Page #1
--------------------------------------------------------------------------
________________
Reg. No. B. 876 શ્રી જૈનશ્વેતાંબર મદ્વિપજકે બોર્ડિંગના હિતાર્થે પ્રકટ થતુ'. ( ડ
બુદ્ધિપ્રભા.
(Light of Reason.) વર્ષ ૩ જી. સને ૧૯૧૧. નવેમ્બર, અ'ક ૮ મે.
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ नाहं पुगलभावानां का कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।।
પ્રગટકત્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ.
વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર માર્તિપૂજક બોર્ડીંગ તરફથી, | સુપ્રીન્ટેન્ડેન્ટ શ કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
નાગોરીસરાહુ-અમદાવાદ વાર્ષિક લવાજમ–પેસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧૦-૦
અમદાવાદ શ્રી સત્યવિજ્ય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા, વિષય. પુષ્ટ, વિષય,
પૃષ્ઠ.. ૧ અમારી સાથે નહિં આવે ૨૬ ૫ ૫ ભૂલનો ભાગ.. . . . ૨૪૧ ૨ સુમતિ અને કુમતિનું સ્વરૂપ ૨૬૬ | ૬ શું? Wીડીયા અટલું જ્ઞાન ધરાવે છે ૨૪, ૩ વિસ્મરણ અને તેની ઉપયોગીતાર૩૪ ૭ ગૃહસ્થાશ્રમ શાથી ઉત્તમ શોભી શકેર ૫૧ ૪ કષાય ચતુષ્ટય અ. ... ૨૩૮ ૮ દયાનું દાન કે દેવકુમાર ... ૨૫૪
શાકજનકે મરણ.
સખી દીલના શેઠ લલુભાઈ રાયચંદના નાના પુત્ર ભાઈ રતીલાલ ૧૮ વર્ષની નાની વયે, પાછળ બાળ વિધવા મૂકી આફાની દુનિયાનો ત્યાગ કરી ગયા છે, એ બનાવની નોંધ લેતાં અમને અત્યંત ખેદ થાય છે. ભાઈ રતિલાલ સ્વભાવના મીલનસાર હતા, અને તેમની પ્રકૃતિ ગરીબ જનો પર દયાળુ હતી. આવા પ્રિય પુત્રના વિયોગથી શેઠ લલુભાઈને જે અસહ્ય ધા લાગ્યા છે તેમાં અમે દિલસેજથી ભાગ લેઇએ છીએ, અને જન્મનાર વસ્તુનો નાશ છે. ' એ સિદ્ધાં. તપર શ્રદ્ધા રાખી શેઠ સાહેબ દુ:ખને વિસરો, એમ આપણે ઇચ્છીશું. મહું મના આત્માને શાંતિ મળે, એવી અમારી અંતઃકરણની પ્રાર્થના છે,
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकरं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।।
વર્ષ ૩ જુ. તા. ૧૫ મી નવેમ્બર, સન ૧૯૧૧ અંક ૮ મે.
ૐ નમઃ “અમારી સાથે નાદિ લાવો
(ગઝલ.) અમારી ધૂન છે જૂદી, અમારે માર્ગ છે વાકેફ કઠીન છે માર્ગ ચડવાને, અમારી સાથે નહિ આવે. આ ઘણી ઝાડ ઘણા કાંટા, ઘણાં કોતર વસે સિંહે; વરૂનાં બહુ વસે ટોળાં, અમારી સાથે નહિ આવે. ૧ર ઘણું પગોરીએ ઝાંખર, ઘણાં રીછો ઘણું સૂકર; ઉગ્યાં છે કંટક વૃ, અમારી સાથે નહિ આવે. પરા ઘણી લુ વાય છે વહેતાં, ઘણુ તા ઘણી તા; પિપાસા ભૂખના ભડકા, અમારી સાથે નહિ આવે છે. અઘેરી લેકનાં ટેળાં, પડે પાછળ ઘણે ભય જ્યાં; ભયંકર મેઘ ગાજે છે, અમારી સાથે નહિ આવે. પ
Page #4
--------------------------------------------------------------------------
________________
અમારા આશયે સર્વે, હજી સમજાય નહિ પૂરા; અગમને ભેદ લીધાવણ, અમારી સાથે નહિ આવે. માદા અમારી આંખથી જોતાં, અધિકારી નથી પુરા. બુદ્ધચબ્ધિ બધિની પ્રાપ્તિ, થતાં સાથે રહી ચલો. .
શનિઃરૂ सुमति अने कुमतिनु स्वरुप.
( લેખક, મુનિશ્રી બુદ્ધિસાગરજી. મુબાઈ. ) ( અનુસંધાન અંક સાતમાના પાને ૨૦૮ થી ). સંત પુરૂષની ભક્તિ માટે લક્ષ્મીનો સદુપયોગ કરવાથી જગતનું સદ્ધિ યાર અને સદુપદેશવડે ભલું કરી શકાય છે. ગુરૂકૂળો વગેરમાં લક્ષ્મીને સદુપયોગ કરવાથી ભવિષ્યમાં ઉન્નતિ કરનાર મનુ બનાવી શકાય છે અને તેથી ધર્મને ફેલાવો કરી શકાય છે. સદગુણે પામેલા મનુષ્યથી જગતનું ભલું થાય છે માટે સદ્ગણધારને લક્ષમીવડે મદદ કરવાની જરૂર છે. શ્રાવકે અને શ્રાવિકાઓના ભલા માટે લક્ષ્મીમૉએ ભક્તિના પરિણામ વડે તે ક્ષેત્રમાં લક્ષ્મીને વ્યય કરવો જોઈએ. એમના અભ્યાસી એવા મુનિરાજેની ભક્તિ કરવી જોઈએ. જનતવયોગની પાઠશાલાએમાં લક્ષ્મીને સદુપયોગ કરવો જોઈએ. ગૃહસ્થ મનુષ્યોએ લક્ષ્મીને સદુપ
ગ કરી મનુષ્ય ભવતી સફલતા કરવી જોઈએ, અથવા પરિગ્રહને ત્યાગ કરી ત્યામાવસ્થા ગ્રહણ કરવી જોઈએ કે જેથી આત્મકલ્યાણ થાય; એમ ન સુમતિ શિખવે છે અને આત્માના ગુણનો પ્રકાશ કરવા સુમતિ વિવેકને પ્રગટાવે છે.
