિતિમાં મૂકાવાને બદલે અધોગતિનો કેમ આશ્રય કરે ? એ વિચારણીય છે. પણ દરેકને સ્વાશ્રય-આત્મશ્રદ્ધા અથવા આત્મપરીક્ષા કરવાની સંપૂર્ણ અગત્ય છે. ટુંકમાં તેના વિના આપણે વિજય કયારે પણ માનવાની જરૂર નથી. ઈત્યલ.
“ોધને તિરસ્કાર.” (લેખક. શાહ દલસુખભાઈ ગીરધરલાલ માણેકપુર )
(ગઝલ) અરેરે ! ક્રોધ આવો શું છે, જુલમ તું તે ગુજારે છે; મનુષ્યની સુઘડ કાયા, મલિનતામાં ઝળે છે. નથી જેતે જરાએ તું, બનીને અબ્ધ આવે છે; અરેરે ? તું સહોદરને, લડાવીને રડાવે છે. સહેદરમાં લડાવે તિ, આરમાં બાકી શું ! રાખે, અરે રે ? તું મનુષ્યોના, શરીરને રાખમાં નાખે. જરી નવ લાભ તેથી રે, થવાન છે તને કાંઈ; અરેરે દુષ્ટ શું ? ત્યારે, ગુજારે છે જુલમ આંહી. કદીએ પુત્ર કે પુત્રી, પિતા હાથે હણાય શું? નહીં; કેદી અરે ભાઈ, હણે છે ક્રોધની પરશુ. અરેરે? કુર નીચાને, વિધેિ શિક્ષા નથી દેત; અધમ કર્મ કરતો તે, વિસામો કાંઈના લેતે. અરે ! એ મેક્ષના દાતા, કરૂં છું પ્રાર્થના એવી; ઘટે સંભાળ લેવકની, સમય આવા મહીં લેવી,
૨
૨
?
?
?
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૨
બુદ્ધિપ્રભા.
પપ પપપપ
तमो शुं करी शको छो?
(લેખક વકીલ. વર્ધમાન સ્વરૂપચંદ.) આ દુનિયા ઉપર દૃષ્ટિ ફેરવતાં દરેક વસ્તુ આપણને અનેક પ્રકારને બોધ આપે છે દરેક વસ્તુ પોતપોતાના ગુણ ધર્મ પ્રમાણે પ્રકાશી રહેલી છે પછી તે ઉપકારજનક છે અપકારજનક હોય તેનો સંબંધ હાલ બાજુ રાખી વિચાર કરીએ તે ખુલ્લું જણાય છે કે–સૂર્ય અંધકારને નાશ કરી પ્રકાશને ફેલાવે છે પછી તે ઘુવડને અકારો લાગે કે અન્ય પ્રાણી વર્ગને આનંદપ્રદ લાગે તેને બાજુ રાખે; દુધ મધુર સ્વાદ આપી પુષ્ટી આપે છે, પછી તે પીતજવર વાળાને વિકાર રૂપ પરિણમે છે તેને બાજુ રાખે. કપુર સુવાસ આપી આનંદને ફેલાવે છે પછીતે વિષ્ટા અને ગંદકીના કીડાઓને મરણ પ્રદ છે તેને બાજુ રાખો; એમ એક પછી એક સઘળી વસ્તુઓ પોતપોતાના ગુણ ધર્મ પ્રમાણે પ્રકાશી રહેલી છે અને તે સ્વતંત્ર પણેજ પ્રકાશી રહે છે પણ કોઈની અપેક્ષાની આવશ્યકતા ધરાવતી જ નથી અર્થાત કે સઘળી વ્યક્તિ પોતાના ગુણ ધર્મને કદીપણ ત્યજતી જ નથી; એ ઉપરથી પિતાની કર્તવ્યપરાયણતાની સાબીતિ વગર પુરાવે આપે છે, એટલે દરેક વસ્તુને પોતપોતાની સ્વાભાવિક સ્વતંત્રતાને કેાઈ એબ લગાડવાને શક્તિમાન નથી-છતાં વિભાવિક પરતંત્રતાનું અવલંબન કરતી વસ્તુઓ સામે વિચાર કરતાં બીજી સઘળી વસ્તુઓને હાલ બાજુ રાખી તમારા પિતાનેજ વિચાર કરશે તો તમને તુરતજ નજરે આવશે કે તમે તમારા સ્વભાવિક ગુણ ધર્મ પ્રમાણે સ્વતંત્રપણે પ્રકાશી રહી છે કે વિભાવિક ગુણ ધર્મ પ્રમાણે પરતંત્રનાએ પ્રકાશી રહે છે. બતકનાં બચ્ચાંને પાણીમાં તરવાનું શીખવા માટે તમારી પેઠે નિશાળમાં જવું પડતું નથી કારણ કે તે તો તેનામાં જન્મ તાંની સાથે જ સ્વાભાવિક સામર્થ્ય હોય છે. મનુષ્ય વર્ગ શિવાય કોઈ પ્રાણીને માટે પિતાની કર્તવ્યનિષ્ઠાથી જાણીતાં થવાને માટે મોટાં મેટાં ફંડ કરી જાહેર સંસ્થાઓ ખેલવાની કે જુદી જુદી જાતના શિક્ષણ આપનાર ગુરૂઓ ( શિક્ષકે) પાસે ઘરબાર મુકી વર્ષોના વર્ષો લગી શિક્ષણ મેળવવા મહોટું વિકાશી અંદગીને વ્યય કરવાની જરૂર પડતી નથી છતાં પણ કર્તવ્યપારાયણજ હોય છે એ નકકી માનજો કારણ કે છેડે ગાય ભેંશ અને પક્ષી વિગેરે તમને સુખપ્રદ નિવડેલાં જે જણાય છે–તે પિતાના ગુણ ધર્મ પ્રમાણે ના પ્રકાશી રહેલાં હોય તે તમને તેઓ કદીપણ સુખપ્રદ વાત નહી. અહિંયા. સાપ વિંછી વિગેરે શહેરી અને વાધ રીંછ વિગેર ભયંકર દેખાતાં પ્રાણુઓ પણ પિતપિતાના ગુણ ધર્મ પ્રમાણેજ પ્રકાશે છે; તેઓ તમને ઉપકારી છે, પણ તેનું ખરું ભાન બાજુએ મુયું છે એટલે તમો સમજી શકતા નથી કે તેઓ તમારા પ્રત્યે કેવી રીત્યે ઉપકાર કર્યા કરે છે.
આજ કાલ કર્તવ્યપરાયણતાની બાબતને આપણે ઓછું જ ધ્યાન આપીએ છીએ, તેથી આપણે તેના ખરા સ્વરૂપથી અજાણ્યા રહ્યા છીએ જેઓએ આ બાબત તરફ પોતાનું લક્ષ ખેચ્યું તેમને પણ સારા નિમીત્તાના અભાવે વિપરીત ભાવે પરિણમ્યું છે. દાખલા તરીકે વિચારીએ તે પ્રથમ એકાદ બાળકના સંબંધે જોઈએ તો જ્યારે તે ધાવતો હોય છે ત્યારે તેને--પિતાની માનો ઉત્સગ (બે –ગોદ) અને સ્તનપાન (દુધ ધાવવું ) એ બે વાતના
Page #17
--------------------------------------------------------------------------
________________
તમે શું કરી શકે છે?
ઉપરજ તેનું લક્ષબિંદુ હોય છે તેને જ કર્તવ્ય પરાયણતા સમજે છે તેથી તેને લાખ કરડોની સાહેબીન્કે ખુબસુરત સ્ત્રીના વિલાસ તેને કંઇ પણ આનંદ આપતા નથી. માત્ર ટુંકાણમાં ઉપરોક્ત બેજ વસ્તુ તેના ખરા સુખની-અને કર્તવ્ય પરાયણતાની પરાકાષ્ઠા હેય છે પણ તે ૩ કાળે જયારે ધાવણ છોડીને ફરવાનું શીખે છે ત્યારે અથવા તો પિતાની માનું ધાવણ જતું રહે છે ત્યારે તેને માને ઉત્સગ યારે લાગતું નથી. તેને તે તદન ભુલી જાય છે અને હવે તેનું ધ્યાન ત્યાંથી બદલાય છે અને ઢીંગલા ઢીંગલીઓ તરફ રમત ગમતમાં દોરાય છે એટલે આ વખતે તેની હાલીમાથી કલેશ કરવામાં પણ જરા આચકે ખાતો નથી. વળી ત્યાંથી જ્યારે બાળક આગળ વધીને વિદ્યાભ્યાસમાં આગળ વધે છે ત્યારે જુદા જુદા છેરની પરિક્ષામાં પાસ થવાની ઉમેદ ધરાવે છે તે વખતે જુદા જુદા વિદ્વાનોની કૃતીઓ ( પુસ્તકે ) જેવા તથા તેનો અભ્યાસ કરવા તરફ તેનું ધ્યાન ખેંચાયેલું હોય છે. આ વખતે તેનું ધ્યાન ઢીંગલા ઢીંગલીઓ તરફથી દૂર થયેલું હોય છે. બી. એ. કે એમ, એ. ની પરીક્ષાઓની–કે બીજી મોટી મોટી ડીગ્રી મેળવવા તરફ તેનું ધ્યાન ખેંચાયેલું હોય છે, અને તેમાં પોતાની કૃર્તિવ્ય પરાયણતાજ માને છે, તે પણ તેને ત્યાંથી ખસી જવાનાં બીજ પણ સાધનો સાથે સાથે વધતાં જાય છે અને તે ગુરૂપ એટલે સુધી વધે છે કે જ્યાં સુધી તે સાધને પોતાની પરાકાષ્ટાએ ન પહોંચે ત્યાં સુધી જતાં નથી પણ
જ્યારે અભ્યાસ ક્રમ પુરો થાય છે ત્યારે દ્રવ્યાપાર્જન કરવાની રીકરમાં હસી પડે છે. આ વખતે વિધ્યાભ્યાસ તરફ દુર્લક્ષ્ય થાય છે. પોતે મેળવેલી વિધ્યાના બળથી મળેલા જ્ઞાનની હાજરી સારી રીત્ય સમજાયા છતાં પણ તે સમજને વેગળી મુકીને લાભના આવેશમાં આવતાં દ્રવ્ય પ્રાપ્ત કરવાને અનેક પ્રકારના છળ કપટ આદરે છે–અને તેમાંજ પિતાની કર્તવ્ય પારાયણતાને માને છે. અધેર કર્મ આચરે છે. હીંસા કરવામાં, જુઠું બોલવામાં, ચેરી કરવામાં, અનાચાર સેવવામાં, અને નાના પ્રકારની મુઠ્ઠીઓ વધારવામાં–આનંદ માને છે, આવી રીત્યે એક વખત જ્ઞાની તરીકેનું પોતાનું અભિમાન હતું તેને ભૂલી જઈનેઅજ્ઞાન પિષક માર્ગને સેવવામાં આનંદ સમજવા લાગે છે, પાછલી સ્થીતીઓને ખુલે છે. બાલ્યાવસ્થા, ધુળમાં ઢીંગલા ઢીંગલી રમાડનારી ક્ષુદ્રાવસ્થા-અને વિદ્યાર્થીની અવસ્થાને તદન ભુલી છળ કપટ જે અધે અને નિંદનીય વસ્તુઓને પ્રીય ગણવા લાગે છે, વળી તેમાંથી થોડા વખત પછી ખશે છે ત્યારે તેનું ધ્યાન લલના તરફ લલચાય છે,–ત્રીનાં મુખ તેને મીઠાં લાગે છે તેમાં તેને સુખનો અનુભવ થતાં એકાદ સ્ત્રીની સાથે લગ્ન કરવા તરકજ પોતાની કર્તવ્ય પરાયણતા તેને જણાય છે તેથી તે પિતે અનેક પાપ વડે ઉપાર્જન કરેલી લક્ષ્મીના મોટા ભાગે પણ એકાદ સ્ત્રીની સાથે લગ્ન કરે છે, એટલે સ્ત્રી ધરમાં આ વિકે-વહાલાં મા બાપ કે સ્વજન ઉપરથી તેને સ્નેહ ખશે છે અને તેણીને ખુશ રાખવામાં જ તેની પરાકાષ્ઠા સમાયેલી માને છે, તેથી તેણીને ખુશ કરવાના નિશ્ચય ઉપર આવે છે, તેના માટે સારા સારાં વચ્ચે કરાવે છે–પહેરાવે છે-નાત જાતમાં પહેરાવી ફેરવે છે, નાના પ્રકારની ફેંસનના પિશાક પહેરાવી વારંવાર નિરખ્યા છતાં પણ આટલેથી આ જુવાન સાહેબનું મન વળતું નથી પણ તેને સારાં સારાં શહેરો દેખાડવાનું મન થાય છે તેથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા, વિગેરે શહેરોની મુસાફરી કરાવે છે, ત્યાંના પ્રદેશના હાલમાં ચાલતી રશમ મુજબ ઉમાર્ગ ગમન કરવાને જ બોધ આપનારા તમાસાઓ સજોડે જેવાને લલચાય છે સાથે
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૪
બુદ્ધિપ્રભા.
સાથે ગાડીમાં બેશીને મેટાં ધનાઢય શહેરના બજારમાં થઈને પસાર થવાને લહાવો લેખ પૈસાનું પાણી કરી આનંદ અને કર્તવ્ય પારાયણતા માને છે, વળી ત્યાંથી જરાક આગળ વધે છે કે તુરત બીજી ભુમી ઉપર તેનું ચીત્ત દોરાય છે–તે એ કે-હવે આ સાહેબને અને તેમનાં લેલણજીને(પત્નીને સંતતી જોઈએ છે. આ વખત પહેલાં તેઓ અનેક પ્રકારની મોજ મજામાં વિર્યગુમાવી નિમાલ્ય બની ગયેલાંજ હોય છે તેને પહેલાં તો વિચાર કર્યો નથી–અર્થાત દ્રવ્ય ગુમાવ્યું વિર્ય ગુમાવ્યું, વય ગુમાવી લાજ આબરૂ ગુમાવી અને અનેક પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત કરવા કર્તવ્ય પારાયણતા માની–તેની પ્રાપ્તી થઈ કે ના થઈ એટલામાં બીજી વસ્તુની પ્રાપ્તિનાં ફાંફાં માર્યો, તેનેજ કર્તવ્ય પારાયણના માની–એમ કર્તવ્ય પારાયણતાના અર્થે ધેરીની પેઠે અનેક કષ્ટ ઉઠાવીને ધા પણ ખરી કર્તવ્ય પારાયતાને પામે નહી-છતાયે હવે તે સંતતી પેદા કરવી એજ કર્તવ્ય પારાયણતા છે એમ માની તેના ઉપર સંપૂર્ણ લક્ષ આ પ્યું. દેવ દેવસ્તાનની બાધાઓ રાખી, દોરા ધાગા કરાવ્યા–જતી-ભુવા અને સંન્યાસીઓની ઉપાસના કીધી તે સઘળી વિફળ ગઈ એટલે વૈદ્યાન અને પ્રાકટરને આશરે લીધે–લાજ મુકી સ્ત્રીઓનું ગુહ્ય ખુલ્લું કર્યું–વખતે કંટાળીને સ્ત્રીઓના ગર્ભાશયની પરીક્ષા પુરૂષ ડાકટરો પાસે આજ કાલની ચાલતી રશમ પ્રમાણેના હથીયાર વડે ઇન્સપેક્ષન (તપાસ ) કરાવી તે સધળું પણ વિફળ ગયું.
(અપૂર્ણ.)
दयानुदान के देवकुमार.
(લેખક. પંડરીક શર્મા. સાણંદ. ) ( અનુસંધાન અંક અગીઆરમાના પાને ૩૭૯ થી)
પ્રકરણ ૧૦ મું.
મલ ને જયમાલા. “માયેલ નહિબા, બાપે નહિરે! માયલે.” દૂર રહે મયલસિંહ ! દૂર રહે.”
પ્રિયે ધણુ સમય સુધી દરજ રહ્યો છું. દીર્ધ સમય સુધી સુખ ને વૈભવનું સેવન કરાવ્યું તેને બદલે આજ કે ?”
“ યાદ રાખો કે જ્યાં સુધી તમારું જિવન ટકે છે. ત્યાં સુધી સાથે બદલે આજ કે”
યાદ રાખો કે જ્યાં સુધી તમારું જિવન ટૂંક છે. ત્યાં સુધી સારો બદલો છે, નહિ તો તમારા જેવા દુષ્ટ વાઝઝના ધારી પુરૂષને યમદ્વારા દર્શન સિવાય બીજું શું ફલ હોય.” જયમાલાએ કહ્યું.
* જે તારી દેવકુમારને માટેજ આટલી ભાંજગડ હાય તે હવે એમજ સમજ કે દેવકુમાર આદુની આમાં હતો ન હતો થઈ ગયો છે.” મયલે કહ્યું.
ખબડદાર ચુપ ! મયલ, વિચારીને બેલ. તારી તાકાત નથી કે તું દેવકુમારને હતો નહતો કરી નાંખ” જયમાલાએ કહ્યું.
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૫
દયાનું દાન કે દેવકુમાર. મારી તાકાત નહિ હોય તો મારા જેવા બીજા કોઇની તાકાત હશે, ”
“ આ નામ; તારા જેવા સેનાપતિપદ ધારકના મુખમાં આ શબ્દ શોભે ! ” જયમાલાએ પૂછ્યું.
* જયમાલા ! લાંબી રોડી વાત કર્યા સિવાય તારે મારી વૃત્તિને તાબે થવું એજ જરરનું છે. અત્યારે તારે અહિયાં કેણુ છે કે તારો બચાવ કરી શકે ?” મયલે કહ્યું.
એ દુ! શું મારું અહિયાં કાણું છે ! મારું અહિયાં સર્વસ્વ છે. મારા પ્રિમનાથ છે. મારું સત્ય છે, મારો પતિવ્રત ધર્મ છે, ને મારી નિશ્ચલતા છે. આટલું છે ત્યાં તારા જેવા કમરનું શું ચાલશે? પરસ્ત્રીઓ ઉપર દષ્ટિ કરવી એ કેટલી મુશ્કેલીમાં ઉતરવાનું કાર્ય છે, એની તને કયાંથી ખબર પડે? મયલ તું એમ ધારીશ નહિ કે હારી અસિ ને તારી કટાર એ તારું રક્ષણ કરશે.”
“જયમાલા! જરા વિચાર કર ! તારાં પુર્વના અધેર કર્મ યાદ કર. પ્રિય કુમારને પ્રિય થનારને તેની સાથ વિપરિત સમ્બન્ધ રાખનાર તું જ કે નહિ ? તે વખતે તારે પતિવ્રત, તારો ધર્મ ને તારું સત્ય માં ગયું હતું ?”
“અકરમી, ચાંડાલ ! આ તું શું બોલે છે. વિચાર જે અત્યારે હું જમાના નથી પણ બમમાલા છું.”
“તે પણ શું તારાથી મને શું થઈ શકવાનું છે?”
એમ છે ? જેવું છે ?” “ હા હા.” છે કે ત્યાર ?”
એમ કહી જયમાલાએ છલંગ મારી મયલની કમરમાંથી અણચિંતવી કટાર ખેંચી લીધી ને તેને એકદમ નીચે પાડી ઉપર ચઢી બેઠી.
“કેમ જોયું છે ” જયમાલા કરાર ઉગામી બોલી.
આ તે રહેજ હું તમારી હિંમત ને સાધ્વીપણાનું પરીક્ષણ કરતા હતા તેમાં આટલો બધો ક્રોધ હોય ! મયલ કર્યો.
બસ આજ એર છે ?” જયમાલાએ પુછયું.
” તમારી પાસે જેર કેવું. તમારી પાસે તે નમ્રતા હાય ! દેવકુમારશ્રીના પત્ની તે અમારે તો માતુ તુ.” કુતરો બા.
મયલ તું બોલે છે કે બકે છે. ઘડીમાં શું તારા વિચાર કરી ગયા ?”
હવે તમે ઉભાં થાઓ. એક રાજ્ય સેનાપતિ આથી કઇ વધારે દીનતા લાવી જો !” મયલે કહ્યું.
વાચક
પણું જુઓ આ કેશુ ઉભું છે. એકાએક આ દેખાવ જેવાને અહિયાં ગજરછ માંથી આવ્યો ! શું તેને સેનાપતિના કેઈ માણસે ન રહે ? શાને રોકે છે ગજરછ કોટવાલને કાણ શકે ? એ લાભ લઈનેજ એકાએક તે મયલસિંહની ચર્ચા જેવાજ આવેલો છે. જે મનુષ્ય દુષ્ટ વાચ્છનાઓથી અંક્તિ છે, જેનું હદય અસ્થિરને નિર્બલ છે, જેની તાકાતઆnિ
Page #20
--------------------------------------------------------------------------
________________
૨
મુદ્ધિપ્રભા.
માત્ર બહારથી-લપ્રદ છે, જેના વિચાર આાચારથી વિરૂદ્ધ છે, જેનુ ખેલવું એ માત્ર ડ બર છે તે પાતાનાં પાપ છુપાવવાને ગમે તેટલે પ્રયત્ન કરે પણ તેમાં તે કદિ તેમ ચાય નહિ. આજ નહિ તે ઢાલ, કાલ નહિ તે પરમ; માસે નહિ તેા છ માસે અથવાત ઢાળના કાષ્ટ પશુ નિશ્ચિત સમયમાં તેનું અનેક દુશુમય પાત્ર પ્રદર્શિત થાય. અનિઃસ ંશય પશુ એમ ન સમજવુ નૈઈએ હૈં વ્યભિચાર એજ માત્ર પાપ છે, ચેરી એજ માત્ર પાપ છે, સત્ય ભાજી એજ માત્ર પાપ છે, તરકરવું-તાંતરવું—એ માત્ર પાપ છે, આપવડાઈએજ માત્ર પાપ છે; પરન્તુ વ્યભિચારને વિચાર કરવા, ચારીનેા વિચાર કરવા, અસય વદ વાને યુક્તિ કરવી, આપવડાઈને અન્યને છેતરવાના માર્ગ શોધવા એ પશુ છે એટલુંજ નહિ પરન્તુ કુદરતી ધારા ને તેડવા, વંશનું અપમાન કરવું, અમુક લાભની ખાતર જાતિ ને સત્ય ધર્મના વ્યુત્ક્રમ કરવા–કાષ્ટની મિથ્યા પ્રશંસા કરવી અથવા પ્રશસામાં અનુમાન આપવું, વ્યથી વિમુખ રહેવુ, સમજ્યા છતાં ભાલિતા દર્શાવવી એ વ ગેરે પણ મહા પાપ છે.
પાપજ
આ બનાવ જોતાં વેંતજ ગજજીને મયલસિંહ વિષે જે કઈ સહેજ પવિત્રતા ને મત હતા તે જતા રહ્યા ને તેને પણુ પાતાના જેવાજ ગણુવા લાગ્યા.
14
નામદાર મયસિંહુ શુ આ ? ” ગુજર્એ પુછ્યુ,ગર્જીને નૈર્તાજ, મલશિલ્ડ આભા બન્યા.
“ મૂકા મૂકે! હવે મશ્કરી મૂઠા ” માલ જયમાલા ને સખેવી ખાયે.
“ ગજજીને એક વાર ઉત્તર આપે ? ” જયમાલા એ કહ્યું,
..
ગુજર્જી ! આતા લગાર દેવી ઠઠ્ઠામશ્કરી કરે છે, ”
મળે કહ્યું.
'
“ આ દુષ્ટ ! હજી પણ સત્ય નથી માલતા. યાદ રાખકે તારૂ જીવન મારા હાયમાં છે. સ્ટાર તૈયાર છે. સત્ય ખેલ્ય. ” જયમાલામ કહ્યુ
“માર રા. બધું સત્ય ગુજરજી જાણે છે.
..
“ સાહેબ ! બહુ કરી. હવેતે મા ચાય તે ઠીક, ”
"
“વાર છે. મારે તને ચાયા પ્રના પુવા છે હજી. જમમાલા એ કહ્યું.
“ પુષ્ઠા ખુશીથી 1 જે માપને પુછ્યુ ઢાય તે આ સવક તૈયાર છે. ” મયામિ આધીન થઇ માલ્યા.
“માય ! મને અર્રહી આણુનાર કાણું ? ” આ પ્રશ્ન સાંભળતાજ ગુજર૭નાં ગિગડી ગયા હું નહિં ? ”
.
“ ત્યારે કાણું ? ”
ગરાળુ ગજર્જી ધણી ધણી રીતે મલ સિંહુને પોતાનું નામ નહિ દેવા સાન—પ્રસારત કરતા હતા પણ માત્ર પ્રિ નોતેઃ “ માથેથી ઉતરી સગા બાપની ” એ સૂત્ર પોતે પણી સારી રીતે સમતા હતા.
Page #21
--------------------------------------------------------------------------
________________
સમરાદિત્યના રાસ ઉપરથી.
“ આપને દ્યાવતાર આપની સમક્ષ હાજર-છે.” મલે ઉત્તર આપ્યા.
11
કેશુ ? આ ગર્જી ×
44 161. ” દીન સેવક અનેલા મયલ માયા.
“શી રીતે ?”
“ એનેજ પુછો. “
""
સરદાર ! આમ જુદું' નામ દેવાય કે ? સાહેબ ! જરા વિચાર કરી, નેં હું લાવ્યા
ઢાઉ તા માપ અહિ કયાંથી હૈ! ? ગર્જીએ કહ્યું.
“ ગર્જી કે ખામ હડહડતું જી ” સૂતા સૂતા મયલ માલ્યા ?
२७
समरादित्यना रास उपरंथी.
(લેખક. મુનિ માણેક, કલકત્તા.)
( અનુસધાન એક અગીઆમાના પાને ૩૬૦ થી)
નહિ વિશ્વમાં ક્રાને કર્યાંય શાન્તિ,
તાએ અન્યના સુખની થાય ભ્રાંતિ; રવા જ્યાં સુધી અંગમાં છે કાયા સુઝે ત્યાં સુધી સુખના શું ઉપાયા– આમ રમણતામાં રમતા એવા પૂજ્ઞાની ભગવંત સિવાય બીજા બધા જીવા મહ તથા અજ્ઞાનને વા થયેલા જીવા પાતાના દુઃખને અનુભવત પાકાર કરે છે અને બીનને સુખી એન્ન તેવું સુખ થવા પ્રભુપાસે પ્રાર્થના કરે છે પણ જ્ઞાની ભગવા તે કરમાવી ગયા છે કે જ્યાં સુધી મગમાં ધાદિ શત્રુ જે આમાના ગુણેના બાત કરનારા કાયમ છે (તેને કાઢયા વિના) ત્યાં સુધી તમને સુખના ઉપાયે, સમ્યક્ત્તાન, દર્શન, ચારિત્ર કેવી રીતે સુઝશે ? અહીં રાજા પણ તપક્ષીને આમત્રણું કરી માવેલે તે અને પારણા સુધીના દિવસે ગમે તેમ કરી પૂરા કરતા હતા અને હવે તેના મનમાં ધીરજ આવી હતી કે “ આવતી કાલે તપરવીનું પારણું મારા ત્યાં થશે ત્યારે તેમને જમાડીને માસું થએલા દુષ્કૃત્યને દૂર કરી દેઈશ ! માયુસનું ધાર્યું કશું પણ થતુ નથી પણ કુદરત વચમાં એવા સર્નંગા લાવી મૂકે છે કે માસનું ધાયું શું ઢાય છે અને કાઁખ તેથી વીપરીતજ અની જાય છે. તેમાં દોષ કાને દેવા! આ રાા સવારમાં પાતાની ધાર્મિક ક્રીયા કરી જેવા સભામાં જાય છે તેવાજ રા જાના માસાએ આવીને પાકાર કરવા માંડયેા કે કે નરપતે ! તમારાથી હારેલા ક્રાઇ સીમાાના મઢળિક રાજાએ ગઇ કાલે આપણાં થર્ડ માણુસ જાગ્રી માટું લશ્કર લાવી સંહાર કરી કેટલે મુલક બજે કરી હે પેકરાવી છે માટે ત્યાં સત્કર મદદ માલવાની જર છે ! પેાતાનું અપમાન અન્ય કરે અને મુલક અજે કરે તે પ્રતાપી રાજા કાઈપણ રીતે સહન ન કરી શકે તેથી પશત્રુ તેના હૃદયમાં ભરાઇ ગયેા અને તપસ્તીના પારણાની વાત ભૂલી ગયે તેના અદ્દલે શત્રુને શિક્ષા કરવા જવા માટે સધળી તૈયારી કરવા લડાઈનું પુંગલ ( રણુભાગ ) વજાડાવી લશ્કર તૈયાર કર્યું. તેજ સમયે પારણ કરવા તપસ્વી
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૮
બુદ્ધિપ્રભા.
ખાર ન
થવાથી પ્રતિજ્ઞા પ્રમાણે થેડી વારે
પા
ો -----
પશુ આવેલ હતા પણ અનેક પ્રકારનાં લડાઇનાં વાજીંત્રે જ ભેર જ્યારે વાગવા માંડમાં અને સધળું ભર તૈયાર થયું ત્યારે જોશીએ શુભ મુહુર્ત નૈ! લશ્કર ચાલવા માટે રાજ્યને સૂચવ્યું ત્યારે રાજ્યને કાંધ ઘતિ ચવાથી તપરવીના પારણાની વાત પાછી યાદ આવી તેથી પૂજ્વા લાગ્યા કે તપસ્વી અગ્નિશર્માન મેં આમત્રણું જમવાનું આપેક્ષ છે તે આવેલ છે કે નહિ તેની તપાસ કરી તેને જમાડયા પછી પ્રયાણ થશે ત્યારે કાઇએ કહ્યું. કહે પ્રભેા ! તે તા આવીને હમણુજ ગયા છે! ત્યારે રાજાએ સધળી વાત પડતી મૂકીને એકદમ તપસ્વીને પાછા તેડી લાવવા માટે તેની પવાડે ધાડા દેડાવતે ગયા અને અધવચમાં પકડી પાડી રચથી ઉતરી તેમને ઉભા રાખી ચરણુમાં માથું નમાવી પારણું કરવા પધારવા વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે હું મહાન તપસ્વિન હું સાંસારિક ખટપટમાં રોકાઈ જવાથી આપની ભક્તિ તે સમયે કરી શકયા નથી તેમ મારે તે કાર્યને ઠેકાણે પારપાડવા દૂર જવાનું છે તે પણ હું આપને પારણું કરાવી પછીજ જઈશ. આમ રાજાએ ધણે આગ્રહ કર્યો પણ પેાતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે તપસ્વીથી પારણું કરવા પાછુ ધરાય તેમ ન હેાવાથી સર્વથા ના પાડી અને કહ્યું કે હું પૃથ્વીપાળ ! મહાન પુરૂષે તે પણ પ્રતિજ્ઞાના ભંગ કરતા નથી માટે તું સાષ રાખી સમયેચિત કાય કર, પશુ રાજા તે ધરતી પાસે મા માગતે લજ્જાથી નીચે નમેલે ગદ્ગદ્ સ્વરે ખાસતે। હતા કે તપસ્વિન! હુ' શા માટે પાછે! જાઉં ! યારધાર તપસ્વીને દુઃ ખ દેનારા પ્રમાદી કેવી રીતે ત્રણ માસના સામટા ઉપવાસ કરાવી સુખથી ગૅસી શકા અને તે છતાં પણ તપસ્વીને મારે હાથે પારણ કરાવાના લાભ તે મળી શકયેાજ નથી ! માટે કાઈ પણ રીતે પાર કરવા પાછા ધારા અને મારૂં મન સતેષ કરા ! રાન્ન ચર્ શુને છેડતે નહાતા, તપસ્વિથી પાછા પારણું કરવા જવાય તેવું નહેતુ તેથી આખરે તપસ્વીએ કહ્યુ કે હું નરેશ ! આજે તે। તારી વિધિ સ્વીકારાય તેમ છેજ નહિ. પશુ ને તારા એટલા ચહુ છે તે! આવતું પારણું તારે ત્યાં થરશે. તપસ્વીએ ખાવતા પારણુાની હ્રાપાડી તેથી તેને સતાષ થયે તેમ આવે મહાન રાજા પણ પેાતાની અજાણે થએલી પણ ભૂલને ખાવી રીતે સુધારવા ચાહે છે તે જોઇ તપસ્વીને પણ સતેાષ થયા હતા. અને જ્યારે છુટા પડયા ત્યારે નરપતિએ તપસ્વીને કહ્યું કે હું મહાભાગ ! તમારી સાથે તપસ્વીતા દર્શાના થૅ આવવાની મને બહુ આકાંક્ષા છે છતાં પણ મારા પ્રમાદથી થતી વારંવાર ભૂલેથી કલ કિત થએલા મુખને લેઈને ત્યાં કેવી રીતે આવી શકું, એમ કહી રજા લેઇ રાજા પાતાના ક્રમે લાગ્યું અને તપસ્વીએ તાવનમાં જઇ ગુરૂ આગળ સધળુ કહી રાજાની પ્રશ્ન ́સા કરી ત્રીજા માસની તપશ્ચર્ષી પશુ નિર્મળ ભાવથી કરવા માંડી પણ રાજાને તેા પારણું કરાવતી વારંવાર વિઘ્ન ખાવવાથી તેનુ મનતા પેાતાનુ સાંસારિક કાર્ય કરવા છતાં પણ ખેદવાળુજ રહ્યું હતું અને તપસ્વીના પારણાના દિવસે વરસાની મા ગુજારતે હતેા!
ખરે ચારતા રાગ ને દ્વેષ જાણે ભૂલે માનવી ભાન તેમાં કસાણા; પછી આમનું હિત તે ક્રમ જેવે, કરી કાપને સાસુ તે સુખ ખાવે.
તપરવીના ત્રણુ માસ સામટાં તપક્ષોમાં ગુજો હતા તેનું કપાળ તેજથી ચકચકીત
Page #23
--------------------------------------------------------------------------
________________
આ જગત શું છે.
થયું હતું પણ તે ક્રશ થઈ ગયું હતું તેમ શક્તિ પણ કમી થઈ ગઈ હતી છતાં પણ જ્યારે તપોવનથી શહેરમાં આવ્યો ત્યારે તેને તો આશ્ચર્ય સાથે આનંદ રોમે રોમે વ્યાપવા માંડયો હતો કે આજે શહેરમાં સર્વત્ર બાપતા કેમ લાગી રહી છે ? ઉત્તમ જાતિની સુગંધી વેલો પુપે સાથે માંડવાની માફક શામાટે જ્યાં ત્યાં લગાવી છે ! વાછત્રાના મધુરના તથા ઘેર ઘેર મંગળના ગત શામાટે ગવાવા માંડયા છે ? તારોથી દરેકના ઘરનાં બારણું શા માટે શોભી રહ્યાં છે ? જમીન સાફ કરી પાણી છાંટી કુસુમોના ઢગલાઓ શા માટે કરવામાં આવ્યા છે? જેમ જેમ રાજમહેલ તરફ જાય છે તેમ તેમ દરેક પ્રકારે ખુશાલીનાજ ચિન તેના જવામાં આવ્યા તેથી તેણે મનમાં ધારવા માંડ્યું હતું કે કાં તો કોઈ મોટો લાભ રાજાને પ્રાપ્ત થયા હોય અથવા તો મને સંતોષ કરવા માટે મોટી ધામધુમથી મને આમંત્રી શહે૨માં પધરાવી પારણું કરાવા વિચાર રાખ્યો હોય ગમે તેમ છેપશુ મારે તે મારા સમય પ્રમાણે રાજ્ય મહેલમાં પારણું કરવા જવું જોઈએ. એમ વિચારી જયારે તે રાજસ્થાન પાસે આવ્યો ત્યારે તેના મનને ભમ ભાગી ગયા અને ખરી વાત સમજાઈ કે રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ હતી તેની આ ધામધુમ હતી પણ જ્યારે રાજાને તથા તેની પ્રજાને આ આનંદ વ્યાપેલો હતો ત્યારે તપસ્વીને તે ત્યાં મોટી ધામધુમમાં કઈ બોલાવે તેમ પણ નહોતું.
લાવવાનું તો દૂર રહે પણ સામું જોવાને પણ પુરસદ કેઈને નહેતી અને કદાચ તે રાજાને અંદર જે જાય તેપણુ વચમાં ભીડ એટલી હતી કે તપસ્વીથી ત્યાં પહોંચવું પણ દુલભ હતું ?
आ जगत शुं छे.
જડ અને ચિંતન્ય-યા-જીવ અને અજીવ, આ બે વસ્તુ જગતમાં ભરેલી છે અથવા આ બે વસ્તુ તેજ જગત છે. આ બેથી જગત કોઈ પણ પ્રકારે જુદું પડી શકે તેમ નથી. વિચારવાનને આ બે વરતુજ સર્વત્ર જુદા જુદા રૂપે, જુદી જુદી આકૃતિએ, કે જુદા જુદા પર્યાયે વિસ્તાર પામેલી જોવામાં આવશે.
આ છવ વરતુ રૂપી અને અરૂપી એમ બે ભાગમાં વહેંચાયેલી છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હેય તે રૂપી અને જેમાં તે મહીલું કાંઈપણુ ન હોય તે અરૂપી.
ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ એ ચાર અરૂપી છે. તેમાં રૂ૫, રસ, ગધ, કે પછી તે મëલું કાંઈ પણ ન હોવાથી સામાન્ય મનુષ્યો ચરમ ચક્ષુથી તેને જોઈ શકતા નથી. પૂર્ણજ્ઞાની, યેગીએ, આમ ચક્ષુથી તેને જોઈ શકે છે. સામાન્ય મનુષ્યો તેના કાર્યથી તેને જાણી શકે છે.
ચાલવામાં આપણું સર્વને ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે, જેમ માછલીઓમાં ચાલવાનું સામર્થ છે, તથાપિ પાણીની મદદ સિવાય તે નજ ચાલી શકે તેવી રીતે ધમી. રતકાયની મદદ હોય તેજ આપણે ચાલી શકીએ. આ ચાલવારૂપ કાર્યથી, ધર્માસ્તિકાય એક જામાન્ય મનુષ્યોને ચર્મ ચક્ષુથી ન જાણી શકાય તે અરૂપી અજીવ પદાર્થ છે એમ મામાન્ય મનુષ્ય જાણી શકે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
અધમસ્તિકાયમ રૂપ, રસ, ગંધ કે સ્પર્શ નથી. તેને પણ દિવ્ય ચક્ષુ વાળા પૂર્ણ જ્ઞાની સિવાય, ચર્મ ચક્ષુવાળા જોઈ શક્તા નથી. જડ, ચૈતન્ય પદાર્થને સ્થિર રહેવામાં તે મદદ કરે છે અને તેથી જ સામાન્ય મનુષ્ય તેને જાણી શકે છે કે, અધર્માસ્તિકાય એક પદાર્થ છે અથવા તો બને પદાર્થોની હૈયાતીના નિયંભુ માટે, અ૫ને તેવા આસ (પ્રમાણિક, સય વકતા, પૂર્ણજ્ઞાની)ના વચનો ઉપર શ્રદ્ધા રાખવા સિવાય છુટકે નથી. આ બે પદાર્થ છે તેમ, ચર્મ નેત્રવાળા મનુષ્યો માને, કે, ન માને, છતાં તે પદાર્થ પોતપોતાનું કાર્ય બજાવે જાય છે, એટલે તેને સહવાથી કે ન સહવાથી તમને તેના તરફથી કોઈ નુકશાન કે ફાયદો થવાને નથી છતાં વસ્તુ વિદ્યમાન હોય તેને વિદ્યમાન છે, તેમ જ્ઞાનીઓને કહેવુંજ જોઈએ. દુનિયાના જીવો માને કે ન માને. જ્ઞાનીએ સત્ય પ્રકાશવું જોઈએ
આકાશ અરૂપી છે, આકાશમાં રંગ, બેરંગી, આકાર દેખાય છે, તે આકાશ નથી. મધનાં વાદળ તે આકાશ નથી. ઈન્દ્રધનુષ્ય, અને ચંદ્ર, સૂર્યદિને પ્રકાશ કે, આકાશમાં દે. ખાતી થાળીમા ( કાળાસ) તે આકાશ નથી તે તો આકાશમાં, રહેલી રૂપી પુદગલ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પોલારરૂપ આકારામાં, રૂપ, રસ, ગંધ કે સ્પર્શ કાઈ નથી. પોલારમાં પણ સુકમ પ્રમાણુઓ (જેને મનુષ્યો જોઈ શકે છે, તેવા છે, જે દેખાય છે, તે પણ પુદગલ છે પણ આકાશ શબ્દની વ્યાખ્યા તો તેને પણ મુકીને કેવળ પોલાર માટેનીજ છે, જડ, ચિત"ને જવા, આવવાને અવકાશ (માર્ગ) આપે તે આકાશનું કાર્ય છે. કેવળ આકાશ, આ તેના કાર્યથી સામાન્ય મનુષ્ય જાણી શકે છે, પુર્ણજ્ઞાનીઓ ગમે તે પ્રકારે જાણું દેખી શકે છે.
કાળ-કાળ અરૂપી વસ્તુ છે. સૂર્યના પરિભ્રમણથી નિર્ણય કરાતા, દિવસ, માસ, વર્ષ ખાદીને કાળ કહેવામાં આવે છે પણું તે ઉપચારિક કાળ છે. તાવિક કાળમાં પદાર્થોને નવા પુરાણું કરવાનું સામર્થ્ય છે અર્થાત જે અનન્ય કારણની મદદથી પદાર્થોમાં નવા, પુરાણાપણું થાય છે તે કાળ છે.
આ ચાર અરૂપી જડે, અથવા અજીવ પદાથે છે.
પૂબળ, જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સુકમમાં સક્ષમ પર માણું પુગળ છે, તેવા અનેક પરમાણું એકઠી થઈ નાના પ્રકારની દશ્ય આકતિઓ બને છે. આ આકૃતિઓ, કેટલીક કુદરતથી ( સ્વભાવીક) પોતાની મેળે બને છે અને કેટલીક આકૃતિઓ કોઈ મનુષ્પાદિની મદદથી કે મહેનતથી બને છે છતાં સામાન્ય મનુષ્યનાં નેત્રથી જોઈ શકાય તેવી પરમાણુની નાની અકૃતિઓ પ્રાયે પોતાની મેળે બને છે, કેમ કે પરમાણુ આમાં તે સંયોજન અને પલટણ સ્વભાવ રહેલો છે.
આવાં પુરો કયાં છે ? કેટલી છે તે વિષે પુછવું જ નહિ જ્યાં દેખો ત્યાં તેજ છે. સંખ્યા માટે પુછો તે તેની સંખ્યા થઈ શકે તેમજ નથી, એટલે તેને માટે અનંત શબ્દ વાપરવો તેજ ગ્ય છે અર્થાત તે અનંતા છે.
આ પુગે, જીવોની સાથે સંયોજીત થયેલાં પણ છે અને તે સિવાય છુટ
સંસાર ચક્રમાં રહેલો કોઈ પણ જીવ આ મુદ્દગલોથી સર્વથા વિયેત નથી અને જે આ આ પુદગલથી સર્વથા વિયોજીત ( જુદા) થયેલા છે, તેઓ પરમપદ પામેલા સિદ્ધના
Page #25
--------------------------------------------------------------------------
________________
આ જગત શું છે.
જ કહેવાય છે. તેઓને કરી પુદ્ગલ સાથે સંત થવાનો કેઇ પણ દીવસ વખત આવવાના નથી.
સંસારી દરેક છ આ પુદ્ગલથી વીંટાએલા છે; તેઓ પુદગલની વૃદ્ધિ, હાની, અને આ કુતિના પ્રમાણમાં જુદી જુદી જાતીયામાં વેહેચાયેલા છે. તેઓના આહાર મન, ઈદ્રિય, વચન, શ્વાસોશ્વાસ, અને કમે તે સર્વે, આ પુગલોનાંજ બનેલાં છે.
સોનું, રૂપું, લોઢું, તબિં, કથીર, હીરા, માણેક, મોતી, પ્રવાળ, પથ્થર, માટી, ખાર, વિગેરે કેટલા ખનીજ પદાર્થો છે તે સર્વને પૃથ્વી કાય' જાતીના એકદિય જીવ કહે છે, તે જીવે આ પુદગલોની સાથે મિશ્રિત થયેલા છે અથવા આ પુલો, તે જીવોની સાથે સંછત થાય છે.
સર્વ જાતનાં ખારા, મીઠા વિગેરે પાણી, સર્વજાતની અગ્નિ, સર્વ જાતને વાયુ, અને સર્વ એકિય જીવની જાતી છે તે સર્વનાં શરીરે, આ પુગલ પીંડમાંથી બનેલાં છે, તે સર્વ ને થોડું જ્ઞાન હોય છે. તેઓ ત્વચા (સ્પર્શ ઈદ્રિય) થી સહજ અનુભવ મેળવે છે. - ત્વચા અને છ હા વાળા બે ઈકિય છવ, ત્વચા, જી હા, અને પ્રાણ (નાસીકા) વાળા ત્રણ ઈદ્રિય ધારક છવ, વચા, જી હા, નાસિકા અને નેત્રને ધારક ચાર ઇદ્રિય જીવ, અને ત્વચા, છઠા, નાસિકા, નેત્ર, તથા કાનને ધારણ કરવા વાળા પાંચ ઇન્દ્રિય વાળા છવ આ સર્વ જીવોનાં શરીરાદિ પુદ્ગલનાંજ બનેલાં છે.
પાંચ ઇન્દ્રિયવાળા છવામાં સર્વ જાતનાં જનાવર, પક્ષી, છાતીએ ચાલવાવાળા, ભૂજાએ ચાલવાવાળા, અને પાણીમાં ઉત્પન્ન થનારા જીવોને સમાવેશ થાય છે.
તેમજ સર્વ જાતીના મનુષ્ય, દેવ, અને નાકીના પાપ તથા દુખી છે, તે સર્વ સમાવેશ થાય છે.
આ સર્વ જાતીના જીવોના શરીરે, તેમજ તેના ઉપભોગમાં આવતા સર્વ પદાર્થો, તે પશુ જડ, પુદગળાનાજ બનેલા કે બનાવેલા હોય છે. હુંકામાં પુદ્ગળની વ્યાખ્યા કરીએ તે જેમાં હું કે ઝાખું ગમે તે જાતનું રૂપ હય, જેમાં શેડ કે ઝાગ, ગમે તે જાતની ગંધ હેપ, અને જેમાં ગમે તે જાતનો શેડ કે ઝાઝે સ્પર્શ હોય તે પુગા કહેવાય છે.
હવે તમે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ તરફ નજર કરો કે, આ રૂપ, રસ, મધ, કે સ્પર્શ, સિવાયની કઈ પણ વસ્તુ તમને દેખાય છે ?
આખી દુનિયામાં ફરી વળે તપાસો છેવટે તેને ઉત્તર નકારમાંજ આવશે.
આ કહેવાથી તમને હવે સ્પષ્ટ સમજાયું હશે કે, “ આ જગત શું છે ”જડ અને ચે. તન્ય બે વસ્તુજ. કેટલાક એક પુદગલો ( એકલા અછવ ) અને કેટલાંક અછવ-વા-જડ મિશ્રિત વ એ બે સિવાય બીજું કાંઇ નહિ. આ સર્વ તેનેજ વિસ્તાર છે. આ સર્વ ચિત્ર વિચિત્ર, જડ, ચૈતન્યનીજ માયા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
*घणुं जीवो लखतरना नेक नामदार ठाकोर साहेब.
વિનંતિ કે મારા મિત્ર અને જીવદયાના જાણીતા હિમાયતી છે. રા. લાભશંકર લક્ષ્મી દાસે આપ દયાળુ સાહેબના મહેરબાન વાલશાન મુખ્ય કારભારી સાહેબ રા. રા. મગનલાલ ત્રિભુવનદાસ તરફથી તેમને મળેલા તા. ૧૦-૨–૧૯૧૩ ના પત્રમાંથી નીચેના ધણું આવકારદાયક સમાચાર મને લખી જણૂાવ્યા છે –
“ કાઠીયાવાડ વેજીટેરીયન સોસાયટી સંબંધમાં “જય વર્મા મૂઢg' એ કહેવતવાળું પ્રસિદ્ધ ૫ત્ર અહિંના નામદાર ઠાકોર સાહેબ શ્રી કરણસિહ સી. એસ. આઈ. ના નામ ઉપરનું આવતાં વાંચી તે નામદાર ઘણું ખુશી થયા છે અને જવાબમાં આપને જણૂવવા આજ્ઞા કરી છે કે ખુદ પોતે, રાજ્ય કુટુંબ, અને ભાયાત, તથા પ્રજા વર્ગ, આખા સ્ટેટમાં વેજીટેરીયન જ છે. માંસાહાર કોઈ કરતું નથી,
, એથી વિશેષ જાણું આપ ખુશી થશે કે પોતે ભારતની પવિત્ર ભુમીનાં ચાર ધામની યાત્રા કરી પધાર્યા પછી દારૂનો ઈજારે આપવાનો રીવાજ સને ૧૮૮૬ થી બંધ પાળે છે, એટલું જ નહિ પણ સ્ટેટની હદમાં શિકાર કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.”
પ્રાર્થના.
ઉપરના અતી આવકારદાયક સમાચાર વાંચીને, આપ દયાળુ સાહેબના સ્ટેટમાં જેવી રીતે સતયુગ ફેલાયો છે, તેવી રીતે બીજાં તમામ દેશી રાજ્યમાં પણ જીવદયા સર્વત્ર ફેલાપ, તથા બીચારા નિર્દોષ, નિરાધાર, બીકણ, પશુ પક્ષીઓના ખારા પ્રાણ બચાવવામાં આવે એવી મહારી પ્રાર્થના છે.
આપ દયાલુ સાહેબ જાણીને ખુશી થશે કે, વિલાયતમાં કઈ સંકડે સાહેબ તથા મેડમે માંસ ખાતાં નથી તથા બીજા લોકોને માંસાહારનો ત્યાગ કરવાને બોધ આપવા માટે લંડન, મેન્ચેસ્ટર, એડીનબર્ગ, લિવરપુલ, વિગેરે શહેરોમાં વેજીટેરીયન મંડળીઓ સ્થાપી છે અને તે દયાળુ મંડળીઓ ઘણું સ્તુતિપાત્ર કામ કરે છે. તા. ૧૮ મી માર્ચ ૧૯૧૩.
આપનો રોવક, શ્રી જીવદયા જ્ઞાનપ્રસારક ફંડ ઓફીસ, આ લલ્લુભાઇ ગુલાબચંદ ઝવેરી, ૩૦૯, શરાફ બજાર, મુંબાઈ, નં૦-૨. ) ઍન. મેનેજર, શ્રી જી. દ. શા. પ્ર, ફં. મું.