સુમતિથી બ્રહ્મચર્ય ગુણ ધારણ કરવાને ઉત્સાહ પ્રગટે છે. ભૂતકાળ- - માં અનેક મનુએ બ્રહ્મચર્ય ધારણ કરી સદ્ગતિને પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં પણ અનેક મનુષ્ય સદગતિને પ્રાપ્ત કરશે. બ્રહ્મચર્યની શક્તિ સમાન અન્ય કાઈ શક્તિ નથી. બ્રહ્મચર્ય ગુણને દેવતાઓ અને ઇન્ડે પણ નમસ્કાર કરે છે. બ્રહ્મ સ્વરૂપમાં સદાકાલ રમણતા કરવાને માટે બ્રાહ્ય બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે. પૂર્વના વખતમાં મનુષ્યો બ્રહ્મચર્ય લાંબા વખત પર્યત
Page #5
--------------------------------------------------------------------------
________________
પાળ્યા બાદ ગૃહસ્થાશ્રમમાં જોડાતા હતા, તેથી તેઓ મહત કાર્યો કરવાને શકિતમાન થયા હતા. હાલમાં બાળલગ્ન વગેરેથી આર્યદેશના મનુષ્યોની પડતી દશા થઈ છે અને તેથી તેઓ મગજથી ઉત્તમ દીર્ધવિચાર કરવાને શક્તિમાન બનતા નથી. પુરૂ પચ્ચીસ વર્ષ પર્યત અને કન્યાએ વીશ વર્ષ પર્વત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્ય નીરક્ષા અને તત્વવિદ્યાની ઉપાસના માટે નિર્જન સ્થાનમાં ગુરૂકુળે સ્થાપવાની જરૂર છે. બ્રહ્મચર્યના સંરક્ષણથી વિદ્યાનું મનન સારી રીતે થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય શ્રી હીરવિજયસૂરિ. શ્રી મુનિસુન્દરસૂરિ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વગેરે સમર્થ પુરૂષોએ બ્રહ્મચર્યના પ્રતાપથી જૈન ધર્મની ઉન્નતિ કરી હતી. બ્રહ્મચર્યના પ્રતાપથી મનુષ્ય સ્વર્ગીય દેવાની પાસે પિતાનું કાર્ય કરાવે છે. બ્રહ્મચર્યની અવસ્થા સારી રીતે જાળવવાના અનેક ઉપાય લેવા જોઈએ. મેજ શોખની વાડીમાં બાલ્યાવસ્થાથી નાનાં નાનાં બાળકો પડી જાય છે તેથી તેઓ કામના પદાર્થો તરફ આકર્ષાય છે અને તેથી વિપરીત પરિણામ પાત્ર બને છે. બાલકની ઉત્તમ ચડતી દશા કરવાની ઈચ્છા હોય તે ગુરૂ જેવા આશ્રમની જરૂર સ્વીકારવી જોઈએ. પૂર્વના વખતના જૈનોની ઉન્નતિમાં બ્રહ્મચર્ય એ પણ એક સબલ કારણ હતું. સત્રતામાં બ્રહ્મચર્યને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે તેનું રહ. હું અત્યન્ત સૂક્ષ્મ છે. સ્વર્ગનાં દ્વાર ખુલ્લા કરવાં હોય તે બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. આધુનિક સમયમાં ગૃહસ્થાશ્રમની પૂર્વે વશવર્ષ પર્યત તે અવશ્ય બ્રહ્મચર્યને સારી રીતે પાળવું જોઈએ. આ સંબંધી જેને ખાસ લક્ષ્ય આપશે તો ગૃહસ્થ ધર્મની ઉન્નતિ થશે અને સાધુ ધર્મની પણું ઉન્નતિ થશે. સુમ તિથી બ્રહ્મચર્યના ઉપર્યુંકા મહાભ્યને સાચું જાણી શકાય છે અને તેને સારી રીતે પાળી શકાય છે. આમાના જ્ઞાનાદિ સદ્ગુણેને પ્રકાશ કરવો એમ સુમતિ પ્રેરણ કરનાર છે, તેમજ ભિન્ન ભિન્ન વિચાર મત સહિષ્ણુતા ની પ્રેરણા સુમતિ કરે છે. જગમાં મનુષ્યનો કોઈપણ વિષય સંબંધી એક સરો મત હોતું નથી. સર્વના વિચારો જુદા જુદા હોવા છતાં, અપેક્ષા વાદથી ભિન્ન ભિન્ન વિચારમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારે છે તે સંબંધી માન રહી સહનશીલતા ધારણ કરવી, આ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. વિચારોની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ કર. વામાં આવે છે અને તેથી વ્યક્તિ કલહ યુદ્ધનું રમખાણ બને છે. જે જે મનુષ્ય પોતાનાથી ભિન્ન વિચાર કરે તેને વિરોધી દુશ્મને માની લેને તેનું અશુભ કરવા વા તેની જાતિ નિન્દા કરવા કટીબદ્ધ થવાથી મનુષ્યની
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કાટીમાં પ્રવેશવાના હક્ક રહેતા નથી. ધર્મભેદ અને વિચારભેદના ઝઘડા પરિપૂર્ણ સમાવીને તથા ચુકાવીને કાઇ આ દુનિયામાંથી ગયે। નથી. શ્રી તીર્થંકરાના સામા પણ્ વિરૂદ્ધ વિચારો ધરાવનારા તથા ભિન્ન ધર્મ ધારનારા મનુષ્યા હતા. શ્રીતી કરે એ તેમના કુવિચારેાને તથા તેમના ધર્મની અસત્ય તાને દર્શાવી છે અને સર્વજ્ઞ દૃષ્ટિ સત્ય પ્રકાસ્યું છે, પણ તેઓશ્રીએ ધર્મ ભેદ થવાથી, અથવા વિચારભેદ થવાથી જાતિનન્દા, કલેશ, અશુભકરવાના પરિણામ, વગેરેને ત્યાગ કરવાના ઉપદેશ આપ્યા છે. પાતાથી ભિન્ન વિચારા વાળા તથા ભિન્ન ધર્મોવાળા મનુષ્યાપર કરૂણાભાવ ચિન્તવવેા અને તેના પર મૈત્રીભાવ ધારણ કરવા પણ વ્યક્તિ યુદ્ધ, નિન્દા, વગેરેમાં પડવુ ન જોઈએ. કેટલાક મનુષ્યોને તા એવી વૃત્તિ હોય છે કે પેાતાનાથી ભિન્ન વિચારકાના મુખ સામું પણુ કદી એવુ નહિ. તેઓના કાઈ ભિન્ન વિચારી તેનું સર્વ ખાટું છે એમ માની લેઇ પ્રતિપક્ષી વિચાર કરના રાએને પશુ પંખીથી પશુ હુલકા ગણે છે અને તેમને દોષ દષ્ટિથી નિહાળે છે. પ્રસગ આવે તેએાની નિન્દા કરવાને ચૂકતા નથી અને ભિન્ન ધર્મભેદ આદિથી તેમેને દેખતાંજ ધના આવેશમાં આવી જાય છે, આવી તે ની અસદ્ધિતાથી તેમ પેાતાની ઉચ્ચ દશા કરવા શક્તિમાન થતા નથી અને અન્યાનુ પણ ધ્યેયઃ કરવા શક્તિમાન થતા નથી. જે મનુષ્ય વિચારભેદ અને ધર્મેદની સહિષ્ણુતાને ધારણ કરવા સમર્થ થાય છે તે અન્ય! કરતાં આગળ વધે છે અને સ્વપરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે, ધર્મભેદતી સહિષ્ણુતાને ધારણ કરનારા મનુષ્યો પોતાના ધર્મના ફેલાવા ફરી શકે છે અને અન્યોને ઉપદ્રવ કરતા નથી. મતભેદની સહિષ્ણુતા ધારણ કરવા પ્રયત્ન કરવા જોઇએ એમ સુમતિ શીખવે છે, જૈન ધર્મમાં કેટલાક કાંટા પડી ગયા છે, પણ ધર્મભેદની સહિષ્ણુતા રાખવાથી પરસ્પર કલેશ ન થાય તેમ વર્તી શકાય છે.
સુમતિથી આત્માને! સહેજ આનન્દ પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ થાય છે. સ આનન્દી પ્રાપ્તિ વિના મનુષ્યના જીવનમાં અને પશુ આદિના જીવનમાં ભેદ જાતે નથી. સત્ય મુખનું સ્વરૂપ સમજવું અને તેની ગમે તે ઉપાયેાથી પ્રાપ્તિ કરવી તેજ મનુષ્ય જીંદગીનું ફળ છે. મનમાં રાગ અને દ્વેષ જે વખતે હાતા નથી તે વખતે કઇક સહજ આનન્દનું ભાન થાય છે. મનેíત્તમાં ઉત્પન્ન થતા એવા ભાભાવના ચિન્તાદિ વિચારેને શમાવવાથી અને આત્મ સ્વરૂપમાં તન્મય થવાથી આત્માના સહજ આન
અ:વાય છે. આત્મ
Page #7
--------------------------------------------------------------------------
________________
આનન્દ મહાસાગર છે. આમામાંજ આનન્દ છે. આમાને મૂકી આનન્દની પ્રાપ્તિ માટે અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર નથી. પૂર્વે જે જે મોટા મહાભાઓ થયા તેઓએ આત્મામાંજ આનન્દ સે હતો અને આત્મામાં રહેલું પરમાત્મતત્ત્વ પ્રગટ કર્યું હતું. બાહ્ય ક્ષણિક મનહર પદાર્થોના ઉપભોગ આદિથી જે ક્ષણિક આનન્દને વેવામાં આવે છે, તે સદાકાળ રહે તે નથી અને વસ્તુતઃ જતાં તે ક્ષણિક આનન્દના લેશ પણ જડ વસ્તુઓમાંથી પ્રગટ હોય એમ જણાતું નથી, ખાતાં પીતાં અને પદાર્થોને જોતાં જે કચિત્ આનન્દ થય છે, તે પણ બાહ્ય વસ્તુઓમાં નીકળીને મનમાં પ્રવેશે લે આનન્દ નથી. બાહ્ય વસ્તુઓમાં આનન્દ નથી પણ બાહ્ય વસ્તુઓની મદદથી શાતા વેદનીયજન્ય આનન્દને અનુભવ લેવાય છે. મનમાં થતા રાગ અને દ્વેષના વિકલ્પોને પરિહરી જે આત્મધ્યાન ધરવામાં આવે તો આમાના સહજ આનન્દની પ્રતીતિ થાય છે અને તેથી આત્માના નિત્ય સુખનો નિર્ધાર થાય છે અને આત્માના નિત્ય સુખને નિર્ધાર થવાથી બાહ્ય સુખ હેતુભૂત વસ્તુઓનો ત્યાગ કરી શકાય છે. જે મનુષ્ય આત્મ સુખનો. નિશ્ચય કરી શક્તા નથી તે બાહ્ય વસ્તુઓને સુખકર માને છે અને તેને ત્યાગ કરી શકતા નથી. આમ સુખની પ્રતીતિ થયા વિના કદાપિ ત્રિીઓદિ ત્યાગ કરવામાં આવે છે પણ મન પાછું બાહ્ય વસ્તુઓમાં દોડે છે અને બાહ્યના ત્યાગનો ત્યાગ કરાવે છે અને તેથી ત્યાગીનો વેવ પહેર્યો છતાં રાણીની ડે મત્તિથી વિલાસેના આધીન થવું પડે છે અને તેથી ત્યાગાવસ્થામાં અધિકાર પ્રમાણે આમિક સુખ પ્રાપ્ત કરી શકાતું નથી, માટે આમાના સત્ય સુખની પ્રાપ્તિ માટે જ્ઞાન બાનમાં રમણતા કરવી જોઈએ. આત્મ સુખનો અનુભવ થવાથી સ્વયમેવ બાહ્ય પદાર્થોની લાલચ અને તેની ચિન્તાઓ ટળે છે અને તેને ત્યાગ થવાથી ખરૂં ત્યાગીપણું પ્રગટે, છે માટે આમ સુખનો અનુવ કરવો જોઈએ. ત્યાગાવસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આમજ્ઞાન વડે આત્મસુખની પ્રાપ્તિ કરવી. સાંસારિક સંબંધથી દૂર રહેતા રાગ અને દૂધના વેગે શમે છે અને તેથી સત્યસુખને અનુભવ કરી શકાય છે. યોગીઓ વગડામાં અને ગુફામાં રહીને આત્મતત્વનું ધ્યાન ધરે છે અને તેથી તેઓ આમ સુખને અનુભવ કરવા અધિકારી બને છે. આમ તત્વના આરાધના શુભ સંક૯પથી અને તેઓના જ્ઞાનથી જગતનું કલ્યાણ થાય છે. આત્મ શકિતને પ્રગટાવ્યા વિના જગતનું કલ્યાણ કરવા કોઈ સમર્થ થતો નથી. યોગ વિદ્યાથી સંયમની શક્તિયો ખીલે છે અને તેથી
Page #8
--------------------------------------------------------------------------
________________
ન્દ્ર
જગને તેના લાભ મળે છે. કાષ્ટ એમ કહેતા હાય કે યોગી અગર સાધુ થવાથી જગતનેક ઈ કાયદા થતા નથી આમ તેમનુ એકલવુ' શરારા ગવત્ અસય ફરે છે. તત્સંબંધી ને લખવા ધાયું હેાયતે માટે એક ગ્રન્થ લખાય તેટલા વિચારે પરિપુરે છે.