-
~
* ઉપરના નામનું હેન્ડબીલ શ્રી જીવદયા દ્વાન પ્રસારક વર્ગ તરફથી પ્રસિદ્ધ કરવા આવેલું તે સિદ્ધ કર્યું છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
સમાલોચક અને સમાલોચના. “તમાઢોવર અને સમાજના”
લેખક. મુનિ, બુદ્ધિસાગર. મુકામ રૂ.) આજકાલ સમાલોચના કરનારા સાક્ષર સમાલોચકોની સંખ્યા કુદકે અને ભુકે અળસીમાં ની પેઠે ઉભરાઈ જતી દેખવામાં આવે છે. ઘણખરા સમાચકેતો પોતાનો પક્ષ જાળવવાનું ધ્યાન ધારીને સમાલોચનાનું ભુંગળ ભરી છપાવીને લેકની આગળ પોતાની સમાલોચક બુદ્ધિની કિંમત કરાવે છે.
સમાલોચના કરવાને પ્રથમ સમાલોચના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ.
જે જે ગ્રન્થની સમાલોચના કરવામાં આવે છે તે ગ્રન્થના વિષય અને કર્તા કરતાં પિતાનામાં વિશે જ્ઞાન હોવું જોઈએ એમ સમાલોચકે વિચાર કરવો જોઈએ. જે જે ગ્રન્થમાં લખેલા વિષયોની સમાલોચના કરવામાં આવે છે તે વિષયને પરિત સમ્યમ્ અવલકવા જોઈએ અને પશ્ચાત્ જે વિષય ઉત્તમ હોય તેની પ્રશંસા કરવી જોઈએ અને જે વિષય બરાબર ન લખાયો હોય તે વિષયને કટ્ટાન્તની સાથે અમુક રીતે આલેખવો જોઈએ એમ લખીને અને ભિપ્રાય દર્શાવવો જોઈએ. સમાચના કરનારે અંગત વૈર, હેપ, ઇર્ષ્યા, પક્ષપાત અને સંકુ ચિતદષ્ટિને ત્યાગ કરવો જોઈએ. સંકુચિત દૃષ્ટિથી સમાલોચના કરનારાએ પોતાનું સ્પષ્ટ ઉદય બહાર જાહેર કરી શકતા નથી.
સમાલોચના કરનારે અન્યકર્તાની ચોગ્યતા અને તેના આશયને અવબોધ જોઈએ. પ્રન્થકત્તાના આશયને જાણયા વિના પિતાની દષ્ટિ પ્રમાણે ગમે તેવો અભિપ્રાય બાંધ્યાથી ગ્રન્યકર્તાની લાગણીને દુઃખવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ગ્રન્થકત્તાના અમુક વિષયથી જગતને કઈ જાતને ફાયદે થનાર છે તે સંબંધી ખાસ લક્ષ રાખીને સમાલોચના કરવી જોઈએ.
સમાલોચના કરનારમાં સ્વાર્થબુદ્ધિ અને પરતંત્રતા ન હોવી જોઈએ. પ્રખ્ય કર્તની સાથે તેને અમુક સ્વાર્થ સંબંધ હોવાથી અને તેની સિદ્ધિના અર્થે વાહ વાહનાં બણગાં ફકવાં ઈત્યાદિ લખાણોથી સ્વાર્થબુદ્ધિ તુર્ત જાણુશકાય છે અને સમાલોચનાને સ્થાને સ્વાર્થલોચનાનો વાચકેને ભાસ થાય છે. પરતંત્રતાની બેડીમાં જકડાએલ અમુક પ્રશ્વના વિષયની સમ્યમ્ આલોચના કરી શકતા નથી. પરસ્પર એક બીજાની પ્રશંસા કરનારાઓ ગ્રન્થની ઉત્તમ રીતે સમાલોચના કરી શકતા નથી. અમુક બનાવેલની અમંકે સામી પ્રશંસા કરી અને ઉત્તમ સ્વાભિપ્રાય દર્શાવ્યો તો અમુકે બનાવેલા પ્રન્થની અમુક સામી પ્રશંસા કરવી જોઈએ. કારમાળ વિવાદd, રાણ. મા જે પરજા વરણાં પ્રતિ ૩eveઃ ૨ ઉઠોના વિવાહમાં રાસભો વેદપાઠ કરનાર બન્યા. રાસોએ ઉંટને કહ્યું અહો ઉટે. તમારૂ કેવું સુન્દર રૂપ છે ? રાસની આવી પ્રશંસાધ્વનિ સાંભળી ઉટેએ પ્રશંસા કરીકે અહો રાસભો ! તમારે કેવો સરસ ધ્વનિ છે. કેટલાક ગ્રન્થકાઓ પરસ્પર આન્તરિક સંબંધી સામા સાભી એકબીજાના ગ્રન્થની સમાલોચના કરી ઉપરની કહેવતને અનુસરે છે તેથી સમજવાનું કે તે ગ્રન્થ કર્તના વિચારેની ખૂબીઓ તથા દે કયા ઠેકાણે છે તે અવલોકવાનો પ્રસ્થાને તથા વાચકોને પ્રસંગ પ્રાપ્ત થતું નથી.
સમાચકમાં મધ્ય ગુણ હવે જોઈએ. તે ઉપરચોટીઉ પ્રસ્થનું અવલોકન કરનાર ના હેવો જોઈએ. કેટલાક સમાચકને અમુક વિદ્વાને સારે ગ્રન્થ લખ્યો છે તેમ
Page #28
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
-
-
-
--*
- મને -
--
w
w
wથા -
ની કમર નાની છે, દુનિયામાં તે પ્રસિદ્ધ છે, ગ્રન્થ લખતાં તેમને ઘણું ખમવું પડયું છે. તેઓ અમુક કુળના છે વગેરે વિષયોને હાથમાં ધરી સમાલોચનાના વિષયથી ભિન્ન વિષય પ્રવૃત્તિ કરે છે. અન્યકર્તાને ગ્રન્ય ગ્રન્થનો ભાવ, તેની ગંભીરતા તેની લેખ શેલી, શબ્દોની સરલતા, કનિતા અને વિષયાનુક્રમ વગેરે સંબંધી ખાસ લક્ષ રાખવું જોઈએ, અન્ય કર્તાએ જે વિચારે દર્શાવ્યા હોય તે તે વિચારોની ઉત્તમતા વગેરે સંબંધી અવલકન કરવું જોઈએ.
પ્રન્થકર્તાનો આધ્યાત્મિક વિષય હોય અને સમાલોચના કરનારા અધ્યાત્મજ્ઞાનમાં બેરનું બટ પણ ન જાણતા હોય તો તે સમાલોચનાના નામે ગમે તે પ્રકારે પચરંગી ખીચડે છબરંડા કરે છે તેમાં કશું આશ્ચર્ય નથી.
કએિ જે સુક્ષ્મ વિષયમાં બુદ્ધિ દેડાવી હોય તેનું જ્ઞાન અવશ્ય સમાચકમાં હેવું જોઈએ. સમાચકમાં સ્થિર બુદ્ધિ હોવી જોઈએ અને તે સમાલોચના કરતાં કેઈથી કરે નહી એવો જોઈએ. સમાલોચના કરવા સંબંધી સમાલોચકે વિશેષ જ્ઞાન મેળવેલું હોવું જોઈએ
સમાલોચક સૂક્ષ્મ દૃષ્ટિથી લખેલા વિષયોને અવલેકીને ખુબીઓ અને ખામીઓને ભિન્ન ભિન્ન કરનાર હોવો જોઈએ. સમાલોચના કરનાર ભાડુતી મનુષ્ય ન હોવા જોઈએ તેમજ તે અજેના વિચારોમાં દબાયલે ન હોવું જોઈએ. સમાલોચના કરનાર ગ્રન્થના પૂર્વાપર સંબંધને પરિપૂર્ણ ઉદેશપૂર્વક અવધનાર હોવો જોઈએ.
સમાચકે અનેક ગ્રન્થની સમાલોચનાનું મનન કરેલું હોવું જોઈએ અને તે સંબંધી બહેળા અનુભવને ધારણ કરનાર હોવો જોઈએ.
ગ્રન્થકોએ જે વિષે લખ્યા હોય તે શાસ્ત્રોના અનુસારે છે કે સ્વમતિ કલ્પનાથી વિષયે લખ્યા છે ? તેમાં જમાનાને અનુસરી જે જે ઉમેર્યું હોય તેનું નિરીક્ષણ કરનાર હે જોઇએ. જૂના અને નવા આચાર, વિચારો વગેરેનો જ્ઞાતા સમાચક હોય છે તે તે સમાલોચનામાં ઘણે પ્રકાશ પાડી શકે છે. પ્રાચીન મત અને અર્વાચીન મને અને તદિષય ગ્રન્થને અનુભવ કરનાર સમાલોચક હોવો જોઈએ. સમાચકને પરીક્ષકની કેટીમાં મૂકી શકાય. સમાલોચના કરનાર એક પરીક્ષક કરતાં વિશેષ વિદ્વાન હોવો જોઈએ. ગાડરીયા પ્રવાહમાં વહેનાર અને મીયાંને ચાંદે ચાંદ કહેનાર એવા સમાચના કરનાર ન હોવો જોઈએ. પ્રખ્યકર્તાના એક પાનને વાંચી તે વાંચવાના સમય કરતાં તતસંબંધી વિચાર કરવામાં દશ બારગણે વખત ગાળનાર હોવો જોઈએ. | સમાચના કરનાર પ્રામાણિક અને નિસ્પૃહી હોવો જોઈએ. સમાલોચક પ્રામાણિક હોય છે તે તેની સમાલોચના પર વાચકને વિશ્વાસ પ્રકટે છે અને તેથી મન્થની ગ્યતા પ્રમાણે ગ્રન્યકર્તાને સન્માન, ઉત્તેજન, યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. સમાલોચના કરનારમાં વિષયો સંબંધી સ્યુટ વિવેચન કરવાની શક્તિ હોવી જોઈએ અને અન્ય ગ્રન્થની સાથે ગ્રન્થના વિષયોની તુલના કરીને તેમાંથી નિષ્કર્ષ કાઢવાની શક્તિ હોવી જોઇએ. ગ્રન્થકર્તાને સમય અને તેની આસપાસના પ્રસંગોની લેખકના હૃદયમાં કેવી રીતે અસર થઈ છે અને તત સંબંધી લખેલો ઉગારોમાં તેની અસર કેવી રીતે ઓતપ્રોત થઈ છે તેનો ક્ષીરનીરની પેઠે ભેદ પાડનાર સમાચક હવે દ. સમાલોચક જે સુધારક વા સનાતની હેય પણ તે મન્થકર્તને ભિન્ન મત પક્ષને જાણી તેને અન્યાય આપનાર ન હોવો જોઈએ. સમાલો
Page #29
--------------------------------------------------------------------------
________________
સપણું. ચક પિતે જે વિષયને સ્તવે વા જે વિષયમાં દોષ દેખાડે તે અનેક સુપુતિયો અને અન્ય મન્વેના પ્રમાણથી સિદ્ધ કરનાર હોવો જોઇએ. મધુર એગ્ય અને તથ્ય શબ્દમાં સમાલચકે સમાલોચના કરવી જોઇએ.
સમાલોચના કરનાર ગ્રન્થકના અશુભને ઈચ્છનાર ન હોવો જોઈએ. અન્યકત જે જેશાસ્ત્રને અનુસરી ગ્રન્થ રચતા હોય તો તેણે આગમ અને પ્રામાણિક પૂર્વચાના પ્રત્યે ના અનુસાર ગ્રન્થ એ છે કે નહિ તેનું સમ અવલોકન કરવું જોઇએ. જૈનશાસ્ત્રોનો ૫રિપૂર્ણ અભ્યાસ કર્યો હોય છે તે ગ્રન્થકના ગ્રન્થની સમાલોચના કરવા શક્તિમાન થાય છે. જે સમાચક પિતાની જ્ઞાન શક્તિને તપાસ કર્યાવિના ગમે તે ગ્રન્થની સમાલોચના કરવાને ડોળ ધારણ કરે છે તેઓ સમાલોચક પણના નામને શોભાવી શકતા નથી–સમાલોચના કરવાનું કાર્ય ધારીએ તે કરતાં ઘણું મુશ્કેલ છે–હાલ તે જે ગ્રન્થની સમાલોચના કરનાર સમાલોચક હોય છે તેની સમાલોચના પરથી વાચકે સમાલોચકના હૃદયની સમાલોચના કરે એવો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમાલોચક પોતાની સમાલોચના કરાવે એમ ન બને તેવું લક્ષ રાખવામાં આવે તો યોગ્ય ગ્રન્થોને ઘણે સત્કાર મળી શકે.
સમચના કરનારે સમાલોચના કરવામાં ભૂલ ન થાય તતસંબંધી ઉપયોગ ધારણ કરવો જોઈએ. સમાલોચના કરનારે મેહાન્ધતા દૂર કરવી જોઈએ. સમાલોચનામાં સંપૂર્ણ પ્રન્થને વિષયોનો ઉત્તમ રીતે વિવેક દષ્ટિથી ચિતાર આપવો જોઇએ. સમાચના કરતાં ન આવડે તો સમાચના કરવી નહિ એ કાર્ય સારું છે, પણ સમાલોચનાના નામે છબરડે વાળ એ ખરાબ કૃત્ય છે. અલ્પબુદ્ધિવાળે લેખક મહાલેખકના ગ્રન્થની સમાલોચનાનું સાહસ કરે તો તે ગબડી જાય છે. સમાલોચનામાં સત્યતરી આવવું જોઈએ. હાલમાં જે સાક્ષર લેખકો સાપેક્ષ દૃષ્ટિથી સમાલોચના કરતા હોય છે તેમાં અનેક રીતે સત્યના અંશેને આલેખી શકે. રાગ, નેહ, પ્રેમ, મિત્ર, સ્વામી અને અંગત સંબંધથી ગ્રન્થકર્તાના ગ્રન્થની સમાલોચના સારી રીતે થઈ શકતી નથી. વિદ્વાનો ઉપર્યુક્ત વિચારોને ધ્યાનમાં રાખી સમાચના કરશે તે વિજય પ્રાપ્ત કરી શકશે.
सत्प[.
પ્રકરણ બીજું–વિશ્વ. અપેક્ષાઓ સંબંધી વિચાર અથવા વસ્તુઓને જાણવાની રીતિએ.
( હરબર્ટ વૅરનના લેખનો અનુવાદ. ) ( અનુસંધાન અંક ૧૨ ના પાને ૩૬૨ થી. કે.
( લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. ). પંડીત એચ. એલ. ઝવેરીની બનાવેલી “ફર્સ્ટ પ્રીન્સીપલ એફ ધી જૈન ફિલોસોફી” માં આ વિષય અને નીચલો વિષય કેટલીક હકીક્ત સાથે આપવામાં આવ્યો છે. વિચારના પૃથકરણની અંદર અપેક્ષાઓ સંબંધી વિચાર કરવામાં આવે છે અને વસ્તુના અસંખ્ય ગુણે પિકીના એક સંબંધી વિચાર કરતાં બીજા ગુણોની ના પાડી શકાશે નહિ.
વસ્તુઓની અપેક્ષાના નિરવું અને નિત્ય એવા બે વર્ગ છે. દાખલા તરીકે આ
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
બુદ્ધિપ્રભા.
પડી પડી તરીકે નાશવંત છે. તે ચોપડી તરીકે હયાતિમાં આવી છે અને તેની હયાતીનો લય થઈ જશે.
પણ તેના પરમાણુ તરીકે વિચાર કરતાં તે શાસ્વતા છે. તેઓ ચોપડી તરીકે હયાતિમાં આવતી નથી તેમ તેવી રીતે હયાતીમાં આવીને તેને લય પણ થતો નથી
વ્યાથક નયની અપેક્ષાએ દુનિયા અનાદિ અનંત અનંત છે અને પર્યાયાથીક નયની અપેક્ષાએ દરેક પળે ઉપાદ અને લય થયાજ કરે છે.
પૃથ્થકરણની અંદર આ બે અપેક્ષાઓ માલમ પડે છે. પૃથ્થકરણ કર્યા પછી ઉપર કહ્યા મુજબ સંજના થાય છે અને આ ( સ યોજના ) વર્ણન કરવાની રીતિઓ ( સ્પાદાદુ ) અથવા દુતર રીતે જુદા ન પાડી શકાય એવી સ્થિતિના વસ્તુઓના ગુણે, અને સંબધોના સોગના મતનો બીજો વિષય શરૂ કરે છે.
વર્ણન કરવાની રીતિએ સંયોજના એટલે વિચારની અંદર અપેક્ષાઓને સાથે મુકવી જેથી કરી જુદી ન પાડી શકાય એવી સઘળી શકય અપેક્ષાઓના સંગમાં જે સાય સમાયેલું છે તે સિદ્ધ થઈ શકે છે.
સમ્યક રીતે બોલતાં વર્ણન કરવાની સત રીતિઓ દરેકે સ્વીકારવી જોઈએ. કોઈપણ વસ્તુ વિષે આપણે નિવેદન કરવા બેસીએ ત્યારે આપણે તે કેવી રીતે વર્ણવી શકીએ તે બાબતને તે વિષય છે. તે એક અગત્યને વિષય છે અને તે માત્ર એકલા જૈન તત્વજ્ઞાનમાં જ માલુમ પડે છે.
તે છુટા ન થઈ શકે તેવા વસ્તુના ભાગોને, તને, ગુને, અપેક્ષાઓને વાદ (Doctrine) છે. તે વસ્તુને સંયોજન રીતે(Synthetically) બલવાની અને જાણવાની પદ્ધતિ છે. વસ્તુની અસ્તિતા અને નાસ્તિતા વર્ણવવાની, સત પદ્ધતિઓ છે અને આ પદ્ધતિઓ એક બીજાના સંબંધવાળી, દરેક બીજીનું આગળથી અનુમાન કરાવતી, અને દરેક બીજીમાં સમાઈ જાય એવી છે,
આ સપ્ત પદ્ધતિઓને સ્વીકાર કરી સમ્યગ રીતે બોલતાં આપણે કોઈ પુરૂષને છેતરતા નથી.
આ સપ્ત પદ્ધતિઓ ઉપર કહી ગયા તે “ ફસ્ટ પ્રીન્સીપલ ફધી જૈન ફર્લોસેફીમાં હકીકત સાથે પ્રકટ કરી છે પણ અહીં એવું કહેવામાં આવે છે કે આ મત મુજબ સમ્પન્ રીતે બેલતાં નિવેદન કરવાની બીનાને અથવા કથનને ( Statement ) “ સ્પાત ” અવ્યય લગાડવામાં આવે છે જેથી તેની અંદર (તે બીનાની ) બોલવાની બીજી છ રીતિઓનો સમાવેશ છે તે જણાય છે. દાખલા તરીકે આપણે અમર આત્માઓ છીએ એવું નિશ્ચયથી કથન કરીએ છીએ ત્યારે આપણે જડ નથી એવું નિષેધિક કથન મોઘમ રહે છે અને આ નિધિક કથનના વધારામાં એક નિશ્ચયથી કરેલા કથનમાં બીજી પાંચ વર્ણન કરવાની રીતિઓને સમાવેશ મોઘમ રહેલો છે.
એકજ કથનની અંદર વસ્તુના અસંખ્ય ગુણે કહી શકાતા નથી પણ વસ્તુના અસંખ્ય ગુણો પૈકી કેઈપણ એકજ ગુણથી કરેલા કથન ઉપરથી તેઓ શું અસંખ્ય ગુણો ) નક્કી કરી શકાય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
સતપણું.
૨૯
sol 49 $124 ( Gausation ) મી. વીરચંદ રાધવજી ગાંધીના શબ્દોમાં બેલીએ તો આજીવિકાની પાછળ મહેનત કર્યા પછી—તરફડી માર્યા પછી માણસને વૈભવ પ્રાપ્ત થાય છે ત્યારે તે વિચાર કરવામાં રોકાય છે.
વિચાર એ તત્વજ્ઞાનનો પાયો ( Moving spirit ) છે. શરૂઆતના તત્વજ્ઞાનને વિચાર દુનિયાની ઉત્પત્તિ માટેના શોધને છે અને તે કાર્ય કારણ સાવિત કરવાને પ્રયત્ન કરે છે.
પૃથ્થકરણ સબંધી કેટલુંક વિચાર્યા પછી પણ માણસ જેઓ અમુક વ્યક્તિ વા કેાઈ અમુક સ્વજાતીય દ્રવ્ય આ દુનિયાની ઉપત્તિનું કારણ માને છે તેઓ અનુમાન કરતા અટકી જાય છે.
તત્વ જ્ઞાનના આ શરૂઆતના પ્રયત્નોમાં સત્ય તરફ દેરવી લઈ જાય એવાં બે વલણે ( attitudes ) આપણને જણાય છે.
પહેલું જે વલણ છે તે દુનિયાની ઉત્પત્તિ હતી એવી ધારણાનું છે. સત્ય તરફ દેરવી લેઈ જાય એવું જે બીજુ વલણ છે તે એવી ધારણુનું છે કે અમુક વ્યક્તિ અથવા તે અમુક આદ્ય કથની ( Primal Substance) ઉત્પત્તિ નહોતી. આ અમુક વ્યક્તિ કે અમુક અઘ દ્રવ્યની ઉત્પત્તિ અથવા કારણું શરૂઆતનું તત્ત્વજ્ઞાન બતાવતું નથી.
તત્વજ્ઞાનમાં આગળ વધવાના વિચારોમાં એવું જણાય છે કે આ બંને વલણો સત્ય તરફ દેરી લઈ જવાને વ્યાજબી રીતે લઈ શકાય છે પણ તે જુદા અર્થ માં. પ્રાઢ તરવજ્ઞાન એક વલણ ફક્ત હલની દુનિયાને લગાડતું નથી અને બીજું વલણ ફક્ત અમુક વ્યક્તિ કે અમુક આઘ દ્રવ્ય જેનું કારણ અથવા ઉપર કપી છે તેને લગાતું નથી. પ્રાદ્ધ તરવજ્ઞાન માન્ય કરે છે કે સત્ય તરફ લઈ જનાર કોઈ પણ વસ્તુ બંને વલણો લગાડી શકાય છે એટલે કે કોઈ પણ ભૂત કાળની, વર્તમાન કાળની અને ભવિષ્ય કાળની સત્ય વરતુ આ બેરીતે માની શકાય છે. આ દિવ્યની અપેક્ષા aspects ની અંદર પહેલાં કહેલું છે. દરેક વસ્તુઓ કે જે ભૂત કાળમાં હતી, છે અને થશે તેના જડ અને ચેતન નામના બે વિભાગ પાડવામાં આવ્યા છે અને તેની [ જડ અને ચેતનની ] એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે જેની અંદર ઉપાદ, વ્યય અને ધવપણું રહેલું છે તેથી કરીને આકાશ, વખત, ધમસ્તિકાય, અધમસ્તિકાય પદાથે અને દરેક આત્માની વ્યક્તિએ શાસ્વનું છે. જૈન તત્વજ્ઞાન એવું માન્ય કરે છે કે ઉપરના સાની આદી નથી અને તે જૈન તત્ત્વજ્ઞાન આ વલણ દરેક કાના સંબંધમાં લે છે નહી કે માત્ર અમુક ચૈતન્યની વ્યક્તિ કે અમુક આદ્ય દ્રવ્ય માટેજ તે છે.
સત્ય તરફ લઈ જનાર બીજું વલણ એટલે ઉત્પત્તિ હતી તે સંબંધમાં વિચાર કરીશું તો સ્વાભાવિક રીતે એ રોવાલ ઉત્પન્ન થાય છે કે આ દુનિયા જે સદા ચાલતી આવેલી છે તે કેવી રીતે ? માટે તેની કંઇ ઉપત્તિ અથવા કારણું હોઈ શકે.
આ બાબત ઉત્તર એ છે કે જડ અને ચૈતન્યની અંદર જે રીતમાં ફેરફાર થાય છે તે ફેરફાર પોતાની મેળેજ દેખાડી આપે છે કે તે ફેરફારની અમુક વખતે ઉત્પત્તિ ( નહી કે દ્રવ્યની ) હતી તેમજ તેનું કારણ હતું.
અને આ (ફેરફાર ) હાલની દુનિયાની દરેક વસ્તુઓને લાગે છે એટલું જ નહિ પરંતુ
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
-
-
-
તે દરેક જડ અને ચૈતન્ય વસ્તુઓ કે જે પહેલાં હતી, છે અને ભવિષ્ય કાળમાં થશે તે સર્વેને લાગે છે.
પદાર્થના આખરના પરમાણુઓના ગુણના પથાય અને દરેક ચૈતન્ય વ્યક્તિના ગુણોના પયાનો હમેશાં ફેરફાર થયાં કરે છે અને જડ અને ચેતન્ય વચ્ચેના સંબંધ હમેશાં બદલાયાજ કરે છે. આવી રીતે નવી ચીજો અને નવા ચિત ના પર્યાયે વારંવાર હમેશાં હયાતિમાં આવે છે અને જુની ચીને ને જુના ચૈતન્યના પર્યાયોની હયાતિને વારંવાર લય થઈ જાય છે. આ મુજબ આ શાસ્વતી-નિત્ય દુનિયામાં પ્રગટ થવાની રીતિઓની ઉત્પતિ છે.