સંસાર સુધારામાં પણ સુમતિની ખાસ આવશ્યકતા છે. કુમતિની પ્રેરણાથી સ`મારી સુધારા કરનારાઓ અવનતિના ખાડામાં ઉતરે છે અને દુનિયાને પણ્ અવનતિના ખાડામાં ઉતારે છે. સુમતિની પ્રેરણાથી સંસારમાં સમ્યક્ સુધારાએ કરવાની વૃત્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી જગમાં શાન્તિ અને સમ્પના હેતુ રચાય છે. સુતિની પ્રેરણાથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાની અપેક્ષાએ જે જે બાબમાં સત્ય હોય તે સુજી આવે છે અને તેના આદર કરવામાં આવે છે. ઢકાયલું સત્ય પશુ સુમતિથી પ્રગટી નીકળે છે. સમાંત વડે સત્ય ધન અને સત્યસ્થાનની શેષ થાય છે. સુમતિની પ્રેર હાથી દુનિયા નીતિના માર્ગપર ચાલે છે. નીતિના સિદ્ધાન્તોને રચવાની પ્રે રણા કરનાર સુમતિ છે.
ચઉદ પ્રકારનાં ગુણ સ્થાનક છે, સદ્ગુણે વર્ડ ઉપર ઉપરના ગુણસ્થાનાની પ્રાપ્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી અનેક લગ્ય વાએ. પૂર્વકાળમાં માક્ષપદને પ્રાપ્ત કર્યું છે. વર્તમાનકાળમાં સુમતિની પ્રેરગાથી અનેક મનુષ્યો ચારિત્ર માને અંગીકાર કરે છે. સુમતિની પ્રેરણા વડે મનુષે! પતાનું સામર્થ્ય પ્રગટાવવાને શક્તિમાન થાય છે. સુમિતની ઘેરથી મનુષ્યી. ધધ્યાન અને શુકલ ધ્યાનમાં પ્રવેશે છે. સુતિની ષ્ટિ અમૃતસમાન છે અને કુર્તિની દૃષ્ટિ વિષસમાન છે. સુતિથી આભા પતન શુદ્ર સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સુતિ સુમાને બતાવે છે અને ક્રુતિ કુમાર્ગને બતાવે છે. કોઇપણ મનુષ્યમાં સદાચાર સંચાર અને પરમાર્થની વૃત્તિ હોયતે સમજવુ કે તે હવે મુક્તિના માર્ગ સન્મુખ ગમન કરે છે, સુમતિ પ્રકાશ અત્યંત અવણૅનીય છે. સૂ જ્યાં પ્રકાશ શકતા નથી એવા મનુષ્ય વગેરેના હૃદયમાં સુત પ્રકાશ કરે છે, એવી સુમતિની દશા છે. આવી સુમિતને! સંગ જે મનુષ્યા કરે છે. તે સહજ સુખને પ્રાપ્ત કરે છે.
સુતિ એ આત્માની સત્ય સ્ત્રી છે તેથી તે પેાતાના સ્વામી ચૈતનને પેાતાનું ખરૂં સ્વરૂપ સમજાવીને તેમને પોતાના ઘરમાં લાવવા પ્રયત્ન કરેતે ખરાખર વિવેકનું કર્યું છે. સુમતિ પાતાના સ્વામીના ઉપરજ પરિપૂર્ણ
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રેમ ધારણ કરે છે અને તેથી તે પતિવ્રતાના ધર્મને ધારણ કરનારી કહેવાય
તે પોતાના સ્વામિને પ્રાણજીવન વિશેષણથી સંબોધીને પ્રાર્થના કરે છે. હવે વિચારો કે તેને પિતાના સ્વામિ વિના જગતમાં શું આદેય છે? અલબતકંઇ નથી. પિતાના સ્વામિને સતી સ્ત્રી ગમે તેવા પ્રસંગોમાં મિષ્ટ શબ્દથી બોલાવે છે અને કથે છે કે સ્વામિન ! કુમતિની સંગતિથી એક તલ માત્ર એટલે પણ લાભ નથી. અા માગ પણ તમારું શ્રેય નથી, ઉલટું કુમતના ઘેર તમે જાઓ છો અને તેની પૂર્વોક્ત ચેષ્ટાઓમાં સપડાઓ છો ત્યારે, અનેક પ્રકારની દુ:ખની પરંપરામાં ફસાઓ છે અને તેથી તમારી શોભા એક તલ માત્ર પણ રહેતી નથી. કુમતિની સંગતથી તમારા ઉપર જાદુઈ અસર થાય છે અને તમે પોતાના મૂળ શુદ્ધ ધમને ભૂલે છે એટલું જ નહિ પણ ઉલટું અસત્યમાં સત્યની બુદ્ધિને ધારણ કરે , અહો ! તમારી આવી ભૂલ તમને કેમ દેખાતી નથી? સુમતિનો આદેયરૂપ આ ઉપદેશ અન્તરમાં ધારણ કરવા લાયક છે. સુમતિ પોતાના અમપતિને ઉચ્ચ સત્યવિવેક કરાવવા જે ઉપદેશ આપે છે તે અમૂલ્ય અને હૃદય દ્રાવક છે. હવે તે પુનઃ નીચે પ્રમાણે પિતાના પતિને સંધી કથે છે. उनसे मांगु दिन नांहि एक, इत पकरिलाल छरिकार विवेक प्यारे।।२।। उत शठता माया मानटुंब, इतरुजुता मृदुता मानी कुटुंब प्यारे॥३॥
ભાવાર્થ-સુમતિ કર્થ છે કે હું કુમતિ પાસે એક દીવસની તમારી માગણી કરે નહિ, કુમતિને એમ કદાપિ નહિ કહું કે તું મારા સ્વામિને એક દિવસ માટે આપ કેમકે પતિવ્રતા સ્ત્રી કદાપિકાળે વ્યભિચારિ સ્ત્રીની પાસે પિતાના પતિની એક દીવસ માટે માગણી કરી શકે ? પણ હવે અત્ર તો હે લાલ ! વિવેક કરીને છરી પકડી છે અથત છરી ગ્રહણ કરી છે અને તેથી સ્વયમેવતમારે મારી પાસે આવવું પડશે. (૧) ભૂમિ શયન, (૨) પરપુરૂષ ત્યાગ, (૩) પાદ વિહાર-(૪) સચિત્ત ત્યાગ, (૫) એકાશન, (૬) અને ગુરૂ સાથે ગમન, આ છે રીતને છરી કહેવામાં આવે છે. સુમતિ કથે અન્તરમાં રહેલી ધારણરૂપ ભૂમિમાં હું શયન કરીશ અને પરભાવરૂપ પરપુરૂષને ત્યાગ કરીશ. પરભાવરૂપ પરપુરૂષના સામું પણ નિરખીશ નહિ. નિરાલઅન ધ્યાનરૂપ પાદવડે હું અત્તરના અસં
ખ્યાત પ્રદેશમાં વિચરીશ. અન્ય જીવોના પ્રાણને નાશ ન થાય તેવા પ્રકારથી જ્ઞાનામૃતનું ભજન કરીશ. એક શુદ્ધ સ્વરૂપ આહારનું જ ભેજન કરીશ અને અનુભવ જ્ઞાનરૂપ સદ્ગુરૂની સાથે અન્તરના પ્રદેશમાં ગમન કરીશ. આ છ રીતિને અન્તરમાં ધારણ કરી આપની પ્રાપ્તિ કરવા દઢ સંકલ્પ કરૂ
,
,
Page #10
--------------------------------------------------------------------------
________________
છું. પરમામાં સ્વામિની યાત્રા કરવા જનાર યાત્રાળુઓ સ્થૂલ પણે આ છરી પાળે છે અને તેથી તેઓ યાત્રાની સફલતા કરે છે. અન્તરમાં આ પ્રમાણે છરી પાળવાથી હે ચેતન સ્વામિન! કઈ વસ્તુનું આકર્ષણ ન કરી શકાય? મારી શુદ્ધ ભક્તિના પ્રતાપથી આપને હું પ્રાપ્ત કરીશ. હે ચેતન સ્વામિન! કુમતિની પાસે તે શઠતા, માયા અને માયારૂપ બને છે, તેની પાસે શઠતા દિબ રહે છે તેથી જ તે નીચ જાતિ અને નીચ કર્મ કરનારી છે એમ જ્ઞાન પુરૂ તુર્ત અવબોધી શકે છે. જગતમાં કુમતિ વિના કેઈ સ્થાને લુચ્ચાઈ દેખવામાં આવતી નથી. જ્યાં કુમતિ સંચાર થાય છે ત્યાં શકતા, કપટ અને અહંકારને પણ પ્રવેશ થાય છે. જ્યાં કુમતિનો સંચાર થતો નથી ત્યાં શકતા કપટ અને અહંકારાદિનું ગમન પણ થતું નથી. રાવણના મનમાં પ્રવેશીને કુમતિએ માનને બેલાવ્યો અને રાવણનો નાશ કર્યો. કેર વોના મનમાં પ્રવેશ કરીને કુમતિએ મોટું યુદ્ધ મંડાળું અને કેને નાશ કર્યો. પ્રાણી માત્રને કુમતિ ઉનમાર્ગમાં લેઈ જાય છે અને છોને સંસારમાં રાખે છે. કુમતિના વશમાં થએલા મનુ, કપટ, અહંકાર અને લુચ્ચાઈ કરવામાં પોતાનું અમૂલ્ય વન ગાળે છે. સંસાર નગરમાં અનેક પ્રકારના શરીરરૂપ વિષ મહાવીને ચોરાશી લાખ જીવનરૂપ ચોકમાં અને કુમન નચાવે છે. એકજ માતાના બે પુત્રીને સ્વાર્થ અને વિષયના સંબંધમાં અન્ય બનાવીને તેઓને પરસ્પર લડાવી મારનાર કુમતિ છે– સર્વ છો પિતાના આમ સમાન છે તો પણ તેના ઉપર હિંસકભાવ પ્રેરનાર કુમતિ છે, ધન, રાજ્ય અને સત્તામાં મોહ પમાડીને જીવોને અહંકારના સમુદ્રમાં હમતિ નાખે છે. મનુષ્યમાં અનેક સ્વાર્થ સંબંધોને લેઈ કપટકળાએ કરાવીને તેઓનું પરસ્પર નિકંદન કરાવનાર કુમતિ છે.
હે આત્મન ! અત્રને રૂજુતા અને મૃદુતા આદિખરૂં કુટુંબ છે. સુમતિની પાસે આવતાં રુજુતા, મૃદુતા, નિભતા, સમિતિ અને ગુપ્તિ આદિ પિતાના કુટુંબનો મેળાપ થશે અને તેથી તમને સ્વભાવેજ સહજનની ખુમારીને લાભ મળશે. સુમતિ બને તરફનું ખરૂ સ્વરૂપ પ્રગટ કરીને દેખાડે છે. उत आस दृष्या लोभ कोह, इत सांत दांत संतोप सोह. प्या.॥४॥ उत कलाकलंकी पाप व्याप, इत खेले आनन्दघनभुप आप.प्या.॥५॥
ભાવાર્થ-ડે સ્વામિન કુમતના ત્યાંતિ, આશા, તૃષ્ણ, લેભ અને ક્રોધ વસેલ છે. કુમતિની પ્રેરણાથી દેવતા, મનુષ્ય અને પશુ પંખી વગેરે પ્રાણીઓ અનેક પ્રકારની આશાઓ કરે છે. જગમાં આશા સમાન કઈ
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૩૩
મનનું દુ:ખ નથી અનેક પ્રકારના પદાર્થોની આશાથી મનુષ્યો અનેક પ્રકારનાં માનસિક દુઃખો પ્રગટ કરે છે. કુમતિના ફન્દમાં ફસેલા છો તૃષ્ણના તાપથી તુમ થઈ હાયવરાળ કર્યા કરે છે. તૃષ્ણાથી કોઈપણ જીવને ખરી શાતિ પ્રગટી નથી–મોટા મોટા ફેસરાના હૃદયને તૃષ્ણ બાળીને ભસ્મ કરે છે. જગતના છ તૃણના તાપથી રાત્રી અને દિવસ જરા માત્ર પણ શાન્તિનો અનુભવ કરી શક્તા નથી. તુણુથી રાજાઓ પણું રંકની પડે આચરણ કરે છેતૃણારૂપ દાવાનલમાં પડેલા જ્યાંથી સુખ પામી
શકે ?-કુમતની પ્રેરણાથી જે લાભસાગરમાં બુડે છે. લેભસાગરને * કોઈ પાર પામી શકતો નથી. જગતમાં લેભ સમાન કોઈ દુઃખ દેનાર નથી.