પર્વત ઉપર બરફ પીગળીને તેનું પાણી થાય છે એટલે તેમાં પાણીની ઉત્પત્તિ થાય છે અને બરફનો નાશ થાય છે પણ જે દ્રવ્ય-કસીઝન બે ભાગ અને હાઇડ્રોઝન એક ભાગ | ૨૦ છે તે હયાતિમાં રહેલું જ હોય છે. વળી મીજબાની પુરી થાય છે અને નાચ શરૂ થાય છે ત્યારે તેમાં નાચની ઉત્પત્તિ છે અને મીજાબાની હયાતિમાંથી દુર જાય છે પણ તેની અંદરના માણસે એક બીજાને નવા સંબંધમાં હાજર હોય છે.
અથવા તે નેબ્યુલા ( તારાઓનો સમુહ) અરત થાય છે ત્યારે સૂર્ય પ્રકાશ થાય છે તેમાં સૂર્યના પ્રકાશની ઉત્પત્તિ અને નેબ્યુલાનો નાશ થાય છે અને જે અભિન્ન દ્રવ્ય છે તે અરિતવમાં રહેલું જ હોય છે. હવે આપણે કાર્ય કારણ સંબંધી વિચારીએ.
આ જે ફેરફાર થાય છે તેના માટે કયાં કયાં કારણે છે ?
કાય કારણ એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેના સબંધ અથવા અમુક અભિન્ન વસ્તુની બે અપેક્ષાઓ વચ્ચેનો સંબંધ છે. બરફ ઓગળે છે કારણકે સૂર્ણ ગરમ છે. આની અંદર સૂર્ય અને ઓગળતા બરફ વચ્ચે સંબંધિક કારણ છે. બરફ એ પાણીનું કારણ હતું.
આવી રીતે આ ખાસ બનાવની અંદર બે કારણો છે ( ૧ ) બરક એ ઉપાદાન કારણ છે ( ૨ ) સૂર્ય એ અનુલગિક. સંકલ્પિક અથવા નિમિત્ત કારણ છે. પહેલું જે ઉપાદાન (Substatial ) કારણું છે તે તેની પ્રથમની સ્થિતિમાં અભિન્ન રહે છે અને બીજું જે નિમિત્ત (instrumental ) કારણ છે તે હમેશાં જુદી વસ્તુ છે. કોઈ પણ વસ્તુને ઉપાદાન કારણુમાં દ્રવ્ય અને તેના પર્યાય, કાર્ય કારણું, અભિન્ન હોય છે. હાલની દુનિયાનું ઉપાદાને કારણે તે તેની પ્રથમની દુનિયા છે અને આત્માનું ઉપાદાન કાર તે પણ આત્માની પ્રથમની સ્થિતિ છે. ઉપલા દાખલામાં જે પાણીનું ઉપાદાને કારણે તે તેની પ્રથમની સ્થિતિ જે બરફની હતી તેમાં પાણીનું હતું.
જન તવાન ઉપર પ્રમાણે દરેક બનાવોને માટે તે બે કારણોને માન્ય કરે છે જે બંને કારણે વાસ્તવિક રીતે જરૂરનાં છે, હાજર છે તેમજ સત્ય છે.
જે નિમિત્ત કારણ છે તે કોઈ પણ દ્રવ્ય બનાવવામાં કારણ ભુત છે અને દ્રવ્ય (એ. ટલે જેના ઉપર ક્રિયા કરવાની છે તે પિતાની અંદર ક્રિયા કરવા દે છે. આ એક અગત્યને વિષય છે તેથી તે એક જુના ઘડીઆળના દાખલાથી તપાસી જોઈએ. જ્યારે તમે ઘડીઆ ળની શોધ કરવા બેસશો ત્યારે તમે એકલા ને ઘડીકાળના બનાવનાર પ્રત્યે દલીલ કરશે નહિ પણ સાથે તે જે જે ધાતુના ટુકડાનું બનેલું છે તેના વિષે પણ દલીલ કરશે. ઘડી આળ બનાવનારના હાથની અંદર દરેક ધાતુના ટુકડા ઉપર ક્રિયા થાય છે અને તેથી તેઓ એક બીજા નવી રીતમાં અને નવા સબંધમાં જોડાયલા જણાય છે. તેઓ પહેલાં ધડીઆળ
Page #33
--------------------------------------------------------------------------
________________
સતપણું.
૨૧
નહેતા હવે તેઓ ધડીઆળ છે. કોઈ અમુક વ્યકિત કોઈ પણ રીતે કે અમુક વ્યક્તિને બનાવે છે તે બનાવવાની વ્યક્તિ અગાઉથી હયાતિમાંજ હોય છે. જેવી રીતે બનાવનાર હયાતમાં હોય છે તેવી રીતે. પછી તે પિતા હય, ગુરૂ હોય કે, દેવ હોય અને હાલમાં અમુક વ્યક્તિ જે સ્થિતિમાં છે. તે સ્થિતિમાં આવવાને પિતા ઉપર ક્રિયા થવા દે છે પછી તે પાપી હોય કે સાધુ . પહેલાં હૈયા વિના નવું કંઈ પણ ઉત્પન્ન થતું જ નથી.
જ્યારે છોકરૂં ગર્ભમાં આવે છે ત્યારે તે કોઈ પણ અન્ય સ્થળેથી આવે છે.
આ મુજબ ઉત્પત્તિના અને કાર્ય કારણુના શરૂઆતના અચેકસ વિચારો તે વધતાં વધતાં સ્પષ્ટ અને સેકસ રીતે સમજાઈ જાય છે.
આટલેથી તે વિષયના પહેલા ભાગને અંત આવે છે. આ દુનિયાની અંદર પાંચ જુદી જુદી જાતનાં સો જણાય છે જેમાંના બે જડ અને ચૈતન્ય તે એક બીજાના સંબંધ વાળા આખરના પદાર્થોના જથા છે તે દરેક પદાર્થોમાં ટા ન પાડી શકાય તેવા ગુણોને જ થએલે છે. - આ પદાર્થો ( unite ) શ સ્વતા છે. તે બંને વચ્ચેના સંબધે હમેશાં ફરતા છે અને તેના ગુણના પર્યાય હમેશાં અટક્યા વગર ફરતા રહે છે. આ દુનિયા તેટલા માટે એક સ્વજાતીય દ્રવ્ય નથી તેમ કઈ એક અમુક વ્યક્તિ નથી કે જેના ધણુ વિભાગો યુએલા છે. જ્ઞાન એ જ છેલ્લું મૂળ રૂ૫ છે અને દરેક આત્મામાં તે છે અને તે બાકીની દુનિયાથી નિરાળું છે.
અંતમાં કહેવાનું કે જેઓ ચર્મ શરીર છતાં સર્વત્ત થયા છે ( તીર્થંકર ભગવંત ) અને જેઓ સર્વ મહીક કર્મોથી મુકત થયા છે તેઓ શીખવે છે કે દરેક મામાઓમાં બીજા આત્માનું નારિતપણે છે, એક આત્મા બી આમાં થતો નથી.
આ દુનિયા પણ કોઈ અમુક વ્યક્તિથી સુન્યમાંથી ઉત્પન્ન થઈ નથી તેમ આ દુનિયા આમા વિનાની રચના નથી. આ પુસ્તકનાં આ વિષયને જે બીજો ભાગ છે તે માણસ સબંધીને છે. મનુષ્ય કે જેને માટે ધર્મના સિદ્ધાંત રચાયેલા છે તે પણ દુનિયાને એક ભાગ છે. માણસ હાલ જે સ્થિતિમાં છે તે તથા તેનામાં તિરહિત શક્તિ રૂપે જે તે રહેલો છે તે કહેવામાં આવશે. આ પ્રમાણે આપણે તે વિષયના ત્રણ વિભાગ કરીશું.
આ ઉપરથી સર્વે જૈન બંધુઓ જાણી શકશે કે આપણા પરમોપગારી, દીન દયાળ, પરમ હિલી જગતહિત કત્તા, સર્વજ્ઞ, મહાપ્રભુ શ્રી તીર્થંકર ભગવાને જે કૈવલ્યજ્ઞાને કરી સત્ય પ્રતિ પાદન કર્યું છે કે, “ આ દુનિયા અનાદી કાળથી ચાલતી આવેલી છે, તેની આદી નથી તેમજ તેને કદિ અંત થયો નથી ને થવાને પણ નથી, તેમ તેને કે અમુક ઈશ્વરે બનાવી નથી તેમજ તે કોઈ શુન્યમાંથી પણ બને. લી નથી. દરેક જીવો પરમાત્માના અંશ નથી પણ વ્યક્તિગત ભિન્ન ભિન્ન આ ત્માઓ છે. આ મુજબ તેઓશ્રીનું કથન છે તથા તેઓએ જે નાનું અને સ્વાદ્વાદ અગમ સ્વરૂપ બતાવ્યું છે તે ધણુંજ બુદ્ધિ સામર્થ વર્ધક છે અને તે વસ્તુ ધર્મનું સમગ રીતે તોલન કરવાને દિવ્ય ચક્ષુ સદશ છે તેની રૂપરેખા તરીકે ઉપરનો લેખ વાંચવાથી માલમ પડશે. સૃષ્ટ ઉત્પન્નના સબંધમાં તેઓશ્રીએ જે અમુલ્ય બોધ આપે છે તે મુજબ સ્યાદ્વાદ ને નયોના સ્વરૂપ દ્વારા તે સિદ્ધ પણ કરી બતાવ્યો છે. ઉપરના મિ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨
બુદ્ધિપ્રભા.
-
-
-
-
-
-
-
હરબર્ટ વોરન સાહેબના લેખથી પણ તે વાચ ને સિદ્ધ થઈ શકશે. આ ઉપરથી જે અન્ય દર્શન વાળા આ સૃષ્ટીના બનાવનાર ઈશ્વરને કહે છે તેમજ પરમેશ્વરે દુનિયા બનાવી તે પહેલાં કોઈ હતું જ નહિ ( એટલે પહેલાં શુન્ય હતું) સર્વ જીવો પર માત્માના અંશ છે આવી રીતે તેમનું બતાવેલું સત્ય તે કઈ રીતે સત્ય તરીકે કરી શકતું નથી પણ તે તત્તજ્ઞને નામનું જ સત્ય લાગશે. વળી તે રીતે માની શકવાને ઉપરનો લેખ જોતાં કઈ પણ રીતે અવકાશ પણ રહેતો નથી માટે તત્વજ્ઞ અને જીજ્ઞાસુઓ સત્ય દ્રષ્ટિ ધારક થશે એવી આ લેખકની દલીલ છે. મિ. હરબટ વૅરન સાહેબ જે ઉંચી પતિનું તત્વજ્ઞાન ધરાવે છે, તેમણે જેનીઝમ નામનું એક પુસ્તક હમણાં જ બહાર પાડયું છે જેનું સંશોધન રા. રા. વકીલ. કેશવલાલ પ્રેમચંદ મોદી. બી એ. એસ. એલ.બી. એ કર્યું છે તે પુસ્તકનું આ ભાષાંતર છે. આ સ્થળે મિ. હરબર્ટ વૈરન સાહેબે જે જૈન ધર્મનો ખાતર અમ લીધો છે તે ખરેખર સ્તુત્ય છે.
લેખક,
म्हारु गत वर्ष,
ने-नुतन वर्ष प्रवेश. તવ જીજ્ઞાસુ વાચક રત્નો !
બાલક-યુવાન-વૃદ્ધ-સ્ત્રી–અને પુરૂષ દરેકની વિદ્યાથી, અનુભવાથી, અને આતમમંથન કાળ અવસ્થાની જયુકની પાઠશાળા રૂપ-વિશુદ્ધ વાંચન ” ની અગત્યતા સર્વ દેશના સર્વ કામના, અને સર્વે સમયના સપુરૂએ કયારનીએ સ્વીકારી છે, અને તે અવશ્યકતા સગે–સંપૂર્ણ રીયા પુરી પાડવાના સત્ય સાધનરૂપ આ “બુદ્ધિ પ્રભા” કીશોર વયનું કુમળું બાલક આજે તેના પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે છે.
સર્વ આગમાના સાર રૂ૫, તત્વના આધાર ભુત ને સર્વ મંગલમાં શિરોમણિ પ્રથમ મંગલ રૂ૫, “પંચપરમેષ્ટિ ” ના અંકથી વિભૂષિત થયેલું આ મહા નુતન “ પંચમવર્ષ” તેના અંકવાળા જ ચપરમેષ્ટિ ” ના પુણ્યશાળી પ્રભાવથી નિર્વિજનવાળું. સકળ, આનંદ વ. ધક અને આબાદ નીવડે એવી આંતરીક અભ્યર્થના પ્રભુ પદે પૂર્ણ પ્રેમથી આ બાલક કરે છે,
ગુણયલ વાંચક ! હે ગત વર્ષના પ્રથમાંકમાં આપેલા વચન મુજબ “ તત્ત્વજ્ઞાસુએ માટે સ્યાદવાદ શૈલીનું ઉચ્ચ રહય, અધ્યામિક જ્ઞાનની અપૂર્વ કુચીએ, આમજ્ઞાન અને વૈરાગ્યને અપૂર્વ રંગથી રંગાયેલ મસ્ત ભજન-પદે, સામાન્ય વાચકો માટે દયાદાન-નિતી –ને સદાચારનાં ઉત્તમ સિદ્ધાંતો-કાવ્ય રસના પિપાસુઓ માટે ઉચ્ચ–અર્થ ભાવ પૂણે સુરસ કાવ્યો-કથા વાર્તાના રસીકો માટે ઉત્તમ શિક્ષણ આપતી સુકથાઓ તથા મહાન પુરૂષનાં સચરિત્ર યથાવકાશ–યથાશક્તિ-વાંચકવર્ગ સમક્ષ સાદર કરવી મહે બનતે પ્રયત્ન કર્યો છે– જે મહારા ગુણ વાચકને વિસ્મૃત નથીજ.
ગત વર્ષમાં આ માસીકમાં “અધ્યાત્મ જ્ઞાનની આવશ્યક્તા એ મથાળા હેઠળ લ ખાતે ધણાજ ઉચ્ચ સિદ્ધાંતને ચર્ચ -સ્યાદ્વાદ્ શૈલી તથા તત્વજ્ઞાનનું અપૂર્વ રહસ્ય
Page #35
--------------------------------------------------------------------------
________________
હારુ ગત વર્ષ.
હમજાવનાર, અધ્યાત્મજ્ઞાન જેવા ગુઢ જ્ઞાન પૂર્ણ એ લેખ છે જે હું દરેક અધ્યાત્મ જ્ઞાનના પિપાસુઓને અવશ્ય વાંચવા વિજ્ઞપ્તિ કરું છું. - કાવ્ય-ધર્મ-નિતી, કથા-વાર્તા–ચરિત્રો આદિ વિષયો પર લખનાર પૂણ્યશાળી લેખકોને પણ ગતવર્ષ દરમ્યાન તેમણે લીધેલા શ્રમ બદલ ધન્યવાદ આપુ છું અને તવીજ અમી ભરી દ્રષ્ટિ પાંચમા વર્ષમાં પ શખવા વિનતી કરું છું.
અને પિતાને જનમની સેવા કરવામાં મારી ફરજ વધુ સારા પ્રમાણમાં અદા કરતું કરવાને કામના ધનાઢો, વિદ્વાન, લેખકે ને વક્તાઓ તથા ઉગતા તેમજ અનુભવિ ગ્રહસ્થ તેમજ સાધુ લેખકોને મહાસ પ્રતી વધુ અમિભરી દષ્ટિ રાખવા વિનંતિ કરું છું...
ગયા વર્ષમાં બે અગત્યના-મોટા મેલાવા થયા હતા. સમગ્ર જનકેમના સંધ સમુદાયનું સંમેલન તથા આઠમી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ કે જે મુલતાનમાં મળી હતી. તે બેe બનાવો માટે હું મારા કર્વ પ્રદર્શિત કરૂ છું. ગતવર્ષ દરમ્યાન જેનકામના સ્તંભરૂપ ગણાતા જે જે નર રોનાં અકાળ મરણ થયાં તેમને માટે-તથા કામના અંદરના કજીઆ પ્રત્યે દીલગીરી બતાવું છું.
સંસાર સાગરમાં નૌકા વિના તરવું મુશ્કેલ છે. આ જીવન સંસારમાં–કેલવણ-જ્ઞાન વિના સુરક્ષિતપણે સુખમય આનંદમય-નિર્દોષ જીવન કેમ ગાળી શકાશે. માટે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિએ જ્ઞાન મેળવવું જોઈએ ને તેવા જ્ઞાનથી વિતરાગને અભેદ મા મેલાવવો જોઈએ ને તેવા જ્ઞાન માટે ઉત્તમ માર્ગ સારાં માસિકો છે. આવા અનેક માસીક હજી નવા નીકલે અને આ“બુદ્ધિ પ્રભા” નીમાના દરેક ખુશામાં આદરપામ–ને કામની ઉજત કરવામાં સહાયભૂત થાય. એ કે ઇચ્છવા યોગ્ય છે,
છેવટમાં જૈનધર્મનો વિજય થાય—અંતરીક કલહ નાશ પામે, ઐક્યના વધા-નાનનાં કીરો પ્રત્યેક જનગૃહને પ્રકાશીત કરે, પ્રત્યેક “વિરબાલક” ઉત્તમ શીલવાન બને, પ્રત્યેક ભાવીક ઉત્તમ સતિમાર્ગને અનુસરશ-પ્રત્યેક લેખક કામના હિતાર્થે પોતાની લેખીની વાપરો પ્રત્યેક વક્તા પિતાને દરેક શબ્દ પિતાના ધર્મ બાંધવાનો શ્રેય માટે ઉચારો ધનાઢો પોતાનું ધન સુમાર્ગે ખર્ચો ને આ દરેક કાર્ય કરાવવામાં હું (બુદ્ધિપ્રભા) પ્રેરણ કરનાર થઈ રહ્યું એવા શુભ સંયોગે પ્રાપ્ત થવા સાથે દરેક ધર્મ બાંધવ શુદ્ધ તાવનું પાન કરીને ઉચ્ચશ્રેણી આરૂઢ થાય ! એ શુભાષા સાથે હું વિરમું છું ત્યાં વિસ્તરેણુ
श्री अष्टम जैन श्वेतांबर कॉन्फरन्स-मुल्तान.
( અધિવેશન તા. ૧૯-૨૦-૨૧ ફેબ્રુઆરી સને ૧૯૧૨ ) ( પસાર થએલા ઠરાવો-પાછલા અંકનું અનુસંધાન )
ચતુર્થ પ્રસ્તાવ. વહ કોન્ફરન્સ ગવનમેટર્સ પ્રાર્થના કરતી હૈ કિ જિસ તરહ મુસલમાન જાતી લેજિલેટીવ કોસિલ ઔર પ્રોવિન્સિયલ કોન્સિલમેં સ્વતંત્ર મેમ્બર ભેજનેક હક મિલા હૈ ઉસી તરહ કમસે કમ એક એક મેમ્બર ભેજનેકા હક જૈન જાતકો ભી મિલના ચાહિયે; કકિ જૈન જાતી અને તીર્થક્ષેત્રાદિકી રક્ષાકે લિયે ઉક્ત કાઉન્સિલમેં મેમ્બરીલા હક પાકી જરૂરત હૈ,
Page #36
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
પંચમ પ્રસ્તાવ. હમારી “જન ગ્રેજ્યુએ અસસિએસન ” કી દરખાસ્ત બંબઈ કે ગવર્નર મહેતાને મંજુર કરકે પર્યુષણ પર્વ: આઠ દી, ઇસી પ્રકાર કાર્તિક ઔર ચત્ર પર્ણિમાકે દે પર્વ દિનાંકે સંપ્રદાયિક તહેવાર પ્રસિદ્ધ કરકે આદર કિયા હૈ ઔર ઇનમેં સે પર્યુષણ દે દીન
મિ પબ્લિક હોલિડેક નામસે પ્રસિદ્ધ કિયા ગયા થા વહ ઈo સ. ૧૯૧૩ મેં બંધ કર હિયા ઈસલિયે યહ કોન્ફરન્સ બંબઈ સરકાર પ્રાર્થના કરતી હૈ કિ ફીરસે પબ્લિક હોલીડેકી પ્રયા શરૂ કરી દેવે.
ષષ્ટમ પ્રસ્તાવ.
( હાનિકારક રિવાજ ), અપની જાતિમેં આજકાલ હાનિકારક રિવાજો જેસેકિ કન્યાવિક્રય, બાલવિવાહ, ગૃહવિવાહ, વેશ્યાકા નાચ, હાથી દાંતકા ચુડા પહેના, મૃયુકે પીછે રાના, યુકે પીછે જાતી ભોજન કરાના, મિયા પકે માનના, એક ત્રિકો મોજુદગી દુસરી સાદી કરના, ગાલીયા માના, ઇત્યાદિ જે કુરિતીયાં પ્રચલિત હૈ, ઉન સબકે સર્વથા છોડને કે લિયે યહ કેજર ખાન દિલાતી હૈ.
સપ્તમ પ્રસ્તાવ.
(શિક્ષા પ્રચાર--કેલવણી ), યહ કોન્ફરન્સ જેન ભાઇએસે પ્રાર્થના કરતી હૈ કિ અપને લડક ઓર લડકી કે પાર્મિક, ઓર વયવહારિક શિક્ષા દેને કે લિયે ગાં તથા નગરોમેં, પાઠશાલાયું, બેડગ હાઉસ તથા પુસ્તકાલકી સ્થાપના કરે ઔર એક મહાવિદ્યાલય કિસી બડે નગરમેં સ્થાપન કરકે અપની સંતાન હરતરહ કી વિદ્યાસે વિભૂષિત કરનેકી કોશિષ કરે; શિક્ષકે લિયે સંસ્કૃત ઔર માધિ ભાષાકી પુસ્તકકા અપની અપની માતૃભાષામેં અનુભવી વિદ્વાને દ્વારા અ• નુવાદ કરવાનેં જૈન સાહિત્યકો યુનિવર્સિટમેં દાખલ કરનેકી કોશિષ કરે, જૈન સાહિત્યકા પ્રચાર કરને કે લિયે જેન તથા જૈનાતર વિદ્યાર્થી ઓક સ્કાલરશીપ કુકર ઉત્સાહી કરે, પુના કોન્ફરન્સમેં જૈન શ્વેતાંબર એજયુકેશન બેક જે મેમર નિયુક્ત દિગે ગયેથે ઉનમેં બે મેમ્બર ઇસ સમય વર્તમાન હૈ ઉનકે યહ કેનન્સ કાયમ રાખતી હૈ, ઉકા મેમ્બરોને આ પની ઓફીસ મુંબઇમેં રખકર જે મહત્વકે કામ કર હૈ ઉન્હેં વહ કોન્ફરન્સ ધન્યવાદ દેતી છે ઔર શિક્ષા પ્રચારકા કામ ઉક્ત બેડેક દ્વારા કરાનેકી સલાહ દેતી હૈ.
અષ્ટમ પ્રસ્તાવ.
( સં૫). આજકલ અપની જૈન જાતિમેં કઈ બડે બડે ઝગડે ફેલ રહે જીનસે બડા નુકશાન છે રહાહ, જૈસા કિ આણંદજી કલ્યાણજીકી પેઢી, ઔર શિવજી, લાલન ઈત્યાદિ ઝગડે, જીનપર કોન્ફરન્સ અપના શેક પ્રકટ કરતી હૈ ઔર ઈસ પ્રકાર કે ધાર્મિક ઝગડેકે દૂર કરને કે લિયે એક કમીટીકી આવશ્યકતા સમજતી હૈ.
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટમ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મુલાત.
૩૫
નવમ પ્રસ્તાવ, ( જેન સૈદ્ધાર, પુસ્તકોદ્વાર ઓર શિલાલેખાંકા ઉદ્ધાર ) . ઈસ સંસ્થાકી તરફ જીર્ણોદ્ધાર કઈ જગે હૈ રહે પરંતુ જૈસા શીઘતાસે યહ
કામ હોના ચાહિયે વૈસા નહીં હોતા ઇસલિયે બડે બડે તીર્થોમેં જહાં દેવદ્રવ્ય બહુતસા જમા હૈ ઉસદ્રવ્ય કેદ્વારા અથવા ઉદાર ગૃહમેં ધન એકત્ર કરકે ઉક્ત કાયાકે
પૂરા કરના ચાહિયે. છે. ઈસી તરત જહાં જહાં જ્ઞાનદ્રવ્ય જમા હે ઉસકારા અથવા ઉદાર ગૃહસ્થા દ્રવ્ય
ઈકટ્ટા કરકે પુસ્તકોદ્ધાર કરના ચાહિયે. નહીં તો બહુત જૈન ગ્રંથાકી તરફ વર્તમાન
લેખીત જૈન ગ્રંથ ભી કીડકે ભેજન બનકર નષ્ટ હે જાગે. છે. શિલાલે કે સંગ્રહ કરને કી યહ કોન્ફરન્સ અત્યંત આવશ્યકતા સમજતી &; કાંકી
ઉનસે જૈન ધર્મક ઈતિહાસકે માલુમ કરતમેં બહુત મદદ મિલતી હૈ, ઈસ કામકે લિયે નિસ્ર લિખીત મેમ્બકી એક કમીટી નિયુક્ત કી જાતી હૈ.
રા. રા. દેલતચંદ પુરષોતમ ભરોડિયા. બી. એ. શેઠ. દામોદર બાપુશા. ર. રા. કેશવલાલ પ્રેમચંદ મોદી બી. એ. એલ. એલ. બી. વકીલ. રા. શ. મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ. બી. વકીલ.
શેઠ. ડાહ્યાભાઈ પ્રેમચંદ.
ઈસ કાર્યમેં પ્રત્યેક પુકે સહાયતા દેની ચાહિયે. આર જહાં જહાં ભંડાર એર શિલાલે હે ઉનકી યાદી દિલાના ચાહિયે, નોંધ ( ઉલ્લેખ ) લેનેવાલે પુરુષો કાવટ નહીં કરને કે લિયે યહ કોન્ફરન્સ આગ્રહ કરતી હૈ. ઔર ગતવર્ષમેં જિન જિન મહાનુભાતેને ઇસ કાર્યકે કિયા હૈ ઉનકા આભાર માનતી હૈ.
દશમ પ્રસ્તાવ.
( સુકનમા ફડ.). કોન્ફરન્સકી તરફસે જે શિક્ષા પ્રચાર આદિ કાર્ય ઉઠાયે ગયે હૈ ઉનકે લિયે પ્રત્યેક વિવાહિત, અવિવાહિત સ્ત્રી પુરુષ એક વર્ષમેં કમસે કમ ચાર આના દિયા કરે, ચાર આનાસે અધીક દેના ઉનકી ઈચ્છા પર નિર્ભર હૈ, વહ પ્રસ્તાવ સાતવી કોન્ફરન્સમેં પાસ કિયા ગયાયા. ઉસ પર અમલ દરામદ કરના ચાહિયે; જિન ગ્રહસ્થાને પ્રસ્તાવ પર અમલ કિયા હૈ ઉનકે યહ કોન્ફરન્સ ધન્યવાદ દેતી હૈ.
અગ્યારવા પ્રસ્તાવ.
( નિરાશ્રિતક આશ્રય) અશક્ત, નિરુઘમી, દુર્દશા પાયે હવે જૈનભાઈ, નિરાશ્રિત વિધવાઓ તથા બાલકાંકી સ્થિતિ સુધારને કે લિયે ઉનકા ઠીક નિર્વાહ હોને કે લિયે ઉચિત સાધનો પ્રાપ્ત કરી દેના ચાહિયે. બાલાશ્રમ, વિધવાશ્રમ ઈત્યાદિ સંસ્થાઓ સ્થાપન કરને તથા હરતારહસે ઉંહે મદદ દેને કે લીયે જૈન શ્રીમાનોં સે યહ કોન્ફરન્સ પ્રાર્થના કરતી હૈ.
Page #38
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
બારહવા પ્રસ્તાવ.
( જીવદયા. ) - જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત “ અહિંસા પરમધર્મ ” હૈ, ઈસ લિયે સકલ જૈન ભાઈકે ચાહિયે કે ઉક્ત સિદ્ધાંતકી રક્ષાકે લિયે નિસ્ર લિખીત બાપર ધ્યાન દેવેં
( ગ ) છન કારણસે જીવહિંસા હતી હૈ ઉનકા પરિત્યાગ કરના. ( 4 ) હોતી હુઈ હિંસાકે યથાશક્તિ રુકાવટ પહુંચાના. (૪) કઈ બેસમજ લેગ નિરપરાધ પ્રાણીઓ પર છુરી ચલાતે હૈ, ઉપદેશાદિ
- ધારા ઉન લગેક ઈસ અનર્થકારી કામસે હટાના. (૩) કઈ લેગ ધર્મ સમઝકર પશુહિંસા કરતે હૈ. ઈસ કુપ્રથાકે રોકને કે લિયે
સમાચારપત્રાદિકરા પ્રબલ આન્દોલન હાના હિએ. પશુશાલા (પાંજરાપેલ ) જેની પશુ કષ્ટ નિવારણ સંસ્થાઓ દ્રવ્યાદિસે
સહાયતા દેકર ઉત્સાહિત કરના ચાહિયે. (૧૫) ઇન પશુપાલાએંમેં અધીક દ્રવ્ય જમા હૈ યા આમદાની અધીક હૈ ઉનકે
દ્રવ્યદ્વારા હીન સ્થિતિવાલી પશુપાલાઓ કા સહાયતા દેને કે લિયે હરેક કેમકે
કાર્યવાહક સે યહ કાફરન્સ પ્રાર્થના કરતી હૈ. વિજયાદશમી / દશહરા / આદિ પર્વોપર હોતી હુઈ વહિં સાકો રોકને કે લિયે કોન્ફરન્સને રાજા મહારાજાઓએ પ્રાર્થના કીથીકઈ રાજા મહારાજાને પ્રાર્થના સ્વીકાર કરકે જીવહિંસા રેકદી હૈ, યહ કોન્ફરન્સ ઉહું ધન્યવાદ દેતી હૈ. ગતવર્ષમેં જીન રાજા મહારાજાએને ઈસ પ્રસ્તાવ અંગીકાર કિયા હૈ, ઉનકા કેન્ફરન્સ ઉપકાર માનતી હૈ.
તેરહવા પ્રસ્તાવ.
( સેલહ સસ્કાર ) હમારે જન શાસ્ત્રામેં લગ્નાદિ સેવાહ સંસ્કારક હોને પર ભી કઈ જેને ભાઈ અપને ધર્મ વિરૂદ્ધ અન્ય મતકે સંસ્કાર સ્વીકાર કર અપની ધાર્મિક વૃત્તિકા દૂષિત કરતે હૈ, ઔર પત્ની કે પતિ પવિત્ર ગ્રંથીબંધનકે સમય મેં ભી ઉન સંસ્કાશક વિસ્કૃત કર દેતે હૈ, ઇસ બાત પર યહ કોન્ફરન્સ અપના અત્યંત ખેદ પ્રકટ કરતી હૈ ઔર પ્રત્યેક જૈન કુટુંબમે જૈન સંસ્કાસે લમાદિક કૃય કિયે નય ઈસ વિષયમેં ધ્યાન દિલાતી છે.
ચિદહવા પ્રસ્તાવ.
( જૈન બેંક ) અપનેમેં વ્યાપારિક ઉન્નતિ કે લિયે, ઔર જૈનક ધાર્મિક કુંડ તથા એસેહી વિધવા વગેરક નિર્વહક રીતે સ્થાપિત કોંકી રક્ષા તથા ક્રિકે લિયે જનકે બુદ્ધિમાન નેતાઓની કાર્યવાહીમેં બડા જૈન બૅન્ક સ્થાપન કરને કે લિયે યહ કોન્ફરન્સ પૂના કોન્ફરન્સ કે પાસ કિયે હવે ઈસ પ્રસ્તાવ સ્વીકાર કરતી હૈ, ઔર આશા રખતી હૈ કિ ધનાઢય લેગ શીઘતાસે ઇસ તરફ લક્ષ આર સહાયતા દે,
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી અષ્ટમ જૈન શ્વેતાંબર કાન્ફરન્સ મુલ્તાન.
પદ્રહવા પ્રસ્તાવ.
(આાબુજી તીર્થંકે સબંધ )
શ્રી આણુ નીર્થપર જે યુરેપિયન લોક જૂતે પહીનકર શ્રી મદીર! કિતનેક ભાગતક નતે હૈં ઉસકે વાસ્તે ઇસ સંસ્થાકી તરસે એક ડેપ્યુટેશન જનાબ એનરેબન સર ઈ. છે. કાલ્વીન કે. સી. એસ. આઇ. ઇ. સી. એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ રાજપુતાન કે સેવામે ગયાધા તથા ઉસકા ઉત્તર સ ંતોષકારક મિલાથા મગર અભીનક ઉંસા કુછ નિકાલ નહીં હવા, સબબ યહ અધિવેરાન ઈસી વિધયમે કર્યાય કરનેકી આવશ્યકતા પ્રક કરતી હૈ. આર શ્રીમાન એ. જી. જી. કા સતાધકારક ઉત્તર કે વાસ્તે હાર્દિક આભાર માનતી હૈ આર ડેપ્યુટેશનઃ કાર્યવાહકાંકા ધન્યવાદ દેતી હૈ.
ઇસકી એકેક કાપી એ. જી. જી રાજપુતાના તથા લોક પ્રિય વાદ સરાયકે સેવામે ભેજી નવે.
૩)
સાલહવા પ્રસ્તાવ.
( પ્રમુખકી તરસે. ]
( ધાર્મિક હિસાબ તપાસણી ખાતા )
હરએક તીર્થ સ્થાન એર હરએક જગહેંકે ધાર્મિક હિસાબ સાથે રખનેકે લિયે ન્ને ખાતા ઇસ સંસ્થાને કાયમ કિયા હૈ, વહુ અદ્ભુત ઉદ્યમકે સાથ કાર્ય કરતા રહે એંસી સ્લા યકતા યહુ સંસ્થા પ્રકટ કરતી હૈ ઔર જાહેર કરતી હૈ કે હરેક સંસ્થા કાર્યવાહક અપને અપને ખાતેકા હિસાબઐસા સાક્ રખે કિ જીસસે કિસીકા ભી શંકા ઉત્પન્ન ન હૈ. આજક ન જીન સાહેબને અપની સંસ્થાÈ હિસાબ ઇસ ખાતેમે પેશ કર્ક સાફ કરવાગ્યે હૈં ઉતા ધન્યવાદ દેકર ઉન સામે ઉસકી નજર લેને કા ધ્યાન દિલાતી હૈ તથાશે ચુનીલાલ નાનદ એનરરી એડીટરને જે ઇસ વિષયમે તકલીફ્ લી હૈ ઉનકા ઉપકાર માનતી હૈ
સતરહેવા પ્રસ્તાવ.
( કાય કતાઓકી વ્યવસ્થા—બંધારણ )
ઇસ કોન્ફરન્સકે કાર્ય કત્તાએમે ન્યુનાધિક કરનેકે લિયે જૈસી કમેટી, સમય ન હોને૬ કારણ, શ્રી ભાવનગર ૐન્ફરન્સમે મુકરર હુઈથી ઉસી પ્રકાર, સમય ન હેાનેકે કારણ, ચંદ્ર કૅન્ફરન્સ નિગ્ન લિખિત ચાર મેમ્બરોકી કમીટી આગલી ફૅન્સ તક નિયત કક્કે અધિકાર દેતી હૈઃ
૧ શ્રીમુત બાબુ રાજકુમાર સી.
લકત્તા.
*
રા. રા. ગુલાબજી ટ્ટા.
જયપુર,
૩
રા.રા. ખેતી ૬ ગીરધરલાલ કાપડીયા સોલીસીટર. મુંબઇ, ૪ શ્રીયુત શેઠ દયાલચંદજી જોહરી.
આમા.
Page #40
--------------------------------------------------------------------------
Page #41
--------------------------------------------------------------------------
________________
હિંદની વીસ મહાન માનુ. ત્રણસેા રૂપિયાની ઇનામી હરીફાઇ હિન્દની વીસ મહાન ખાનુએનાં નામ મેકલવાની મુદત તા. ૩૦ મી એપ્રિલ ૧૯૧૩ સુધીમાં છે. વિશેષ હકીકત માટે “સાથેની યાદી જીવે !
સાચેત્ર સુન્દરી સુબોધનો-
સ્ત્રીલેખના–ધણી છબીઓવાળા-ડેટા
૨૦ પાનાંના ખાસ
અંક ! ગુજરાતી, દક્ષિણી અને હિન્દુસ્થાની બાનુએ તથા હિન્દુ જૈન, પારસી, મુસલમાન, તથા ખ્રિસ્તી,-સર્વ ધર્મો અને કામની વિદ્વાન સ્ત્રીઓનાં હૈમાં લખાણ છે. વાર્તા, કવિતા, વિદ્યાકા, વૈદક, સતીઓ તથા મહાત્માઓના ચિત્રા, અને બાલકો માટે ખાસ લેખ, ઉપરાંત હેમાં લગભગ ૧૦૦ પાનાં ગૂજરાતની મુખ્ય ધાર્મિક, સામાજિક, કેળવણી અને દેશેાથની સંસ્થાઓનુ`, બયાન તથા સ્વદેશના ચાલુ મહા પ્રશ્નેની સારી રીતે ચર્ચા થયેલી છે. આ એકજ કનુ મૂલ્ય રૂ. ૧-૦-૦ છે. પણ સુન્દરીસુમેધના ગ્રાહકોને
વાર્ષિક
ક ફક્ત સવા રૂપિયાના લવાજમમાં આવા ખાસ અક, ભેટનું પુસ્તક તથા સચિત્ર માસિકપત્ર વગેરે અનેક લાભ મળે છે !
લખો:--‘સુન્દરી સુધ’ મન્દિર, અમદાવાદ.
Page #42
--------------------------------------------------------------------------
________________
- સચિત્ર સુન્દરી સુબોધ.
આ સૂચીપત્રની વધારે નક્ક મળેતે મિત્ર અને સ્વજન મંડળમાં
આ પત્રના આજના અંકનો વધારો. તે વહેંચશે એકજ નકલ હેય તે તે સહુને જરૂર વંચાવશે. ! મહાન બાનુઓનાં નામની ઈનામી હરિફાઈની વિગત કુટુંબ અને દેશનું હિત હાનાર દરેક ગ્રહ પિતાનાં સ્ત્રી-બલકેની તથા નિયમો.
સુધારણા, કેળવણુ, પ્રગતિ તથા ઉત્કર્ષ માટે અવશ્ય લેવા યોગ્ય – દીપ છે, દેવતા છે, છે ચ, છેજ તારકે; નથી જયાં બાજરી ત્યાં ત્યાં, વિ સ અધિકાર છે.” -અમરતક ઉપરથી. જ્યાં સ્ત્રીઓ તરફ સન્માન વૃત્તિ છે. ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે છે. મનુભગવાન સાધ્વી પત્ની એ દેરાના ઉત્કર્ષનું મુખ્ય સાધન છે. પ્રજા ક્વનને આત્મ પ્રભાથી અજવાળવા તેજ સમર્થ છે.
-ગિની. ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ઉન્નતિ” આપતુંસર્વથા ગૃહની, કુટુમ્બની, ગામની, દેશની સર્વની ઉન્નતિનું મૂલ સજારી રૂપ શુદ્ધ માતા એજ છે. '
ચિત્રો વાળું માસિકપત્ર વાર્ષિક લવાજમ ફક્ત સવારૂપિ, હિન્દુ, જૈન,
• ચારિત્ર. સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે. –ગોવર્ધનરામ મા ત્રીપાઠી,
મુસલમાન, પારસી, અને ખ્રિરતી, સઘળી કેમ અને ધર્મનાં સ્ત્રી પુરૂમાં સ્ત્રીઓની ઉન્નતિમાં પ્રજાની ઉન્નતિ રહેલી છે. મહર્ષિ દાદાભાઈ નવરાછ.
સુન્દરી સુબોધ બહોળા ફેલાવા પામ્યું છે. યુરોપિયન વિદૂષી સન્નારીઓ તથા સ્વદેશને આબાદ કરવાને ઉત્તમ માર્ગ માતાઓને કેળવણી આપવી એજ છે. |
* વિદ્વાન સદગૃહસ્થ, અને આપણાં દેશી રાજ્યોમાંથી માનવતા રાજમાતા
છે -મહાન નેપોલિયન. માં
! સાહેબ, રાજ કુંવરીઓ અને રાણી સાહેબ પણ આ પત્રની ઉપયોગિતા અને
" | મનોરંજકતા જઈ, પિતાની ઈચ્છાથી જ, હેનાં ગ્રાહક થવા કુપાવત થયાં છે. સારી માતા, સણું પુત્રી, નેહાળ ભગિની, ઉત્તમ ગૃહિણી, આ ઉપરથી સુન્દરી સુબોધ વાંચવા લાયક છે કે નહિં, તે સમજાવ્યા વિના પવિત્ર પત્ની, અને પરોપકારી દેશપ્રેમી સ્ત્રીઓ નિરોગી, ઉઘોગી, ધર્મશીલ રહેશે નહિં; આ પત્રના ગ્રાહકેજ નવા ગ્રાહકે વધારે છે, એ હેની લોક અને તેજસ્વી બાલકે તથા સુખસો, આનન્દી અને ઉત્સાહિત કુટુમ્બીજનો | પ્રિયતાની સાબીતી છે. ફકત બે વર્ષમાં હેતાં ગ્રાહકોની સંખ્યા બમણું અને
દેશમાં વધારો થાય એમ ઈચ્છતા તે, મને સારી કેલવણી આપે. વાંચનારની સંખ્યા લગભગ વીસઘણી વધી છે! કઈ પણ નિ બાલિકા હમારા સ્વજન અને મિત્રમંડળમાં સુખસન્વેષ, આબાદી અને આરોગ્ય, આન-દ, | અથવા યુવાનને પૂણે ખાત્રીથી વાંચવા આપી શકાય એવું નિસંશય : ઉત્કર્ષ અને કલ્યાણ વધે એમ ઠાતા હે, હેમને (સુન્દરી સુધ જેવાં) નિષ માસિક પત્ર છે. ઉપયોગિતા માટે હેને સેંકડે ઉત્તમ અભિપ્રાય વિન અને હિતકારક પત્ર તથા પુસ્તકો વાંચવા આપે,
| ગ્રાહક, વકે અને સન્માનિત પત્રમિત્રો તરફથી મળ્યા છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
--
---
છે. સ્ત્રીઓ માટે ખાસ પ્રગટ થતુંસચિત્ર સુન્દરી સુબોધ.
ઈનામની હરીફાઈના આ નિયમે વાંચનારે (પહેલાં દિકે ન મલી | નિર્દોષ અને ઉપયોગી વરતઓની ઝાહેરખબર માટે હેતે) હરીફાઈનાં નામે વગેરે મેલી વખતે ફક્ત અધ આનાની ટપાલની ટિકેટ ભેટને માટે એલવી..
લોકપ્રિય અને ઉત્તમ સાધના હિન્દની મહાન બાનુઓ. (ત્રણ રૂપિયાનાં નામે જાહેર હરીફાઈ) |
હિન્દની મહાન સન્નારીઓનાં નામની પ્રોત્સાહક ચર્ચા સ્ત્રીઓના હિત અર્થે પ્રગટ થતા અને પ્રયાસ કરતા સચિવ સુન્દરી સુબોધ માસિક પત્રમાં શરૂ થઈ છે. પરંતુ તે તરફ જેમ બને તેમ વધુ સંખ્યામાં આપણું - સ્ત્રીઓ, બાલકે અને કુટુંબીજનોને ઘણું જ ઉપયોગી, તથા હેમની કળા ગજરાતી છે અને ભાઈઓનું ધ્યાન ખેંચવા હેને ઝાહેર હરીફાઈના રૂપમાં / વર્ણ, સુધારણા અને ઉન્નતિને માટે હમેશાં ચાલુ પ્રયત્ન કરતું-સુબેધક અને મૂકી તેને અંગે કોઈ અનામે કહાડવાની કેટલાક સંખ્યાની સૂચના ઉપરથી મનોરંજક ચિત્રવાળું ઉત્તમ માસિક પત્ર. સરીસબોધના અધિપતિએ હેની અગત્ય સ્વીકારી, લગભગ ત્રણસો રૂપિ, ચાનાં પુસ્તકો ઇનામ આપવા જણાવ્યું છે.
વાર્ષિક લવાજમ –ફક્ત સવા રૂપિયે હિન્દુસ્થાનની બહાર માટે–દેઢ રૂપિયે. એ ખરું છે કે ફક્ત નામની યાદીમાંથી કાંઈ પ્રજાને દેખીત ફાયદા! ઘણજ સરતું, સરળ અને મોટું ! સુન્દર, રસીલું, અને ઉત્કર્ષક ! મજાય એમ નથી, પરંતુ દરેક સ્ત્રી જે ઉત્તમ ગુણકર્મથી મહાન પદને પ્રાપ્ત
દરેક ગૃહસ્થ, જે પિતાનાં સ્ત્રીબાલકને કેળવવા, તથા હેમને ઉન્નત થઈ છે, હેના આદર્શ સદ્દગુણો, ઉચ્ચ જીવન, અનુકરણીય ચારિત્ર, અને અ
કરી, પિતાને અને પિતાનાં કુટુંબને સુખી કરવા ઈચ્છા રાખે છે; પિતાના ઘસાધારણ બુદ્ધિપ્રભા-વિષે દરેક કુટુંબમાં વિચાર, ચર્ચા, અને તુલા કરવામાં
રમાં, પડેશમાં અને પિતાની ચારે તરફ સુખશાન્તિ, આબાદી અને સંતોષ, આવે છે તેથી અવશ્ય લેક હૃદય ઉપર થોડી વધુ પણ છાપ પડ્યા વિના તે રહેજ નહિ.
| આનન્દ અને પ્રસન્નતા જોવા માગે છે અને પોતાના દેશને ઉદય અને કલ્યાણ તેથી કોઈ પણ ધર્મ અથવા કામની અને પ્રાચીન અથવા અવાચીન ! થાય એમ આશાવાન છે, હેણે તે સુન્દરી સુબોધ વાંચવું જોઈએ, એહિદની વીસ મહાન બાનુઓનાં નામ લખી મોકલવા સર્વને આમંત્રણ લુંજ નહિં, પણ પિતાના અને પોતાના સ્વજન-મિત્રનાં કુટુંબની સ્ત્રીઓ કરવામાં આવે છે. અને એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, આ ચર્ચાની પાસે તે વંચાવવું જોઈએ, એ ખાસ જરૂરનું છે. કારણ સ્ત્રીકેળવણીનું તે હરિફાઈમાં ઉતરનાર દરેક સ્ત્રી પુરૂષને કાંઈને કાંઈ ઇનામ તે મળી શકશે; તે એક બહુ ઉત્તમ અને ઉપાગી સાધન છે. પણ સ્ત્રીઓને માટે મુખ્ય ઈનામાંથી કેટલાંક ખાસ જુદાં રાખવામાં આવ્યાં છે, સુન્દરીસુબેધની દર મહિને ૩૦૦૦ નકલે પ્રકટ થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
નિયમ –આ ઈનામની ચર્ચાની હરિફાઈમાં ઉતરવા ઈરાદે રાખનારે સદરી સબંધમાં શું આવે છે?—રસીલી વાર્તાઓ અને એક આનાની (એક પિસાવાળી ટપાલની) ટિકેટ સાથે-“ઇનામ કમીટી, નવલ કથાઓ, મનહર સતી ચરિ, ઉપયોગી વૈદક, ભરતગૂંથણ, પાકસુન્દરી સુબેધ, અમદાવાદ” એ સરનામે કાગળ લખવાથી, ઈનામની વિગત
શાસ્ત્ર, તથા વિદ્યકલાના વિષયે, ઉત્કર્ષક ધર્મનીતિનાં લખાણ, ખુશકારક તથા શરતો અને આશરે ૮૦ મહાન બાનુઓનાં નામ, તથા તેમનાં સત્કર્મોની
ગમ્મતના ફકરા અને ચકા, સ્ત્રી કેળવણી, સ્ત્રી સુધારણ, અને સ્ત્રી ઉન્નકી ધ સહિતની, આ યાદી હેમને મોકલવામાં આવશે. અને તેથી તેમની | તિની રસધક ચર્ચા, મધુરી કવિતા અને ગીત ગરબીઓ, તથા બાલને પસંદગી કરવામાં બહુ સરળતા થશે, એમ આશા છે. (આ સૂચના પત્ર વાં.
| માટે ખાસ વિભાગઃ આ ઉપરાંત એક અથવા વધુ મનમેહન અને આકચનારે પહેલાં ન મેકલી હેય તે મહાન સ્ત્રીઓનાં નામ સાથે અધા આનાની | ઈક ચિત્રો પણ આ માસિકના દરેક અંકને સુશોભિત બનાવે છે. ફક્ત એકટિકેટેજ મોકલવી.)
વારજ વાંચનાર પણ હેના ગ્રાહક થાય છે અને ગ્રાહકોજ નવા ગ્રાહક વધારે જે ટિકિટ કમીટી તરફ મોકલવામાં આવશે, તે ઈનામની યાદીઓ તથા ' છે. એ વાત એ માસિકની લોકપ્રિયતા અને ઉપયોગિતાની ખાત્રી કરશે ! ચોપડીઓ (એક અથવા વધુ) જે દરેક હરિફાઈ કરનારને મળી શકશે, તે ! ટપાલ ખર્ચના ચાર આના બાદ કરીએ તે ફકત એક રૂપિયામાં આટલા મોકલવામાં વપરાશે. આથી સમજાયા વિના રહેશે નહિ કે, આ ટિકેટ ફક્ત | બધા લાભ ઓછા છે? હરિફાઈ કરનારના પિતાના લાભ અર્થે જ માગવામાં આવે છે. અહિં એટલું સુંદરી સુબોધના ગ્રાહકોને અનેક લાભ – મહટ રિયલ - જણુંવવાની જરૂર છે કે આ યાદીઓ તા. ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૧૩ {
તા. ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૧૩] ત્રીસ પાનાંનું માસિક, ર. દર મહિને એક અથવા વધુ ચિત્ર, ૩. ઉત્તમ, સુધીમાંજ મળી શકશે. તે પછી મોકલવામાં આવશે નહિ. અને છપાશે તેમ ' રસીલ લોટનું પરતક. ૪. અનેક શિવાળે, મહેટ ખાસ અંક, અને ૫. તેમ મેકલવામાં આવશે, તેથી તેની વેળાસર માગણી કરવા વિનંતી છે. હિન્દુ સંખ્યાબંધ કીમતી સ્ત્રી-ઉપગી પુસ્તકે ગ્રાહકોને ખાસ એ છે ભાવે મળી સ્થાનની બહાર રહેનારને માટે પંદર દિવસની મુદત વધારવામાં આવશે. શકે છે ! આ પત્રના ગ્રાહકોને બીજી પણ ઘણી તરેહના ફાયદા મળે છે.