લેભી છવ કયું પાપ કરી શકતું નથી. લાભી મનુષ્ય છતી આંખે સત્યને દેખી શકતા નથી. લેબી મનુષ્ય પોતાના સત્ય સ્વરૂપને દેખવા માટે સમર્થ થતો નથી. મનુષ્ય લેભવંડે અન્ય જીવોનાં દુઃખ દૂર કરવા–લક્ષ્મી–સત્તા અને કાયાનો ઉપયોગ કરી શકતા નથી–મનુષ્ય ઉચ્ચ શ્રેણિએ ચડવા પ્રયત્ન કરે છે કિન્તુ લાભ તેનો પગ ખેંચીને હળ પાડે છે. મનુષ્ય, સાણરૂ૫ પુષથી ખીલી ઉઠેલા બાગમાં વિહાર કરવા પ્રયત્ન કરે છે ત્યારે લોભ તેને ૫ વિછાના ખાડામાં નાખી દે છે. લેભના પાસમાં ફસાયેલા છે અનીતિ માર્ગમાં ગમન કરે છે–સિકંદર બાદશાહે લોભથી લાખ મનુષ્યોના પ્રાણ લીધા પણું અને તેને બે હાથ ઘસવા પડ્યા. નવનન્દ રાજાઓએ સમુદ્રમાં ભવડે સુવર્ણની ડુંગરી બનાવી પણ મરણ પથાત તેઓ સાથે કંઈપણ લઈ ગયા નહિ. કુમતિના લીધે કાળાનામ સમાન હૃદયમાં ક્રોધ પ્રગટે છે અને તે–દયા-પ્રેમ-મિત્રતા–અને સંપને ક્ષણ માત્રમાં નાશ કરે છે–કુમતિના વ્યતિ ઉપર્યુક્ત દુ:ખકર પરિવાર છે અને સુમતિ કહે છે કે અહિયાં તે–શાન્તિ-દાન્ત અને સતેજ ગુણની શોભા બની રહી છે–શાન્ત અને દાત ગુણથી વેર વિરોધ–અને ઈન્દ્રિએના વિષનું જોર ટળી જાય છે. સાત ગુણથી મનુષ્ય જ્યાં ત્યાં પૂજાય છે અને તે મુક્તિ મહેલના પગથીયાપર ચઢી શકે છે. દાન્તગુણથી મનુષ્ય મનની આગ્યતા સાચવી શકે છે અને એક ધર્મ દ્ધા તરીક જગતમાં પ્રખ્યાત થાય છે–ઈન્દ્રિયોને દમ્યા વિના દાન્તગુણ પ્રાપ્ત કરી શકાતો નથી. શાન્ત અને દાક્તગુણવડે મેહરાજાનો પરાજય કરી શકાય છે. ક્રોધનો નાહ્ય કરવા શાન્તગુણ સમાન અન્ય કોઈ યોદ્ધા નથી. સન્તા ગુણની શેભાનું વર્ણન કરીએ તેટલું અ૫ છે–ભરૂ૫ સમુદ્રને સન્ત રૂ૫ અગસ્તિ મુની પી જાય છે. લોભના અનેક વિકારોને હટાવી દેનાર સાઁવરૂપ રસાયનનો
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અપૂર્વ મહિમા છે. સન્દેષરૂપ સૂર્યનાં કિરણો મનરૂપ પૃથ્વીપર પડતાં લાભરૂપ અન્ધકાર પલાયન કરી જાય છે. સન્તાષરૂપ અગ્નિ લાભ કમ કાઇને બાળી ભસ્મ કરે છે. સ ંતેાયરૂપ સિહના મનરૂપ વનમાં પ્રવેશ થતાં લાભાદિ મૃગ પ્રાણી આડાંઅવળાં ભાગી જાય છે. સન્તાયરૂપ મેઘની વૃષ્ટિ થતાં લાભ રૂપ તાપની ક્ષણમાં શાન્તિ થઇ જાય છે. સન્તાષરૂપ ગરૂડને દેખતાંજ Àાભરૂપ સર્પ નાસી જાય છે. જગમાં સાષ સમાન કાઇ સુખ નથી. સુમાત કળે છે કે હું ચૈતન સ્વામિન! મારે ત્યાં ઉપર્યુક્ત શાન્ત, દાન્ત અને સન્તાષાદિ પરિવાર છે. કુમતિના ત્યાં જેની કલ'કવાળી કલા છે એવું પાપ કુમતિને વ્યાપી રહ્યું છે. કલંકી પાપનું સ્થાન કુર્માંત છે, કુતિ થતાંજ પાપ પ્રગટ થાય છે. અશુભાશ્રવનુ મૂળ કુમતિ છે. કુમતિથી પાપની રાશિ પેદા થાય છે, જે વા કુમતિના વશમાં પડયા છે તે જીવા પાપ કર્મથી બવાય છે--મનમાં કૃષ્ણ、 ઉત્પન્ન થઇ એટલે જીવને પાપ લાગે છે એમ એ સમજવુ. કુમતિના ઘરની આવી દશા છે અને હું ચેતન ! મારા ઘરમાં તે આનન્દના ધન જેમાં છે એવા આપ ત્રણ ભુવનના ભૂપ વિરાજી શકા છે. કુમતિના ઘેર નીચ દુષ્ટાના વાસ છે અને અત્ર તો આપજ ખેલી શકા છે અને અનન્ત સુખને ભાગ લઇ શકે છે-આપના વિના મારા ઘરમાં અન્ય ઈને આવવાના હક નથી આવુ સુમતિનું સંભાષણુ સાંભળીને ચેતનના હ્રદયમાં વિવેક જાગૃત થયા અને તે સુમતિના ઘરમાં પધાર્યાં અને સહેજ સુખમાં ખેલવા લાગ્યા એમ આનન્દધન કહે છે.
विस्मरण अने तेनी उपयोगीता '
( લેખક.—માસ્તર, ભોગીલાલ મગનલાલ. મુ. ગોધાવી. ) વિસ્મરણુ શબ્દ સ્ક્રૂ સ્મરણ કરવુ ધાતુ પરથી નીકળ્યેા છે. તેને વિ ઉપસર્ગ લાગતાં તેના અર્થવિારીજવું એવા થાય છે. વિસ્મરણ અંતે ભુલી જવુ અર્થાત્ વિસરી જવું તે. વ્યવહારમાં સામાન્ય રીતે સ્મરણુ બહુ ઉપયોગી ગણાય છે. યાદશક્તિ-સ્મરણ શક્તિની તુલનામાં વિસ્મરણુ શક્તિને નિરૂપયાની ગણવામાં આવે છે, અમુક બાબતને અમુક મનુષ્ય મરજીમાં રાખી શકે તે તેને દક્ષ વા નિપુણુ કહેવામાં આવે છે, એથી ઉલટુ એ અમુક મનુષ્ય તે બાબતને ઝટ વિસરી જાય ા તેની મન શક્તિ મંદ હાય એમ કલ્પના કરવામાં આવે છે, છતાં વિસ્મરણુ પણ મનની શક્તિઓના વિકાસમાં અગત્યના ભાગ ભજવે છે. વિસ્મરણું પણ તેની અગત્યતાના પ્રમાણમાં ઉપયોગી છે. સારી બાબતોનું મરણુ જોકે મનુષ્યને ઘણા પ્રસ'ગામાં
'
Page #13
--------------------------------------------------------------------------
________________
}
1.