આશા છે કે, દરેક બહેન અને બધુ સુંદરી સુધને અધિપતિની | નવા ગ્રાહક-સપ્ટેમ્બર માસથીજ ( એટલે આ પત્રના વર્ષની શરૂઆ ઉદાર યોજનાનો લાભ લેશે. આથી તેમને આપણું દેશની મહાન બાનુઓ | આતથી 9 ગ્રાહક થવાય છે, અને દરેક નવીન ગ્રાહકને પાછલા અંક મળે છે. ના નામ તથા ગુણકર્મનું સ્મરણું થશે એટલું જ નહિ પણ તે ઉપરાંત એકાદ નસનનો અંક કક્ત એક નાની (પૈસાવાળી) ટપાલની ટિકેટે મોકલવાથી પડી તે વિના મૂલયે હેમને મળશે, એ પણ એક દેખીતે ફાયદા છે. ]ળી શકે છે. અને તે ગાવનાર ગ્રાહક થતાં તે પૈસા લવાજમમાં વસુલ
ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ. | ગણવામાં આવે છે. (એટલે તેમણે નમૂનાનો અંક મંગાવવામાં ખર્ચેલા સુન્દરી સુબોધ મન્દીર---
જયેન્દ્રરાય ગુલબુરાય મુન્શી. પિસા બાદ જતાં હેમની પાસેથી ફકત રૂ. ૧-૩-૦ લેવામાં આવશે.) નીચેને અમદાવાદ, તા. ૨૫-૯-૧૨,
-૧ર ! ઇનામ ભારી રાજી સુધ, | સરનામે લખે – સુન્દરી સુબેધ મન્દિર, અમદાવાદ,
મત્રીએ
Page #45
--------------------------------------------------------------------------
________________
ઈનામી હરીફાઈની વિગત અને નિયમ.
સ્ત્રી-ઉપયોગી, ઉત્તમ પુસ્તકે. હિન્દની વીસ મહાન બાનુઓ. ૧, હિદની વીસ મહાન બાનુઓ વિશેની હરીફાઈનો નિર્ણય (+
.! (સ્ત્રીઓએ ખાસ વાંચવા લાયક સ્ત્રીઓ માટે નીચે જણાવેલા ગૃહસ્થાની સ્વતંત્ર કમીટી દ્વારા થશે.
ખાસ લખાયેલાં!) મંત્રીઓ – ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, ઉપતંત્રી-ગુજરાતી પંચ. » જયેન્દ્રરાય ગુલાબરાય.
સુન્દરી સુબેને અંગે એક બીજું પણ ઉત્તમ કામ થયું છે, જેની સભાસદ– શંકરરાય અમૃતરાય માલીક-જ્ઞાનમન્દિર પ્રેસ. ઉપયેગીતા અને ઉત્કર્ષકતા વિશે બેમત રહે તેમ છેજ નહિ. અને તે
, રણજીતભાઈ વજુભાઈ બી. એ, એલ એલ. બી. ' એ છે કે, તેની ભેટ તરીકે તથા હેના સંપાદક મંડળ અને હેમના મિત્ર
જેઠાલાલ ઉમેદરામ. . દિનકરરાવ વહાલાભાઇ. તરફથી ઉચી જાતનાં સુબોધક સ્ત્રી-ઉપયોગી અને સમાજની પ્રગતિ તથા , શિવાભાઈ બાપુભાઈ, અને તન્ની-સુન્દરી સુબોધ
' હિન્દુ સંસારના સુધારામાં મદદ કરી શકે હેવાં રસીલાં પુસ્તકે રચાયાં છે, ૨. આ કમીટીને હરીફાઈને લગતી બાબતમાં સંપૂર્ણ સત્તા છે, અને તેને
નિર્ણય છેવટ છે, એમ રવીકારનારથીજ આ હરીફાઈમાં ભાગ લઈ અને તેમણે પણ બહુ સારી લોકપ્રિયતા મેળવી છે. શકાશે.
| સુન્દરી સુબોધ મદિરમાં મળતાં અનેક સુન્દર, સરળ, મનોરંજક, ઉપ૩. પતેર રૂપિયાનાં પુસ્તકે મુખ્ય ઈનામ પુરુષોમાં, અને તેટ ગી લગભગ પચીસ રૂપિયાની કિંમતનાં પુરત ઘેધડક સઘળી સ્ત્રીઓ અને
લીજ કિમતનાં મુખ્ય ઈનામેનાં પુસ્તકે સ્ત્રીઓમાં. એમ હરીફાઈ કરનાર પૈકી પહેલાં દોઢસે જણને મળશે. બાકીનાં દેઢ રૂપિયાનાં નાક
બાલકના હાથમાં મૂકી શકાય એવાં છે, એમ કહેવું એ જરા પણ અતિશયોક્તિ પુરતો ઉપરના દેઢ હરીફાઈ કરનાર બાદ કરતાં બાકીનામાં દરેકને નથી. અને આ સઘળાં પુસ્તકે સુનવી સુધના ગ્રાહકને ઘણું એાછી કઈ ઇનામ મળે એવી રીતે વહેંચવામાં આવશે,
(અને કેટલાં—પડત) કિંમતે વેચાતાં આપવામાં આવે છે. વિચારે તે ૪. પરંતુ હરીફાઈ કરનારની સંખ્યા ઓછામાં ઓછી પાંચ હજારની થવી
આ લાભ પણ કાંઈ જે હેવો નથી. કારણ કે બીજા બુકસેલરને ત્યાં એવા ઈશે. કારણ કે ગૂજરાતી પ્રજાનો જેમ બને તેમ મહાટી સંખ્યામાં
ઓછા દરથી એવાં સારાં પુસ્તકે નજ મળી શકે, એ સ્વાભાવિક છે. અભિપ્રાય લેવા આ પ્રયાસ છે. જે તેનાથી ઓછી હશે તે, આ ઈના! મોની રકમમાં તે સંખ્યા ઓછી હોવાનું પ્રમાણમાં (કમીટીને યોગ્ય આ પુસ્તકોની યાદી આ સૂચનાપત્રમાં આપી છે તથા સુન્દરી સુલાગશે તે મુજબ) ઘટાડો કરવામાં આવશે અને વધેલી રકમ બીજી ધમાં પણ પ્રકટ થાય છે, તે જોવાથી હેમની જુદા જુદા પ્રકારની , ઉપકઈ પણ ઝાહેર નાની હરીફાઈમાં વાપરવામાં આવશે. | | ગીતા, અને મનોરંજકપણ વિશે વાંચનારની ખાત્રી થયા વિના રહેશે નહિં.
Page #46
--------------------------------------------------------------------------
________________
x x x x x
૫. ઇનામાની વિગતઃ રકમ ઇનામ
સ્ત્રી-ઉપયોગી, સુરસિક, મને રંજક પુસ્તકે છે. ૧૦ x ૧ =
પેગિની-(અથવા સરસ્વતીના જીવન સુવાસ –બીજી આવૃત્તિ લગભગ
ખલાસ થવા આવી છે. (બે આવૃત્તિમાં મળીને ૬૮૦૦ નકલે!– સારા
કાગળ, પાકું પૂરું સેનેરી નામવાળું) પરમ પુણ્યશાળી સાળી બાનુઓની ૨૦ = = ૧૫
રસભરી, સુમધુરી સાંસારિક સંપૂર્ણ નવલકથા, મૂલ્ય રૂ. ૧-૪-૦.
બાલાન મિનીમાં ચર્ચાયલા સ્ત્રીજીવનને લગતા મહા પ્રશ્નોની લ ગુંથણીનું ૩૦ = ૭ ૧૫
મનહર અનુસંધાન એક રીતે કહીએ તે લેગિનીનો બીજો ભાગ.) કુલ રકમ રૂ. ૭૫ } વાર્તલહરી-( રસીલી સંપૂર્ણ ટૂંકી વાર્તાઓનો અમૂલ્ય સંગ્રહ.) દરેક વાત મુખ્ય ઇનામસ્ત્રીઓ અને પુરુષને બંને વિભાગને માટે મળી કુલ ૧૫. જાનકડી નવલકથા છે. સ્ત્રીઓ અને પુરુષોની લાગણીઓ અને વૃત્તિઓ ૬. આ સાથેની યાદીમાં આપેલાં અથવા નહિ આપેલાં કોઈ પણ નામ નું સુન્દર, આકર્ષક, અદ્ભુત અવકન બતાવે છે. મૂલ્ય રૂ. ૧-૦-s,
આપવા દરેકને છૂટ છે. જેમાં બાનું મહાન કેમ ગણાય છે. હેનાં કારણે મૃદુલા--દેશેાદયની ભૂમિકા તથા સન્માર્ગો દર્શાવતી, રસીલી અને ઉકર્ષક વાંચવા આપવાની જરૂર નથી.
લાયક સંપૂર્ણ નવલ કથા. મૂલ્ય, રૂ. ૭-૮-૦ ૭. જે યાદી મોકલનારનાં આપેલાં વીસ નામો સહુથી વધારે યાદીઓમાં ગીતમાળા ભાગ ર---જના અને નવા કવિઓ તથા લેખકોની માહિની
લેવામાં આવશે, તે પ્રથમ ગણશે. આ જ પ્રમાણે બધાનું સમજવું. ભરેલી કલમથી લખાયલાં રસભ ભાવપૂર્ણ ઉત્તમ કાવ્યો અને પુરષો અને સ્ત્રીઓની એકંદર યાદીઓ પૈકી મુખ્ય ઇનામેની તારવણી ગીત ગરબા ગરબીઓને દરેક ઘરમાં રાખવા લાયક તથા સ્ત્રીઓએ માટે પહેલી આવતી દરેક પચેતેર જૂદી જૂદી ગણાશે,
સ્ટેએ કરવા લાયક સુન્દર સંગ્રહ, મૂલ્ય, રૂ, o-૬-o ૮. ઇનામની વિગતમાં અથવા કોઈ નિયમ અસ્પષ્ટ જણાશે તે હેમાં / અર કામિની દેવી–એક બંગાલી સતી સ્ત્રીનું આદર્શ જીવન ચરિત્ર સ્ત્રીઓજરૂર મુજબ ફેરફાર કરવા કમીટીને સત્તા છે.
એ ખાસ વાંચવા લાયક તથા અનુકરણ કરવા યોગ્ય. મૂલ્ય રૂ. ૭-૧-૬ લ, તા. ૧૫મી એપ્રિલ ૧૯૧૩ સુધીમાં હિદની વીસ મહાન બાનુઓ [ પ્રિયકાન્ત-વાંચવા લાયક, રસીલી, ઉત્તમ નવલકથા. મૂલ્ય રૂ. ૧-૮-૦
નાં નામની યાદી -ઈનામ કમીટી સુન્દરી સુબેધ, અમદાવાદ. | અલક્ષ્યતિ-દેશદયને માર્ગો બતાવતી રસભરી મનહર નવલકથા. મૂલ્ય રૂ. ૧-૮એ સરનામે મળવી જોઇશે. ( હિન્દુસ્થાન ખાર રહેનારને પંદર દિવસ આ પુસ્તકે સુન્દરી સુબોધના પ્રાહકેને ઓછી કિમ્મતે મળે છે. વધુ મળશે.). "
(દરેક પુસ્તકનું ટપાલ ખર્ચ જાદુ પડશે.) ૧૦ કમીટીને નિર્ણય સુન્દરી સુબોધ માં પ્રકટ કરવામાં આવશે.
આ સરનામે લખઃ સુન્દરી સુધ મન્દિર, અમદાવાદ
Page #47
--------------------------------------------------------------------------
________________
હિન્દુની મહાન બાનુઓ.
प्राचीन અને अर्वाचीन.
સ ધની, અને સઘળી કેમની: હિન્દુ, જૈન, એલ્બ, શીખ, બ્રાહ્મ, ઇસ્લાસી, પાર્સી, અને ખ્રિસ્તી, વગેરે,
( આ યાદી સપૂર્ણ નથી. તે તૈયાર કરવામાં ઉતાવળ થઈ છે; તેથી હેતે ફક્ત માર્ગદશક ગણવાની છે. કારણકે ઘણી સુયેાગ્ય મહાન ખાનુઓનાં નામ હુંમાં આવી શક્યાં નથી. ચાલુ ઈનામી હરીફાઈ ને માટે હેમાં નહિ આવેલું કોઇ પણ મહાન માનુનું નામ આપવાને સર્વ રીતે છુટ છે. Rsટાઇનાં કારણ આપવાની જરૂર નથી; ફક્ત વીસ નામજ લખવાં અને ચાદીમાં પાડેલા વિભાગ પણ વાંચનારની સહજ સમહૂતીને માટે આપ્યા છે; તે લખવાની જરૂર નથી. હાલ હયાત |
હેય એવી બાનુનાં નામ ન અપાય તો ઠીક; પ્રાચીન અને વાચીન, કોઈ પણ ધર્મ અથવા આવી વસેલી સન્નારીનું નામ આપી શકાશે. બીના' નામેા સુન્દરી સુએધમાં આવેલી યાદી
આ
પરંતુ નજ આપવાં એવું નથી. જાતિની, હિન્દી અથવા હિન્દમાં યાદીમાં આવી ગયા ઉપરાંતનાં વગેરેમાં વ્હેવાથી પણ જણારો.)
ઉત્તમ સતી સ્ત્રીઓઃ
સીતા-રામચંદ્રજીતી સાધ્વી પત્ની. દુઃખ પામ્યાં છતાં સતીત્વ સાચવ્યું હતું, દ્રોપદી પાંડવાની પવિત્રતા પત્ની. સનીને લીધે દુ:ખમાં પ્રભુની સહાય પામતી, પાર્વતી-શંકરની, પવિત્ર પત્ની, ઉતષ કરીને શિવને પ્રસન્ન કરી પરણી હતી, અનસ્યા-સતીત્વના પ્રતાપે શિવ-વિષ્ણુ-શ્રહ્માને ભાલ બનાવી દીધા હતા. સાવિત્રી—મૃત્યુના હાથમાં ગયેલ પતિને પણ હેણે ખયાલી લીધે હતા. કિમની-ધાકૃષ્ણને પસંદ કરી હૈતી સાથે પરણનાર, બુદ્ધિશાળી પવિત્ર ખાનુ. સુભદ્રા–અર્જુનને પસંદ કરી લગ્ન કરનાર, અભિમન્યુની સાધ્વી માતા. મન્દોદરી-રાવણની પત્ની. પતિના દે" માફ કરી, સારી સલાહ આપતી,
સુન્દરી સુબાધની
સુન્દરી સુમેધનાં પાછલાં વર્ષોનાં પુસ્તકાના વિષયોની આઁખ્યાવાર યાદી જૂદી આપવામાં આવી છે, તે ઉપરથી આ પત્રના વિયેની વિવિધતા, ઉપચોગીતા, રસિકતા, તથા સુમેાધકતા જણાયાવિન રહેરો નહિં. પુસ્તક, ૪, ૬, ૮, અને ૯ના વિષયેામાંથી ઘેાડી માહીતી નીચે આપી છે, તેથી પણ સુવિદિત થશે કે, બૃજ લવાજમમાં સુન્દરીસુબોધ કેવી મહત્વની અને કેટલીબધી સેવા કરેછે ! ( દરેક ફાઇલની કિંમત, રૂ. ૧.-૪-૦ ટપાલ ખર્ચ સાથે. ) પુસ્તક ૪ યુ—
સતી ચિત્રઃ
અનઢ્યા, કુન્તી, તારાબાઇ, કહ્યુાદેવી, માતાજી તપશ્વિની, મા દેવી, સરસ્વતી, ગાર્ગી, જયા.
વિદ્યાલ
કુદરતના ચમત્કાર, ગૂંથણુકલા, માનુ ધાવણુ, પાકશાસ્ત્ર, બાલા માટે: બાલમહારાજા, બાલેદ્યાન, ખાલકપિતા, માતાની અસર, માતાને ચેતવણી. આ ઉપરાંત કેળવણી (૯), ગૃધર્મ (૨), સુધારા (૮), વાર્તા- ગમ્મત (૧૬), અને કવિતા, વિવિધ વિષયો (૪૦), વગેરે. પુસ્તક ૬ હું—
સતીચરિત્રાઃ જસમા, દમયતી, શારદા સુદરી, પદ્મિની, મિસિસ કમલાકર, સ ાજિની નાયડુ, સીસ્ટર ડારા, કાત્યાયની, મૈત્રેયી, વગેરે. પ્રદર રોગ, મેલેરિયા ( તાવ), રાજ વાપરવાં જોઈનાં વાસણુ, વાતાવરણુ, ગ્રંથણુકળા, પાકશાસ્ત્ર
વિદ્યકલા
યાત્રાએઃ નારાયણુ સાવર, પાવાગઢ, નાશત્ર્યંબક, અનાયબન્નાશ્રમ,
આ ઉપરાંત—કેળવણી (૧૦), ગૃહધર્મ (પ), સ્ત્રીસુધારયુંા (૧૫), વાર્તા-ગમ્મત (૧૫) અને કવિતા, વિવિધ વિષયેt (૦), વગેરે.
Page #48
--------------------------------------------------------------------------
________________
અહલ્યા અજ્ઞાનથી પતિક્રાધનું પાત્ર થતાં, શ્રદ્દાથી શાપ સહન કરનાર સતી. સુલેાચના જીતતી પત્ની, રામસભામાં જરૂર જણાતાં સતી પ્રભાવ દર્શાવ્યેા હતે. સુકન્યા-અન્ય, વૃદ્ધે પતિને પ્રભુ ગણી રહેની સેવા કરનાર સાધ્વી, દમયન્તી-નળરાજાની પતિવ્રતા અને દુઃખમાં ભાગ લૈનાર સહુનશીલ પત્ની. તારામતી-હરિશ્ચન્દ્રતી શકુન્તલા-પતિએ કરેલી અવગણુના ધૈર્યથી સડન કરનાર સાધ્વી. દુષ્યન્તતી પત્ની. મદાલસા–અનેક વિત્તિઆમાં પવિત્રતા અને સતીત્વ સાચવનાર; ઋતુવતી પત્ની,
P
.
,,
,,
'
..
ઉત્તમ માતા
કુન્તી- પાંડવાની ધર્મશીલ અને સાધ્વી માતા, પાંડુરાજાતી પત્ની, ગાન્ધારી–કારવાની પવિત્ર, ધૈયવતી માતા. ધૃતરાષ્ટ્રની પત્ની.
19
કીસધ્યા-દશરથ રાજાની પત્ની. રામચંદ્રજીની પુત્રવત્સલ, સાલ્વી માતા. સુમિત્રા~ લક્ષ્મણની ઉદારદિલ, પવિત્ર માતા. દેવહુતિ-કપિલ ઋષિની માતા. પુત્ર પાસેથી આત્મજ્ઞાન લીધું હતું. મેનાવતી–ગાપીચન્દ્રની માતા. પુત્રના કલ્યાણાર્થે વ્હેને ભેખ લેવડાવ્યા હતા. પુષ્પાવતી-મેવાડનું રાજ્ય સ્થાપનાર ‘ગુહા’ રાજાની માતા; વલભીપુરની છેલ્લી રાણી, રૂપસુન્દરી-ગૂજરાતનું રાજ્ય ભૂવડના પાસેથી પાછું મેળવનાર વનરાજની માતા. બેંધબા-અકબર બાદશાહની રાણી અને જહાંગીરતી બુદ્ધિશાળી માતા. જીજાબાઇ શિવાજીના હક્યમાં દેરોહારના વિચાર ઉતારનાર પ્રતાપી માતા.
રાજ્ય કુરાળ સ્રીએઃ—
મીનલદેવી---સદ્ધરાજ જયસિ'ની ન્યાયદર્શી વિદ્યાકલાસ પન્ન ઉદારચરિત માતા. કર્મ દેવી-મેવાડના રાણા રામસિંહની પત્ની, ડાઇમાં કુદ્રુમુદ્દીનને હરાવ્યા હતા. નાયિકીદેવી-બાળમૂળરાજની માતા. શહાબુદ્દીન ઘોરીને હરાવી પાડ્રા કડ્ડાડયા હતે. અહલ્યાભાઇ ઇન્દોરતી મહારાણી, હેનાં ઉદાર દીલ અનેવિશાળદાન સુપ્રસિદ્ધ છે.
"
'
પુસ્તક ૮ મુંસતી ચરિત્ર; એક વિકાનું વન, દેવી વાર કામિની, ભાભાઈ સાઢા,
જુલીઆ હાઉ, શહેનશાહબાનુ થેરાઇન વિદ્યાકલા, ચુંથણુકલા, પાક શાસ્ત્ર, પ્રદરરોગ, ઉધરસ,
વનસ્પતીની વાએ, સગર્ભા સ્ત્રીને થતી ઉલટી, ધધુ દવાઓ, હીસ્ટીરીયા અથવા તાલુ. બાલકા માટે; લીલુની પૂતળી, ન્હાની નીરા, ભલી ડેાશી, દરિયાનું પાણી ખારૂ શાથી ? બહાદુર ન્હાતી ડારા.
આ
ઉપરાંત–કેળવણી ( ૧૪ ) ગૃધર્મ (૬) સ્ત્રી સુધારણા ( ૧૬ ), વાર્તા – ગમ્મત (૩૧) અને કવિતા, વિવિધ વિષયો (૭૫) વગેરે. ( આ પુસ્તકમાં સ્ત્રી-લેખના ખાસક ખમણેા હેાટ છે! ) પુસ્તક
મુ
સતી ચરિત્ર; અભયકુમારી, શ્વાસ, નાગખાઇ, જયમતી, સુધેચના, સયુક્તા, નિવેદિતા, સરાજિતી નાયડુ, સત્યબાલાદેવી,
વિદ્યાકલા; ગુંથગકલા, કૈરાના ઇલાજ, હાડમાં હી' કેમ અખરતુ નથી . તુલસીના શાસ્ત્રીય અનેક ગુરુ, દતમજન, પ્રતી વખતે ચના, ધરગતુ દાએ, સુવાવડ માટે પાક, વગેરે.
ખાલકા માટે; અટકચાળાં ખીલાફીનાં બચ્ચાં, પાણીનાં ટીપાં કયાંથી આવે છે? બાલકાવ્યો ( ૯ ) વગેરે.
આ
ઉપરાંત-કેળવણી ( ૧૫ ) ગૃધર્મ ( ૧૫ ) રત્રી સુધારણા ( ૧૮ ), વાર્તા –ગમ્મત ( ૨૪ ) અને કવિતા વિવિધ વિષયે ( ૨૦ ) વગેરે. ( ! પુસ્તકમાં સ્ત્રી લેખને પંદર ચિત્ર વાળા ૧૦૦ પાનાના મોટા ખાસ ક છે, તથા દર માસે એક અથવા વધુ ચિત્રે ડિસેમ્બરથી દરેક કમાં આવે છે. ) એકલાકારોનેશન (દરબાર ) ના સ્ત્રી લેખવાળા અંકની
કીંમત જ છુ આના છે.
‘સુન્દરી સુબાધ’ મન્દિર-અમદાવાદ.
Page #49
--------------------------------------------------------------------------
________________
ચંદકુંવર-રણજીતસિંહની રાણી. પંજાબવિગ્રહમાં અંગ્રેજ સરકારથી ટકરલીધી હતી.
સુન્દરી સુબોધ અને હેના ખાસ અંક વિશે રઝિયા બેગમ–અહમશની પુત્રી. દિલ્હીના તખ્તને દીપાવનાર બુદ્ધિશાળી બાનુ ચાંદબીબી–અકબરને હંફાવનાર, અહમદનગરનું રાજ્ય સંભાળનાર શૂરવીર બાનુ,
સન્માનિત પત્રોનો અભિપ્રાય. નૂઝહાન-જહાંગીરની ગમ, કાબેલિયતથી રાજ્યતંત્ર પોતાના હાથમાં રાખ્યું હતું. (જે અનેક ગ્રાહક અને વાચક બહેનો તરફથી ઉચે અભિપ્રાય તથા સપ્રેમ બેગમ સમરૂ-બિતી કોમની બાનુ, કવાયતી લશ્કરની ઉપરી તરીકે હાઈમાં જતી. | અભિનન્દન ખાસ અંક માટે મળેલાં છે, તે રથળ સંકોચને લીધે પ્રકટ થઈ શાહજહાન બેમમ-મેપાળની બેગમ, એક બુદ્ધિશાળો કાબેલ રાયકર્તા.
શકે તેમ નથી. પણ સન્માનિત પમિના વતવ અભિપ્રાય અહિ આયા
| છે.) અભિપ્રાયોમાંથી ટૂંક ઉતારાજ ફક્ત લીધા છે. આત્મત્યાગી સાધી સ્ત્રીએ - યશોધરા-બુદ્ધની પત્ની, પતિની પાસે પુત્ર સાથે ધર્મ દીક્ષા લીધી હતી. | We have great pleasure in acknowledging with રામતી-જૈન સતી, વિષપભોગના ત્યાગ માટે સુપ્રસિદ્ધ છે.
thanks the receipt of the Spocial Coronation Number સુભદ્રા-ધમશીલ જેન સતી. હેના સતીત્વને પ્રભાવ અસાધારણ હતા. of the Sundari Subodha, a Gujarati monthly, deજસમા-સિદ્ધરાજ જેવા મહારાજાથી પણ ન લલચાતાં સતીત્વ સાચવનાર સાધ્વી. | voted as its name denotes to the enlightenment of પન્ના-રૂપત દાસી હતી. સ્વામીપ્રત્રને બચાવવાને પોતે કષ્ટ સહન કર્યું હતું. | Gujarati women, There are a few excellent illustraરાણકદેવી-ગૂજરાતની ગાદીની લાલચથી પણ પવિત્રતા નહિં ડગવા દેનાર સતી. { tions adorning the Number before us, but a more પવિની–અલ્લાઉદ્દીનને હાથ ન જવું પડે માટે ચિંતામાં બળી જનાર મેવાડી રાણી. | interesting feature is the fact that all the contribu
tions in it come from the pen of lady-writers. સંયુક્તા-પૃથરાજ ચેહાણની પવિત્ર રાણી. પતિ મરણ સાંભળી સતી થઈ હતી. IIt will indeed be a source of joy as well as જપમતી–આસામના અમીરની પત્ની. પતિની ખાતર અત્યંત દકષ્ટ સહ્યું હતું | surprise to our friends outside who have been કૃષ્ણકુમારી-મેવાડની કુંવરી. દેશહિતાર્થે આનાકાની વિના ઝેર પીધું હતું. | told of the backwardness of Gujarat in the શુરવીર બાનુએ–
matter of female education, to hear that a bulky
monthly of over 100 pages has been wholly filled 'વીરમતી-જગદેવની પત્ની. શીયલ સંભાળવાને દુરને શાસન કર્યું હતું
by contributions from ladies. What is even more તારાદેવી-ડાના રાવની પુત્રી. લગહેલાં દેશકિતની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.
pleasing is the fact that this is no new feature, but ગવતી–ગઢ મંડળની વીરાણી. લડાઈમાં જઈ દુશ્મનને હરાવ્યા હતા. 1 that every year one number, specially reserved for દેવીપુરાણ-બુદ્ધિબળથી સ્વતંત્ર રીતે રાજ્ય કરનાર બંગાલની વીરાંગના. 1 this object, is brought out. The magazine is dividલક્ષ્મીબાઈ-ઝાંસીની રાણી. હેની બુદ્ધિ અને પરાક્રમ અંગ્રેસે પણ વખાણે છે. | ed into four parts, one containing poetry, another
Page #50
--------------------------------------------------------------------------
________________
ધી જ સ્ત્રીઓઃ
|
સુમિત્રા--અશોક મહારાજાની પુત્રી. લંકામાં બુદ્ધ ધર્મ સ્થાપનાર સાધ્વી. સુજાતાબુદ્ધ દેવને તેમના શરીરની દુર્બળ અવસ્થામાં પેષણુ આપનાર શ્રદ્ધાળુ સતી મીરાંબાઇ— મેવડની રાણી, પરમભક્ત અને અસાધારણ કાવ્ય પ્રતિભાવવાળી સ્ત્રી. કરમાભાઇ-જગન્નાયપુરીમાં રહેનાર ભક્તો. હેન! નામથી ખીચડી હજી ધરાય છે. નાગબાઇ-પવિત્ર અને દેવીના અવતાર મનાતી સોરાષ્ટ્રી ચારણી સ્ત્રી, વાઇ—-દક્ષિણની પરમ ભક્ત અને પ્રતિભાશાળી કાવ્યેા રચનાર સ્ત્રી. મુક્તાભાઇ—જ્ઞાનેશ્વરની મ્હેન અને આત્મજ્ઞાનના સાક્ષાત્કાર પામેલી ખાલા. ગવરીબા—અધ્યાત્મ વિષયક સુન્દર ફાળ્યે લખનાર ગિરિપુરની નાગર ખાતુ. સુન્દરકું વરબાઇ—રૂપનગરના રાજાની પુત્રી, ભક્તિનાં ઉત્તમ કાવ્યેા માટે પ્રસિદ્ધ છે, માતાજી તપસ્વીની બગાળતી એક પવિત્ર અને ધર્મશીલ સાધ્વી સન્નારી.
short stories, a third dealing with matters of domestic life and the last containing articles of social and literay interest. The scope of the month. 1yis thus very wide, and we have no doubt that it affords interesting reading. We congratulate our contemporary on its good work and we wish it all success in its attempts to help the women of Gujarat to clevate themselves,
_* The Indian Social Reformer, " Bombay.
2.
વિદૂષી સન્નારીઓઃ
હું
મૈત્રેયીયાજ્ઞવલ્ક્યની પત્ની. પતિ પાસેથી મિલ્કતને બદલે ધર્મજ્ઞાન માગ્યુ હતું. ગાર્ગી-~-જનકની રાજસભામાં યાજ્ઞવક્ર્મ ઋષિ સાથે વિદ્રત્તા ભર્યો વાદ કર્યાં હતા. ખન્ના-વિક્રમાદિત્યના સમયમાં મહાપ્રતિભા ભર્યું જ્યેતિષ જાણુનાર સાધ્વી. ભારતી-શંકરાચાર્યે હેના પતિ મડમિત્ર સાથે વિવાદમાં હેને અધ્યક્ષ સ્વીકારી હતી. લીલાવતી-ભાસ્કરાચાર્યની પુત્રી. ગણિતના જગપ્રસિદ્ધ ગ્રન્થ પિતા સાથે લખ્યા હતા. લામીદેવી~~~ન્યાયશાસ્ત્રમાં કુરાળ, ન્યાય ઉપર એક સપ્રમાણુ પુસ્તક રચ્યું હતું. તાળલ—-કાઠિયાવાડની સુમાધક કાવ્ય રચનારી, ધાર્મિક વૃત્તિવાળા સાધ્વી સુજાણુભા—'પ્રવીણું સાગર’માંની પ્રવીણુ’ તરીકે સુપ્રસિદ્ધ સરકારી રાજકુમારી. તમાલા—યૂરેપિયન ભાષાઓમાં સુમધુર લલિત કાવ્યો રચનાર બાલિકા. નિવેદિતા-(માર્ગારેટ નાખલ) વિવેકાનન્દની શિષ્યા. હેનાં લખાણુ ભાવાત્મક છે.
સુન્દરી સુબોધના કારાનેશનને સચિત્ર અ—સુંદર કાગળો ઉપર, સુંદર છાપથી, સુંદર ચિત્રા સહિત, સુંદરીઆની કલમથીજ લખાયલા, આ સુન્દરીસુમેધના લગભગ ૧૫૦ કરતાં પણ વધારે પૃષ્ઠના અંક ભેદને અમને ત્રણા માનન્દ થયેા છે. સામાન્યતઃ પણ આ માસિકના લેખ ઉત્તમજ હાય છે; અને આ વિશેષ અંક હોવાથી તેમાંના ઋણાક લેખો પણ આકર્ષક હોય તેવાજ પસંદ કરેલા લાગે છે. કારાનેશન પ્રસંગે પ્રાર્થના કરતી ગુર્જરસુન્દરીનું ચિત્ર ભાવપૂર્ણ અને આહ્લાદક છે. આ મક પ્રકટ કરવા માટે સુન્દરીસુખાધના નિયામકને અમે ધન્યવાદ આપીએ છીએ.
~~~′′ કેળવણી, ” ( માસીકપત્ર ) વડેદરા ( મા, ૧૯૧૨.)
૩.
“ સુન્દરી સુમેધ ” ને રાજ્યાભિષેક અંક તુમને ગઇ તા. ૧૪ મી એ પ્રાપ્ત થયા છે, અને તેનાં દર્શનથી આનદ થયા છે. ડીસેમ્બર અને જાને
Page #51
--------------------------------------------------------------------------
________________
વિવિધ ગુણવાળી બાનુએ--
| વારીને આ સંયુક્ત અંક છે. ગુજરાતી માસિકના રાજયાભિષેકના અકેમાં પદ્માવતી--જયદેવ કવિની પત્ની. પતિ મરણ સાંભળીને તરતજ દેહત્યાગ કર્યો હતો. આ સર્વોત્તમ છે એમ બેધડક કહી શકાશે. મુખપૃષ્ઠ ઉપર તેમજ પુસ્તકમાં અનુપમા–દિવાન તેજ:પાળની પત્ની. પૈસાનો સદુગ કરવા પતિને કહ્યું હતું. આપ રાજરાજેશ્વર તથા રાજેશ્વરીનાં સુદર ચિત્ર છે. પ્રભુ પ્રાર્થના કરતી મુમતાઝમહાલ--શાહજહાનની બેગમ, હેના પ્રતિસ્મરણમાં તાજમહેલ બંધાયો છે. ગુર્જરરન્દરીનું કલ્પિત ચિત્ર એટલું ભાયમાન છે કે તે તખતામાં જડાવવા
બુદ્ધિસાબેગમ--એરંગઝેબની પુત્રી. ધનિષ્ઠ અને કાવ્યપ્રતિભાવાળી બાને હતી. 1 લાયક થઈ પડે છે. માતુશ્રી સ્વ. મહારાણી વિકટોરિયા, રાજા એડવર્ડ, વર્તમાન હમાભાઈપટીટ—બાર લાખ રૂપિયાનું સામાજિક કામ માટે દાન કરનાર સાધ્વી. રાજાનું કુટુંબ, વડોદરાના મહારાણી માતુશ્રી ચીમનાબાઈ, શ્રીમતી ઈન્દિરારાજા શરીલક્ષ્મીબાઈ–ત્રાવણકરની વિદૂષી અને ધાર્મિક રાજ્યકુશળ મહારાણી.
| સાહેબ, સુરત અને અમદાવાદની વનિતા વિશ્રામની સલારીઓનાં બે ગ્રુપ, ગુજ તારાબાઈ—રાજારામની રાણી. મરેલી રાજ્ય મસલમાનોના હાથમાંથી બચાવ્યું હતું. રાતી સ્ત્રીની ઉન્નતિ માટે આખા ગુજરાતમાં સતત પ્રયાસ કરનારી, અનેક સાહેબકુંવરી--પતિયાલાની રાજકુંવરી. રાજ કઈકશળ અને યુદ્ધમાં પરાક્રમી હતી. સણું સપન અ, હૈ. જમનાબાઈ સર્ક, તથા ગુજરાતની જાણીતી ગ્રેજ્યુરાણી રાસમણી–બંગાળી બ્રાહ્મણની પુત્રી. દાન અને સીલ માટે સુપ્રસિદ્ધ છે. |
પતિ છે. એટ હેને સા. વિધાગારી અને સે. શારદાગરી ], તથા . સુમતી બહેન અધોરકામિનીદેવી–સાદું જીવન ગાળનાર પરોપકારી બંગાલી સાધ્વી.
-એમના આર્ટપેપર પરના સુંદર ટોથી આ રાજ્યાભિષેક અંક વિશેષ જાધુ
| કના ઊપગને થઈ પડે છે. તેની બીજી વિશેષતા તેના એ અંકના ગદ્ય તેઆપણા દેશની મહાન જરૂરિયાત
મજ પદ્યના લેખના સઘળાજ લેખકો અપવાદ રહિત, સ્ત્રીઓ જ છે, તે છે;
જે પુરૂને ક્ષણમાત્ર માટે આ અંકમાંથી બહીષ્કત કરવાના હેતુ, પુરૂષની સ ૧ યુવાન સ્ત્રીઓ, બાલિકાઓ અને બાલિકામાં નિર્બળતા, રોગીપણું
| હાયતા વિના પણ પિતાની ભગિનીઓને બેલ આપવાના કામમાં ચલાવી લઈ અને મરણનું પ્રમાણ ઘણુંજ વધી ગયું છે, સ્ત્રીઓની અજ્ઞાનતા, બાલકોને ખરી
| શકે એવી-એટલી ગુર્જર નારીઓ હવે છે, એમ બતાવવાનો હોય છે, તે કેળવણીની ખામી માં ત્યાં નજરે પડે છે; બ્રહ્મચર્ય અને કુમારીવ્રતનો ભાગ હેતુ સિદ્ધ કરવામાં એ પત્રના તંત્રી રા. રામહિનરાય જસવંતરાયને ફત્તેહ મને કરતાં બાળલગ્નો, તથા વિધવ્ય જીવનનાં કષ્ટ પણ વધવા લાગ્યાં છે; અને ! ળી છે. એમ સ્વીકારવામાં કશી હરકત નથી, “ રમણીમણિમાલા” ના શિઆપણી જરૂરિયાતની ખાટી ભાવના તથા અતિ ખર્ચાળપણે આપણી દિન
| કિ હેઠળ ગુજરાતની સતી સ્ત્રીઓનાં આપેલા ઐતિહાસિક ઉદાહરણો ખાસ ધન, નિરાધાર હાલતમાં નિરંતર વધારે કર્યું જાય છે, એ હમે જુવો છો?
| વાંચવા જેવાં છે. સ્ત્રીઓને વાંચવા જેવા વિષેની ચર્ચા કરતાં, એકજ ગુજ. ૨ સ્ત્રીઓ અને બાલ માટે પુસ્તક માળાઓ, સંથાલય, અમે, |
| રાતી હિન્દુ માસિક “ સુન્દરી સુધ” છે, અને આ અંક, તેના માલિક વધાલયે, અને સ્ત્રીઉપદેશકે, સારા શિક્ષક, તથા સહાયક ફન્ડની તથા તંત્રી દરેક રીતે ધન્યવાદ તથા ઉત્તેજનને પાત્ર છે, એમ પુરવાર કરી ઘણી જરૂર છે, એમ હમને જણાય છે? જો એ ખરું છે તે હમે હેમા | આપે છે. કેવી રીતે સહાય કરશે?
સત્ય” (માસિક-પર્વ), મુંબઈ (માર્ચ ૧૯૧૨).
Page #52
--------------------------------------------------------------------------
________________
સુન્દરી સુબોધની લેકસેવા.
૧
સુન્દરી સુબોધ –આ માસિકને ડિસેંબર નંબર જે ખાસ રાજયાભિ.
કના ટાંકણાને છે તે અમોને મળે છે. સ્ત્રીઓ અને તે પણ આપણી ગુજરાતી સુન્દરી સુબોધ મંડળ. ” સચિત્ર સુન્દરી સુધના દસમા વધી | આ નામની સંરથા હેના ગ્રાહકની સહાયથી સ્થાપિત થઈ છે. હેનું ધર્મકાર્ય |
ને હવે લખનાર બાનુઓ તરીકે હાર પડવા લાગી છે, તે કાંઈ ઓછા દરેક પ્રકારની આપણું સ્ત્રી બાલકની ઉન્નતિની હીલચાલને ટેકે આપ, તથા !
| આનન્દની વાત નથી. જમાને વધવા લાગ્યો છે. સ્ત્રીકેળવણીના પ્રસારથી -
માજ સુધરવા લાગી છે. નવ વર્ષ થયાં સુન્દરી સુબોધ જેવા ગુજરાતના અમદ હેમની કેળવણી તથા સુધારણાનાં સાધન ઉત્પન્ન કરવા અને વધારવાં એ છે. આ
વાદ શહેરમાંથી નીકળતા પાસકે પુરવાર કરી આપ્યું છે કે સ્ત્રીવાંચન માટે મંડળમાં સુન્દરી સુબેધનાં દરેક ગ્રાહક ભગિની અને બધુ ભાગ લઈ શકે છે. એ કબૂલ છે કે, રંક સુન્દરી સુબોધ પિતાની અલ્પ શક્તિથી એકલું
ખાસ માસિકની જરૂર છે. બારમાસે માત્ર સવા રૂપિયામાં મહેણાં (૪૦૦-૫૦૦)
પાનાંનું વાંચન મળે. ( તથા ) એક પુસ્તક ભેટ મળે. તે કાંઈ જેવું તેવું તે કાંઈ કરી શકે તેમ નથી, પરંતુ હેને તરફ ગુજરાતી પ્રજાએ જે ગાઢ
સસ્તું કહેવાય નહિ. અમારી બહેને એકાદ સલ્લાના બદલામાં જે માત્ર પ્રીતિ દર્શાવવા કૃપા કીધી છે, તેથી સેવાને સન્માર્ગ હેના વાચક વર્ગ સમ | ક્ષ ખુલ્લું મૂકી શકે એટલું તે તેનાથી પણ બનશે.
સવા રૂપિયો બચાવી આ નીતિ અને ચરિત્ર દર્શક જ્ઞાન રૂપ સાજો ખરીદે
તો તે પાલવે તેમ છે. અમે અમારી દરેક દરેક વાંચી લખી શકે તેવી બહેસુન્દરી સુબોધ” મંડળને સંકલ્પ
મને આ માસિક ખરીદવા ખાસ ભલામણ કરીએ છીએ. સ્ત્રીની ઉન્નતિ ઉપર જગની ઉન્નતિને આધાર છે તેથી પવિત્ર
જૈન” (સાપ્તાહિક ), મુંબઈ, તા. ૧૦ માર્ચ, ૧ટાર ગૃહિણીઓ વડે ગૃહ-સુજ્ઞ માતાઓ વડે પ્રજા અને સાધ્વી સ્ત્રીઓ વડે દેશને ઉદય થાય તથા પ્રાણી માત્રનાં સુખ, સતિષ, આનન્દ, ઉત્કર્ષ અને
- સુન્દરી સુબોધનો રાજયારેહણનો ખાસ અંક-ડિસેમ્બર ૧૯૧૧-જાન્યુ. કલ્યાણમાં વધારે થાય એમ કરવા હું હમેશાં વઘાશક્તિ પ્રયાસ કરીશ.'
આરી ૧૯૧૨. સ્ત્રી ઉન્નતિ, સ્ત્રી કેળવણી, અને સ્ત્રીઓના શુષ્ક થઈ જતા શરૂઆતની લેકેપગી પ્રવૃત્તિ: ૬. ફરતું પુસ્તકાલય,–આ
જીવનને પવિત્ર અને શુદ્ધ રસનું સંજીવન પાવાના અનેક પ્રયાસો પૈકી “ સુન્દ સંસ્થા દ્વારા પુસ્તકની પેટીઓ કાંઈ પણ ખર્ચ લીધા વિના ગામ પરગામ મિક- |
રી સુબોધ ” માસિક પણ આજ એક ઉતમ સાહિત્ય છે. હેના વર્તમાન કાર્ય લવામાં આવે છે. ર. અબલા સહાયક ફન્ડ–વિના મૂલ્ય અથવા એથી |
વાહક રા - રામમોહનરાયના ઉત્સાહ, ખંત, ને બુદ્ધિથી દિન પ્રતિદિન “ સુરી કિમતે, સારાં ઉપયોગી પત્રો, પુસ્તકની લ્હાણી કરવા વગેરે માટે આ યોજના છે. |
| સુધ” ઉકઈ પામતું જાય છે. શ્રીમજોર્જના રાજયાભિષેકના મંગળ પ્રસં. ૩ સ્ત્રી સાહિત્ય વાંચનમાળા તથા બાલોપયોગી ગ્રન્થમાલા–ી જરૂરતી પુસ્તકા |
ગના સ્મારકમાં કેવળ સ્ત્રીઓનેજ હાથે લખાયેલે આ અંક એક સફળ પ્રયાસ છે. વલીઓ પ્રકટ કરવાની ધારણા છે.
સમાચક (ત્રિમાસિક પત્ર). મુંબઈ( જાન્યુઆરી-માર્ચ, ૧૯૧૨).
3.
Page #53
--------------------------------------------------------------------------
________________
ફક્ત એકજ રૂપિયામાં અનેક લાભ !
- સુન્દરી સુબોધ કેરેનેશન અંક-આ માસિક પત્ર દિન પ્રતિદિન અને સુન્દરી સુબોધિની અભિવૃદ્ધિ.
ભિવૃદ્ધિ પામતું જાય છે અને હેના ગ્રાહકોને ઉત્તમ પ્રકારનું વાચન પૂરૂ પાડે
છે, તે માટે અભિનંદન ઘટે છે. ટપાલ ખર્ચ સાથે સવા રૂપિયા જેટલા જૂજ
1 લવાજમમાં ઉપયોગી વાચન પૂરું પાડવા ઉપરાંત, પોતાના ગ્રાહકેના લાભ માટે (આ પત્રની ઉપયોગીતાને જાણવા જોગ ઇતિહાસ) | પત્રને સચિત્ર કરવાના રા. રામમોહનરાયના સ્તુત્ય પ્રયાસને ગુર્જર પ્રજા તરફથી
! સારું ઉત્તેજન મળતું રહેશે, એવી અમે આશા રાખીએ છીએ. સુન્દરી સુબેધને પહેલો અંક ૧૦૩ ના સપ્ટેમ્બર મહિનામાં પ્રકટ ! ગુજરાતી પંચ ( સાપ્તાહિક ), અમદાવાદ. ( તા. ર૧-૪-૧૨ ). થયું હતું, તે વખતે આ પત્ર ફકત ચાવીસ પાનાનું હતું. ૧૯૦૮ ના સરે.
બરથી હેમાં વધારો કરી માસિક પાનાની સંખ્યા બત્રીસની કરવામાં આવી. સદરી સોધ-માસિકના અંકે ચિથી અને ચિત્તાકર્ષક કાવ્ય અને ધણાં વર્ષો સુધી રત્રીઓનાં લખાણને ઉત્તેજન આપવાને હેને અડે કે એક સ્ત્રી લેખાથી ભરપૂર છે. આ માસિકમાં સ્ત્રી વર્ગ તરફથી ઉત્તમ અને વિદ્વતાભર્યો લેખના ખાસ અંક તરીકે આપવામાં આવતો હતો; પરન્તુ સુન્દરીસુધિના આ લેખે જોઈ અમને વધારે આનંદ થાય છે. સ્ત્રીઓની ઉન્નતિ ઉપર પુરૂષોની ઠમાં વર્ષમાં સ્ત્રીલેખને બમણો મોટો અંક તથા વાર્તાઓનો અંક, એમ બે | ઉન્નતિનો આધાર છે. કારણ શારીરિક અને માનસિક ગુણોને વાર ખાસ અંક આપવામાં આવ્યા. અને નવમા વર્ષમાં વાર્તાઓના અંક ઉપરાંત
માબાપ તરફથીજ બાળકને મળે છે, સ્ત્રીવર્ગની ઉન્નતિ કરવા માટે ઉત્સાહ પૂ સ્ત્રીલેખને ૧૦૦ પાનાને લગભગ પંદર ચિત્રવાળ માટે ખાસ અંક વિક શ્રમ લેવાય છે તે જોઈ ઘણે આનંદ થાય છે. આપવામાં આવ્ય; તથા આ પત્રને સચિવ પણ કરવામાં આવ્યું. એટલે શરૂ
ધન્વન્તરી (માસિક પત્ર), વીસનગર [ફેબ્રુઆરી-માર્ચ, ૧૯૧૨). આતમાં બાર મહિને ૨૮૮ પૃષ્ઠ મળતાં હતાં, હેને બદલે હવે દર વર્ષે ગ્રા હકેને ૪૫૦ પાના ઉપરાંતનું વાંચન અને ઘણું ચિ તથા સ્ત્રી ઉપયોગી ભેટનું પુસ્તક પણ ફક્ત સવા રૂપિયામાં મળે છે ! અર્થાત્ પત્રના વધા- सुन्दरीसुबोध-दरवार अंक. अहमदाबाद येथे प्रसिद्ध રાની સાથે હેનું લવાજમ વધારવામાં આવ્યું નથી. સવા રૂપિયામાંથી સાચા નારા અને માસિક પુતને દ્વિજ રા સંત
व ચાર આના ટપાલ ખર્ચના જતાં-એકજ રૂપીયામાં આવું ઉપગી, સુબોધક,
IT
मणन प्रसिद्ध केले आहेत. या अंकांत ८ पृष्ठे सुन्दर चित्रं दिली મનોરંજક સચિત્ર માસિકપત્ર અને લગભગ ૨૦૦ પાનાંનું સુંદર, રસીલા ભેટનું પુસ્તક તથા અનેક સ્ત્રી-ઉપયોગી પુસ્તક અને નવલ કથાઓ આ મહિલાની ૬ વિધી સમાજ મા
| आहेत. सुन्दरीसुवोध हे स्त्रियां साठी प्रसिद्ध होणारे उपयुक्त गुजराथी પત્રના ગ્રાહકોને ખાસ ઓછી કિંમતે મળે છે !
मासिक असून या दरवार च्या अंकांतील तर एकून एक लेख खि
Page #54
--------------------------------------------------------------------------
________________
૧
ગૃહધર્મ
સુન્દરી સુબેધમાં કેવા વિષયે આવે છે ! ! यांनीच लिहलेले आहेत, ही या अंकांतील विशेष आणि अभिनन्द
પાછલા વર્ષોનાં સુન્દરી સુબેધના વિષયોની વિવિધતા ન્હની સહજ તાર ! નીવ w . ગામના નારા લા સેર માપત્યા અને વણના નીચે આપેલા આંકડા પરથી જણાશે. હિન્દુ, ઈસ્લામી, પારસી, જૈન નિ જ
भगिनींचे या बाबतीत अनुकरण करतील, अशी आह्मांस उमेद અને ખ્રિસ્તી, તથા યુરેપિયનસઘળી કામ અને ધર્મોની બહેનો તથા બધુએનાં આ પત્રમાં લખાણ આવ્યાં છે. (એટલું જણાવવું જરૂર છે કે જે બાર યા મોત મૃત ઉપયુ ટેવી ર૪ અને તકે સિલિમાં નથી તેની તારવણી આપી નથી.)