૨૩૧
કૂળપ્રદ થાય છે. પરંતુ નરસી બાબતોનું મરણુ ઘણા પ્રસ ંગે અનર્થ મૂળક નિવડે છે. વ્યવહારમાં ઘણા વિકટ અને ગહન પ્રશ્નાનું નિરાકરણ કરવાને ચિત્તની શાન્તિ અને એકાગ્રતાની જરૂર પડે છે. આ પ્રૠગે આસપાસનાં સયેગા, મનમાં પૂર્વથી રમી રહેલા વિચારા, ચિન્તા આદિને ત્યજી શાન્તિ ધારણ કરવાની આવશ્યકતા છે, જે મનુષ્યમાં નિધના સર્વ પ્રસંગે! અને વિયેામાં માકર્ષોંતી યિવૃત્તિને નિગ્રહ કરી, અમુક લક્ષ્ય વિષયમાં તેને એકાગ્ર કરવાની શક્તિ વિશેષ હેય છે તે પાતાનું કાર્ય સરળતાથી સિદ્ધ કરી શકે છે. નાના બાળકથી આરભીને પશુ તો આ નિયમ સર્વત્ર લાગુ પડતા દૃષ્ટિએ પડે છે. શિશુવયમાં એકામતાનું બળ બહુ ઓછુ હાય છે. આ વયે તેનામાં ચ’ચલતા વિશેષ હેય છે. આથી તે અમુક બાબતેને અટ ગ્રહણ કરી શકે છે પરંતુ તેની ગ્રહણ શક્તિના પ્રમાણમાં તેનામાં ધારણ અને સ્મરણ શક્તિનું બળ બહુ ઓછુ હોય છે. મરણુ શક્તિની ન્યૂનતા ગ્રહણુ અને ધારણુ શક્તિના વિકાસ થયે ક્રમશઃ ઓછી થાય છે. આ શક્તિ ને વિકાસ થયે નવીન બાબતેા ને ઋણુ કરવા તે શક્તિમાન થાય છે, અધરા અને કઠિન વિષયા પણ તે ગ્રહણુ કરી શકે છે. તેટલા પુરતું પેતાનુ કા કર્યોબાદ વિસ્મરણ રૂપી પ્રતિક્રિયા પાતાનુ કાર્ય કરે છે. યાદ કરેલી બાબતાને વિસ્તૃત કરી નવીન બાબતાને ગ્રહણુ, ધારણ કરાવવામાં તે સહાય ભૂત થઇ પડે છે. વ્યવહારમાં પશુ જે મનુષ્યમાં વિસ્તૃત કરવાની, અમુક અમુક બાબતમાં ખામેાશ ધારણ કરી છુટ છાટ મુકવાની શક્તિ હૈાતી નથી તે ઘણે પ્રસંગે નજીવી ખામતને તેની અગત્યના પ્રમાણમાં કાંતા વિશેષ મહત્વ આપવાથી અગર કાંતા બહુ આમતુ ધરવાથી ચિત્તને સતાપ આપે છે. અલ્પ ખીનાને મોટી ખીના જેટલું મહત્વ આપી પ્રમાણુની કાર પણ સમાનતા રાખ્યા વિના નાની મેટી સવ બાબતમાં સમાન લક્ષ આપ વાથી પરિણામે મનુષ્ય બહુ દુ:ખી થાય છે. તે નિર ંતર ચિંતાતુર રહે છે. એથી ઉલટુ જે મનુષ્ય, ગેાલ્ડ સ્મીથ કવિ કહે છે તેમ—“ To sweet oblivion of his daily cares પેાતાની ચિન્તા–વિચારના ભારને માનદી રીતે વિસ્તૃત કરે છે તે નવીન ચિન્તા–વિચારના ભારને વહુન કરી શકે છે, જેમ વાવેલું બીજ જમીનમાં જઈ કહેાવાય છે ત્યારેજ તેમાંથી નવીન ઝડ–રા ઉત્પન્ન થાય છે. અગરતા જેમ નીસરણીના એક પગથીપર મૂકેલા પગ ઉપાડીએ ત્યારેજ તેને બીજે પગથીએ મૂકી શકાય છે તેમ અમુક બાબતેનું વિસ્મરણ થાય છે ત્યારેજ નવીન વિષયાને લગતા વિચાર। વહન કરી શકાય છે. એ કડ્ડવત છે કેઃ—
"3
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૩૬
" Thus in the niud whilo memory prevails,
The solid power of understanding fails."
છે જ્યાં સુધી મનમાં સ્મરણ શકિતનું બળ વિશેષ હોય છે ત્યાં સુધી વિચાર શક્તિ બહુ બળવાન રહી શક્તી નથી.”
કુદરતમાં પણ આપણે જોઈએ છીએ કે ઝાડપાલો આદિ પદાર્થો કહેવાઈ ખરી પડી અન્યને ઉગવા અને વધવાને અવકાશ આપે છે. જે તેમ નહોત તે નવીન ઝાડપાલા ને ઉગવા કે વધવાને અવકાશ જ ન રહેત ! મનની ક્રિયાનું પણ તેમજ છે. સ્મરણ યિા પિતાનું કાર્ય કરી રહે છે. તે પછી તેની પ્રતિ ક્રિયા રૂપે વિસ્મરણ પોતાનું કાર્ય કરે છે. અને મુક બાબત સ્મૃતિમાં સ્થીર થયા પછી તેની ઉપયોગીતા, મનની રૂચિ અને મહાવરાના પ્રમાણમાં તેમાં ક્રમશ: ફેરફાર થાય છે. જે વિશ્વ નિરસ અને નિરૂપાગી હોય તો તેમાં ચિત્ત વૃત્તિ એકાગ્ર થતી નથી. આથી તે કમશઃ સ્મૃતિમાંથી ખસવા માંડે છે અને સમય જતાં તેનું તદન વિમરણ થાય છે.