कविताहि मधुर आणि सुरस आहेत. चित्रे निवडक आणि प्रेक्षणीय વિષય, પુસ્તક છે. પુસ્તક છે. પુસ્તક ૮. પુરત ૯. | સૂર ત્યાંથી જીપ મત્યંત દુર શાસ્ત્રી માં જીત - કવિતા. ૧૭ ૩૬
वांगसुन्दर झाला आहे. ગમ્મત.
માસ મનોરંજન (માણિa), મુ. ( , ૨૨૨) ચર્ચા ી ૩૦ સમાચાર,
(સુન્દરી સુધ – આપણું દેશ (ભરdખંડ ) માં તથા તેમાં બાલકો માટે ૫
વિશેષ કરી મુંબઈ ઇલાકાના ગુજરાતમાં ખાસ સ્ત્રીઓના હાથથી લખાયેલાં વાત, વગેરે,
ભરપુર લખાણે કોઈપણ માસિકમાં આવતાં હોય તે તે હાલનું ફક્ત એકલું સુ. વાર્તાઓ. ૧૧ ૧૪ ૨૧ ૧૯
દરી સુધજ છે. દરેક દેશની સુધારણને આધાર મુખ્યત્વે સ્ત્રીઓ ઉપર વિદ્યાકલા, ૬
| અને તેમની ઉછરતી સારી નતી ઓલાદ ઉપર રહેલો છે. દરેક અગવડને વિવિધ. * ૨૪ ૪૦ પર રહે
નિર્મૂળ કરી પિતાને તથા પોતાના કુટુંબીઓ વિગેરેને સુખી કરવા માગતા હે સતી ચરિ. ૭
તે “સુન્દરી સુબોધ ઘરમાં અવશ્ય મંગાવી વંચાવીને તેનું સાર્થક કરો. સુબેધક ૧૨ ૧૨ ૧૦ ૨૨
નાગરવિય. (માસિક પત્ર, અમદાવાદ. (ફેબ્રુઆરી ૧૯૧૨). અને સ્ત્રીઓને લખવા વાંચવા તરફ અભિરુચિ કરાવવા સ્ત્રી કેળવણીના સુન્દરી સુબોધ-વિયેની પસંદગી પણ સારી કરવામાં આવી છે. કામમાં સુરસુબોધ તરફથી જે મહેનત યથાશક્તિ લેવામાં આવી છે, તે / સ્ત્રીઉપયોગી વિના જ્ઞાનને પ્રચાર કરવામાં આ માસિક જનસમાજની સારી નીચેના આંકડા પરથી પણ જણાયા વિના રહેશે નહિં.
| સેવા બજાવે છે. સ્ત્રીઓનાં લખાણ ૨૦ ૩૦ પ૦
દેશી વેપારી ચેબરનું માસિક પત્ર, મુંબાઈ ( એપ્રિલ, ૧૯૧૨).
વૈદક
ઈ
વિચાર..
૨
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૧
ગ્રાહકોને ખાસ લાભ.
સુન્દરી સુબોધન કેરોનેશનને સચિત્ર અંક, સ્ત્રીલેખન–બંગાળી અરીસોધના ગ્રાહકને ઓછી કિંમતે મળતાં-સ્ત્રીઉપયોગી પુસ્તકે આદિ હિદની વિશે ખીલેલી ભાષાનાં પિતાનાં વર્ગનાં માસિકમાં ગુજરાતી તા . અસલ કિસ્મત: ખાસ ઓછું મૂલ્ય.
ભાવાનું આ પ્રથમ પદે આવતું સ્ત્રી--માસિક કયું સ્થાન મેળવે એ કદાચ ન એગિની ( પાકું પૂરું ) રૂ. ૧–૪–૦ ૦-૧૨-૦
કહી શકાય. તે પણ તે દરેક રીતે સારી રિથતિ ઉપર આવતું જણાય છે. મૃદુલા
૦-૮-૦ ૦૬૦
તથા અવલેન તળેના જે અંક બહાર પાડવા શક્તિમાન થયેલ છે તે જાવાતલહરી
૧-૦-૦ ૦-૧૨-૯
શું રત્રીઓમાં કેળવણું અને વાંચન ફેલાવો થતે જોવા ચાહનારાઓને આ સુધાહાસિની
૧-૪-૦૦ ૧-૦૦
નંદ થયા વગર રહેશે નહિં. પ્રગટ કર્તઓએ અંકને બને તેમ આકર્ષક અને
૧--૦ ૦-૧૨પ્રિયકાન્ત , 1 કાચું પુ. ૧-૪-૦ –-૮-૦
ઉપયોગી બનાવવા શ્રમ લીધેલ હેય એમ વગર અચકાવે કહી શકાય છે
૧ -૮ -૦ ૧ -૦-૦ ઉષાકાત
તેમાંના કેટલાક.... લેખે તેના લખનારને શોભા આપે એવા છે, અને સ્ત્રીઓ
ઉપરાંત સાધારણ જ્ઞાન વાળા દરેક પુરૂએ વાંચવા લાયક છે. ભરત ગુંથણના અલક્ષ્ય જ્યોતિ
-----૦ ૦--૦
સ્ત્રી જાતિના ખાસ વિષય પર પણ કેટલુંક ધ્યાન અમાએલું જોવામાં આવે જ્યોતિપુંજ
૧- ૮ -૦ ૦-૮-૦ તભાનું
છે. દરેક રીતે ઉપયેગી એવા આ અંકને અને માસિકને ઉત્તેજન આપવા
૧ –૦ ૦—૦૦ સંસાર શા માટે.
૧-૦-૦ ૦-૮-૦
| વાંચને અમે ભલામણ કરીએ છીએ. સિંહ, રવિ, વિલે
– ઈષ્યન ઓપિનિયન, (સાપ્તાહિક) દક્ષિણ આફ્રિકા, તા.-૨૭-૪-૧૨ વહુને શીખામણ
૧–૦-૦ ૦-૧૨-૦ તમાળા (ભાગ ૨)
“સુન્દરી સુબોધ ” ને ખાસ અંક–ગુજરાતી ભાષામાં સ્ત્રી ઉપગીતમાળા (ભાગ ૧) ગીતસંગ્રહ લગ્ન, જનોઈનાં ગીત)
-- --૦ ૦-૬-૦
યોગી વિધેયો ચર્ચાતું અને મુખ્ય સ્ત્રીઓના હાથથી લખાતા લેખો પ્રગટ અરકામિની દેવી
૦–૧-૬ ૦–૧–
કરતું કઈ પત્ર હેય તે તે “સુન્દરીસુબોધ ” જ છે. વાર્તાઓ, જીવન ચરિત્ર, સમ્રા જ્યોર્જ સચિત્ર
------૦ ૦ -૦. ધરગતું વૈદક પાક શાસ્ત્ર, સામાન્ય ધર્મનીતિને ઉપદેશ વગેરેથી શણગારનું આ “સમન્તિની’ કથા)
૦-૨ –૦ ૦–૧-૦ અલંકાર લખી-વાંચી જાણીતી દરેક સન્નારીએ વાંચવું જોઈએ. આ પત્રની ગુજરાતી ટહેન્ડ
| એફિસે ખાસ અકે પ્રગટ કરવાની અને એક દળદાર પુસ્તક ભેટ આપવા સંયુક્ત કુટુંબની સંસ્થા
–--૦ ૦–૧૦ | ઉપરાત કેટલાંક પુસ્તકે એ પત્રના ગ્રાહકોને ખાસ ઓછી કિંમતે આપવા ગઠ
Page #56
--------------------------------------------------------------------------
________________
पाछला सुन्दरीसुबोध.
| વણ કરી છે, જે સ્તુત્ય છે. દિલ્હી દરબાર વખતે કહાડવામાં આવેલો ખાસ અંક
તે ગુજરાતની લેખક સલારીઓ તરફ માન ઉત્પન્ન કરાવવા માટે પુરત છે. ચેવું વર્ષ બધા અંક
- - ૧ ---- છઠું વર્ષ ,
૧-૪-૦ ૧
એમના લેખે વાંચવા હરકોઈ ધર્મ પાળતી સન્નારીને આગ્રહ કરે એ એક
-૦–૦ આઠમું વર્ષ, ,
૧ -૪-૦ ૧ -૦ કર્તવ્ય માત્ર છે. માસિક પત્ર વાર્ષિક મૂલ્ય (પટેજ સાથે) રૂ. ૧-૪-૦માત્ર છે.
-૦. *નવમું વર્ષ, 9
જૈન સમાચાર ( સાપ્તાહિક) અમદાવાદ. ( તા. ૨-૯-૨ ) દરબાર અંક:(સ્ત્રીલેખનો ખાસ અંક ડીજનો છે.)
---- છુટક અંક-દરેકના ----૦ ૦----૦
૧૩ (દરેક પુરતકનું ટપાલ ખર્ચ જુદું. )
સુન્દરી સુબોધ . (ગિની અથવા સરસ્વતીના જીવન સુવાસ) મળવાનું ઠેકાણું: “સુદરીસધ મન્દિર, અમદાવાદ, ના લેખક શ્રી રામમોહનરાયને થોડા સમયથી સ્ત્રી ઉપયોગી માસિક “સુન્દરી
સુબોધ ” તું તંત્રીપદ પ્રાપ્ત થયું છે અને ત્યારથી તે પત્ર પોતાની દિશામાં જ આ ફાઇલમાંની કેટલીકમાં એક અંક અને બીજી બધીમાં ત્રણ સારી પ્રગતિ કરતું થયું છે, માત્ર વાર્ષિક રૂ. ૧-૪-૦ના લવાજમમાં વાચકેને અંક ખૂટે છે. પણ ઘણું ચિત્રો વાળા આઠ આનાની કિંમતને મોટે | જે સાહિત્ય પૂરું પાડે છે તે તેમના પરિશ્રમનો પરિણામ છે. સુન્દરી સુબોધમાં ખાસ અંક તે લેનારને મળે છે એટલે કિસ્મત ઓછી થઈ શકે તેમ નથી, ! મુખ્યત્વે કરીને સ્ત્રીઓને ઉપયોગી અને સ્ત્રીઓ વડે લખાયેલા લેખ આવે છે.
છે અને તેમાં નાની મોટી વાર્તાને માટે ભાગ હોય છે. સ્ત્રીઓ (માટે) ને સુદરી સુબોધિની બીજી આવૃત્તિ
એ પ્રવાસ અધિક પ્રશસ્ય છે. અને તેઓ આ સત્કાર્યને જારી રાખશે તે આ
નક સ્ત્રીએ લેખકે તથા વાયકે ઉભયને એ પત્ર લાભકારક થઈ પડશે. તે હાલાં અને માનીતાં થઈ પડ્યાં છે અને જે ફાઇલ સિલિકમાં નથી તેની
પાડ્યા વછના રાજવી સધ વાંચનારી આલમમાં એટલાં બધાં 1 સાંતા કઈ કઈ સ્ત્રીલેખ સામાન્ય પુરુષોને ટક્કર મારી જાય એવા એટલી વારંવાર માગણ થયાં કરે છે કે, તેમની (અને સિલિકમાંની ફાઈલેની
| હોય છે.કોઇનામાં કોઈ બાબતના સંસ્કાર એકાએક પડતા નથી, અને તેથી સ્ત્રી.
જાતિમાં સંસ્કાર પાડવાને માટે તેમને અનુકૂલ પ્રકારના સાહિત્યની જેમ અને જૂજ નકલ રહી છે તે ક મુદતમાં જરૂર ખલાસ થઈ જવાની એટલે હે. મની-બીજી આવૃત્તિ પ્રકટ કરવાનો પણ વિચાર ચાલે છે ! પુસ્તકોની એક |
ધિક વૃદ્ધિ, તેમ તેમને વિશેષ લાભ આપે છે. આ નિમિત્ત આગ્રહ પૂર્વક
શુભ પ્રયન કરનાર ઉકત લેખકનો તથા તેમની સાથે સહકારી કાર્ય કરનાર છે. કરતાં વધુ આવૃત્તિઓ થાય, પરંતુ સુન્દરી સુધ જેવા એક માસિક પત્રની બીજી આવૃત્તિ બહાર પડશે અને ખપી પણ જશે, ત્યારેજ આ પત્રની ખરી ?
| મના સમગ્ર બંધુ મંડલને વિજય ઇચ્છીશું. ઉપયોગીતા અને લોકપ્રિયતા સત્યરીતે સમજાશે.
–શ્રી મહાકાલ, (માસિક છે. વડોદરા–અશ્વિન, ૧૯૬૮.
-
Page #57
--------------------------------------------------------------------------
________________
સુન્દરી સુબોધ અને સ્ત્રી કેળવણી,
એક ન્હાનકડી ઇનામી હરીફાઈ. પાર્વતીએ ગંગાને હાથમાં એક ચોપાનિયું જોઈ પુછયું, “ આજે ટાલવાળા આ હરીફાઈ અને મહાન સ્ત્રીઓનાં નામવાળી હરીફાઈને કાંઈ આ ચોપાનિયું તમારે ત્યાં નાંખી ગયા હતે એજ કેની ? એ શેનું પાનિયું છે? એ તે સુંદરી સુબોધ છે અને દરમાસે અમદાવાદથી પ્રગટ થાય છે. અને
સંબન્ધ નથી. આ હરીફાઈ તદન જૂદીજ છે. તેમાં આપણે સીએને વાંચવા લાયક વિષ આવે છે. આ વિશે વાંચવાથી આપ-૨ આ હરીબઈમાં કરવાનું શું?—આ સૂચનાપત્રમાં બધાં મળીને સેળ શું જ્ઞાન વધે છે. ”
પૃષ્ઠ છે, હેમાંના દરેક પાનામાંથી ફક્ત અકેકે શબ્દ લઈને સરળ શબ્દનું જીઓએ એવાં પાન વાંચીને શું કરવું
એક વાકય બનાવવું. આ વાકય સ્ત્રીઓની સુધારણા, કેળવણું અથવા ઉ. મનુષ્યમાત્રને જ્ઞાનની જરૂર છે. આપણામાં જ્ઞાન આવવાથી આપણે ઘણી
નતિના સંબંધનું, અને સુન્દરી સુબોધને લગતું હોવું જોઈશે. દરેક પાનામાંથી બાબતમાં અજ્ઞાનતાથી જે દૂખે ભેગાવીએ છીએ તે દુર કરી શકીએ છીએ. અને આ
એક જ શબ્દ લે. અનુક્રમે પાનાં લેવાની જરૂર નથી. પણો ફુરસદને વખત બીજાઓની નીંદા કરવામાં ગાળવા કરતાં આનંદમાં ગુજરી શકીએ છીએ.”
૩ દરેક શબ્દની સાથે તે કયા પાનાની કેટલામી લીટીમાંથી લીધે છે તે શું સ્ત્રીએ જણે તેથી તેમના પતિની આયુષ્ય ઓછી થતી નથી ? અને કેંસમાં લખવું. તેમ કર્યા સિવાયનાં વાકો હરીફાઈમાંથી બાતલ થશે. કલક તે વંઠી નય છે!”
૪ ઈનામ રકમ ઈનામની સંખ્યા કુલ રકમ ગંગાએ જોઈ લીધું કે કેટલી હદ સુધી પાર્વતીના વિચારે ભુલભરેલા છે તેણે કહ્યું:–“ ખરેખર તમારા આવા વિચાર કેમ બંધાય છે તે હું સમજી શકતી નથી.
, ૫ x ૧ = ૨. ૫ નાં પુસ્તકે.. હજારે સ્ત્રીઓ આપણા દેશમાં શીખવા લાગી છે અને તેઓ પોતાના પતિ સાથે
• રા ૪ ૨ = ૫ આનંદમાં રહી પોતાના પતિને મદદગાર રૂપ થઈ પડી તેમની જંજાળો ઓછી કરી
ક ૧ X ૨ = ૨ તેમના આયુષમાં વધારો કરે છે. ભણેલી સ્ત્રીઓ કુલટા નીવડે છે એ તે કળવણીને
છે ને ૪ ૫૦ = ૧૨ા , ગેરઉપગ છે, બિનકેળવાયલી સ્ત્રીએ શું અનીતિને રસ્તે નથી જતી –આવા વિચારે તદન ભુલ ભરેલા છે. તમે પોતે જે ભણશે. તે તમારી જાતને સુધારી શકશે
કુલ ઇનામો ૫૫ = ૩, ૨૫ નાં પુસ્તકે. અને ભણવાના કેટલા ફાયદા છે તે તમે જાતે જોઈ શકશે.”
૫ આ હરીફાઈને મહાન સ્ત્રીઓનાં નામવાળી હરીફાઈના નિયમો લાગુ ત્યારે આટલી ઉમરે મારાથી ભણી શકાય?
પડશે અને આવેલાં વાકની ઉત્તમતા બાબતને તેજ કમીટીને નિર્ણય ઘણી ખુશી સાથે, ઘણજ ડા દિવસમાં હું તમને લખતાં વાંચતાં શીખવી દઉં,
છેવટને ગણાશે. પહેલાં પંચાવન ઉત્તમ વાક્યો લખનારનેજ ઇનામ મળશે. –સાંજ વર્તમાનને પહેરીને અંક-૧૯૧૨. | * પણ તેમ કરવાને માટે “સુદરી સુધ” વાંચવું અને સ્વજનમંડળમાં ૬ ઇનામ કમીટી, સુન્દરી સુબેધ, અમદાવાદ-તરફ મહાન બાનુઓનાં વંચાવવું, એ ખાસ જરૂરનું છે. હેના વિના ચાલે તેમજ નથી !
| નામ સાથે જૂદા કાગળ ઉપર આ હરીફાઈનું વાક્ય પણ મેકલવું.
Page #58
--------------------------------------------------------------------------
________________
अ० ज्ञा०प्र० मंडळ तरफथी. પ્રગટ થયેલ નવીન પ્રસ્થા,
() જૈન ઐતિહાસિક રાસમાળા-વૃષ્ટ ૪૦૮ી
પાકી બાઈન્ડીંગ કી. માત્ર રૂ. ૧-૦-૦ )
અમદાવાદના નગરોડના પૂર્વજ, જેનાની જાહોજલાલીમાં અગત્ય નો ભાગ ભજવનાર, બાદશાહિ ફરમાના અને માન મેળવનાર, ચમત્કારીક રીત સત્રના પ્રભાવ પામનાર, ગાયકવાડ અને અંગ્રેજ સરકારનું સાલીયાનું' (વર્ષશન) મેળવનાર, અકબરના સમયથી રાજા સાથે માનભર્યો સંબંધ જાળવના૨ ) શ્રેણિવર્ય શ્રી શાન્તિદાસજી અને તેઓના વારસ પુત્રોનાં જાણવા ચાગ્યચરીત્રા પામાં રાસરૂપે અને ગદ્યમાં ભાષાન્તર સાથે અત્યાર સુધીની નવીન અપ્રસિદ્ધ જાણવાયોગ્ય હકીકત સાથે, અને આખા કુટુંબની વંશાવલી જે ૧૬ પ્રણની થઇ છે તે સાથે તેમજ બાદશાહી—ગાયકવાડી–અ‘ગ્રેજ સરકારના ફરમાનાની નકલા સાથે આગ્રન્થ ઘણાજ ઉપાગી અને જાણવા ચાગ્ય થા છે. મહેનતના પ્રમાણમાં કી‘મત ક'ઈજ નથી-કઠીણ શબ્દોના શબ્દાર્થ કોષ પણ આચા છે-ઉપરાંત ૧૧ પ્રાચીન સહામુનિઓના રાસે અને ચરીત્રો આ ગ્રન્થ માં આપ્યાં છે જે તેઓની પાટે ઉતરી આવેલા હાલના મુનિરાજોને જાણવા રોગ્ય અને અનુકરણ કરવા યોગ્ય છે. ૧૧ રાસનાં નામ ( ૧ ) લહિમસાગર સૂરિ ( ૨ ) નેમીસાગરાપાધ્યાય. ( ૩ )વિજય દેવસૂરિ ( ૪) વિજયા નંદે સૂરિ, ( ૫ ) કલ્યાણ વિજય ગણિ, ( ૬ ) સત્યવિજચ પન્યાસ, (૭ ) કપુરવિજય ગણિ (૮) ક્ષમાવિજય ગણિ ( ૯ ) જીનવિજય ગણિ, ( ૧૦ ) ઉત્તમ વિજયજી પન્યારા, (૧૧) પદ્યવિજયજી ગણિ,
©રજી સહકરોછોકરઉછક હિ)
અધ્યાત્મશાન્તિ આવત્તિ બીજી. (પાકી બાઈન્ડીગ પૃષ્ઠ ૧૨ કી. રૂ. ૭-૩-૦ (ST
©:વછેરું છે.કહ999999999છે છે ખરેખર શાન્તિને આપનારા આ લઘુગ્રન્થ અહાનીશ અભ્યાસપાઠની માફક મનન કરવા ચાગ્યું છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ તે સ. ૧૯૫૯ માં રચેલા છે તેની આ બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ન્યૂ અપૂવ છે.
વચનામૃત.
ચાગદીપક. | ભ૦ ભાગ છઠ્ઠી, ગુરૂબા,
તીર્થયાત્રાવિમાન ઇત્યાદી. 'ન્થિા દરેક ઘરમાં અવશ્ય હોવા જોઇએ ( ૨૭ ગ્રન્થાનાં નામે અને કે 'મત માટે વાંચા ટાઇટલ પૃષ્ટ ઇમીજુ" ).
Page #59
--------------------------------------------------------------------------
________________ ચાગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીકૃત. કાવ્ય સંગ્રહ | બાગ 7 એ, શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ રા આ સાત ભાગ ધણા સુંદર, રસિક અને અધ્યાત્મ ભાવનાઓથી ભરપૂર છે. નૈતિક તેમજ વ્યવહારિક ઉગ્ય ભાવનાએ અતિ રુ રૂપે તેમાં પ્રકટ થયેલી છે અને પરમાઈ, મનુષ્ય દેહનું સાહ્ય, વગેરે ઉપર જે કાળે રચેલાં છે, તે અક્રકથી ચઢતાં હું ઈ મનને પ્રસન્ન કરે છે, અને અપૂર્વ શ્રેાધ આપે છે. - આ પુસ્તકની ઉત્તમતાના સંબંધમાં વિશેષ નહિ લખતાં ગુજરાતી પ્રાચીન અને અર્વાચીન ભાષાના અથ" અવ-માસી પ્રસિંદ્ધ સાક્ષરરતને શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવના અભિપ્રાય અને ટકીએ છીએ, જે ઉપરથી વાચકને સહુજ ખ્યાલ આવી શકરી. તેઓશ્રી લખે છે કે: * ત્યાગી છતાં દેશ કાળનું સ્વરૂ 5 ને કાટ લક્ષમાં લીધુ હેાય, મૂક્ત છતાં સંસારી જીવના શ્રેયની ચિંતા ધરાવી હાય, સ્વધર્મ માં આસકત છેનાં પરધર્મ પ્રત્યે સમ્પગ દરિ દર્શાવી હાય, અસ ગ છતાં મૈત્રી ભાવનાને છાતી વિશ્વકર્ટ બબુદ્ધિ વિચારમાં અને વાeણીમાં પ્રકાશ હાય, તે તે બુદ્ધિસાગરજી છે. એમનાં કા૫ સમૃદુ નો સાતમા ભાગ જે હાલ છપાય છે, તે પૂર્વે પ્રસિદ્ધ થયેલા છ ભાગ જેવાજ બેધદાયક છે. સરળ ભાષા, અકત્રિમ શૈલી અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારતી સ્વતંત્રતા, આદર્શ ની શુદ્ધતા અને અંતરની એકરસતા એ આ સુગ્ર માં પણ સહુજ દણિ પાત કરતાં પ્રતિત થાય છે. આ મહામાના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવીનતા રરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેર છાએ પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિની રૂ૫ રેષાને અવકાચા આપતી જણાય છે. આવા ઉદાર આશયતા, વિશાળ દષ્ટિના, શુભાકાંક્ષી લેખકને હાથે સુંદર સળગ સંદર્ભ બંધાય એ ઇચ્છના જોગ છે.” તા. 16-4-13 : કેશવલાલ હર્ષદરાય ધ્રુવ મુમદાવાદ. બાર્ડીંગ પ્રકરણ.. આ માસમાં આવેલી સદ૬. 12 5--0 ઝવેરી. અમૃતલાલ ભા. મા, લાલભાઇ જા. ક્રાર્લેજમાં ભણુતા ભાગના વિઘાથી અને મદદ માપવા.. અમદાવાદ, ૩ર-૬-૭ માદી. સારાભાઇ મગનલાલ હ. રમણીકલાલ મગનલાલ. 1-0-0 રોટ. ભગુભાઈ પ્રેમચંદ જન જ્ઞાનવર્ધક કુલના વિદ્યાર્થીઓ તથા મારા તરફથી મહંતા. અમૃતલાલ વિરચંદ, શા, જોગીલાલ જમનાદાસ. 10 0-0-0 શા. સકરચંદ લલુભાઈ હા. કાઠવાળા. શા. હઠીસીંગ ગગાભાઈ, 258-6-0 સુચના:-૧ થી 8 પાનાં પુછી અનુક્રમે 9 થી 24 સુધી પાન સુધારી વાંચવાં.