વિસ્મરણ જેમ નવીન વિષયના સ્મરણમાં આશ્રયદાતા થઈ પડે છે તેમ અસદ્ વસ્તુનું વિસ્મરણ સસ્તુના સ્મરણમાં બહુ સાધનભૂત થાય છે. જે મનુષ્યોને અંતરદર્શનની ટેવ-અર્થાત હદયમાંના વિચારોનું નિરીક્ષણ કરવાની ટેવ હોય છે તેઓને ઘણું પ્રસંગોમાં એમ માલુમ પડ્યું હશે કે જંદગીમાં જોયેલા, સાંભળેલી અનુભવેલા અમુક દુષ્ક વા દુર્વિચારનું સ્મરણ પિતાની ઇચ્છા વિરૂદ્ધ પણ તેમને થયાં કરે છે. અમુક બીના વારે વારે સ્મૃતિમાં આવવાથી દઢ થાય છે. તેને મહાવરો પડવાથી હૃદય-પ્રદેશમાં તેની રેખા દેરાય છે અને જેમ અમુક બાબતનો વિશેષ પરિચય થાય છે તેમ તેને વિકૃત કરવી બહુ કઠિન અને દુસ્તર થાય છે, તે સ્વયં મિ બની રહે છે. ભૂતકાળને અનુભવ વર્તમાન કાળની રેષા દેરે છે. ભૂત કાલમાં અનુભવેલા દરેક પ્રસંગોને ચિતાર વર્તમાન કાળમાં ઈચ્છા વિરૂદ્ધ આ રીતે ખડો થતે ઘણુએ જે હશે. તેમને રોકવાના પ્રયત્ન પણ ઘણે પ્રસંગે નિષ્ફળ થયા હોય છે. જેમ જેમ મનુષ્ય ઈછા શક્તિની પ્રેરણાને સન્માર્ગે વાળવામાં વિજયી થાય છે તેમ તેનામાં સંયમનું બળ વધે છે અને જેમ જેમ સંયમનું બળ વધે છે તેમ તેમ તે પિતાના ભૂતકાળના વિચારોને વિસ્મરણ કરી શકે છે. આ પ્રમાણે વિસ્મરણ એ ચિત્તિના નિગ્રહમાં સાધન ભૂત થાય છે. મન ચંચળ છે પણ અભ્યાસ વડે ભૂતકા
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ળના અનુભવોનું વિસ્મરણ કરાવી નવીન સત્પથમાં તેને સ્થીર કરી શકાય છે, અને તે પ્રકારનો મહાવરે પડતાં સંકલ્પ સંકેત વિના પણ તે શુભ પથમાં સ્વયં ક્રિયાવિશાલ થઈ રહ્યું છે. ગીતામાં પણ કહ્યું છે કે – चंचलं हिमनः कृष्ण प्रमाथी बलवद् दृढम् अभ्यासेन तुकौंतेय.
સગાના ફેરફાર સાથે તેની ક્રિયામાં ફેરફાર થાય છે. જે પ્રકારના મહાવો પડે તે પ્રમાણે તે ગતિમાં રહે છે. સન્માર્ગમાં ચિત્તિને દેરી તેના શુભ સંસ્કારો પાડવાથી મન સંસ્કારી થાય છે; અને જેમ સદિચારોની છાપ દઢ થાય છે તેમ તેનામાં સારાં લક્ષણોનું વલણ બંધાય છે. આથી જ દુષ્કૃત્ય કે દુર્વિચારોનું સ્મરણ માત્ર પણ ત્યજી દેઈ સત્ય અને સદિચારોને મહાવરો પાડવાની જરૂર છે. કહ્યું છે કે,
शुभा शुभाभ्यां मार्गाभ्यां वहन्ति वासना सरित्
पौरुषेण प्रयत्नेन नियोजनीया शुभपथि ॥ શુભ વા અશુભ માર્ગમાં વહેતી વાસનારૂપી નદીને યત્ન વડે શુભ પંથ તરફ વાળવી જોઈએ.
( યોગવાસિષ્ટ) એથી ઉલટું કૃત્ય કે દુર્વિચારોની ગંધ પણ જવું ન જોઈએ. ઘણે પ્રસંગે અન્યના દુષ્ક વા દુર્વિચાર પતિ તીરસ્કાર દર્શાવવાના હેતુથી જાણે અજાણ્યે મનુષ્ય પોતાના મનમાં સંકલ્પ આવવા દે છે. શરૂઆતમાં તેને આશય શુદ્ધ અને ઉચ્ચ હોય છે. સત્ય પ્રત્યે પ્રેમ અને અસત્ય પ્રત્યે તીરકાર વા ઠેષ બને સહદયતાના ગુણે હેય એમ કપવામાં આવે છે. પરંતુ અધિકાર વિના વા સપથમાં ચિત્તિ સ્થીર થયા વિના વા શુભ સંસ્કારનું બળ વાસના સામે ટક્કર ઝીલવા જેવું પુરતું બળવાન થયા વિનાનું તેનું હૃદય ધીમે ધીમે દુર્વાસનાને પરિચિત થતું જાય છે. કમશઃ સહૃદયતાનું બળ ઘટે છે, તેની અંતર પેરણું નબળી પડે છે અને જેમ જેમ તેને પરિચય વધતો જાય છે તેમ તેમ તે દુર્વાસનારૂપી સરિતાના પ્રવાહમાં ધસડાય છે. એક વિદ્વાન લખે છે કે
Vice is a monster of so fright ful mien, As to be bated needs to be seed; But seen too oft familiar with her face, Wo first endure, then pity, thon embrace.
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૩૨
દુષ્ટુ એ એવા ભયંકર સ્વરૂપવાળા રાક્ષસ છે કે ખરેખર મનુયાએ તેના તરફ માત્ર તીરસ્કારની વૃત્તિથીજ જેવુ જોઇએ, છતાં તે વારવાર જુએ તે મનુષ્યા તેનાથી એવા પરિચિત થઇ જાય છે કે પ્રથમ તેમાં તેમને અણુગમા લાગતા નથી, પછી તેમાં તેમની સહાનુભૂતિ થાય છે અને છે. વટે તેઓ તેને પ્રેમથી ચાહે છે, આ કથનનુ સત્ય જે મનુષ્ય તેમના મનના અનુભવે વિચારે આર્દિનુ અવલાયન કરેતેા તેમને ઝટ સમજાય છે. ણે પ્રસંગે મનુષ્યને એમ લાગે છે કે અમુક બાબત પ્રતિ તેમને સમ્ર અણુગમા હાય છે પશુ જેમ જેમ તે સાથેના તેમના પરિચય વધતા જાય છે. તેમ તેમની અતર આજ્ઞાહૃદયની પ્રેરણાનું બલ કમી થાય છે. પ્રથમતા તે પ્રતિના તેમના તિરસ્કાર દુર થાય છે. વખત જતાં અને પરિચય વધતાં તેમાં તેમની પ્રીતિ થાય છે. અને છેવટે તેમની અતર પ્રેા તદન શિથિળ થાય છે. ક્રમશઃ તેમની વાસનાનું બળ એટલું' વધે છે કે તે પ્રાપ્ત કરવાને ઉત્કટ પ્રુચ્છા થાય છે. આથી સુજ્ઞ મનુષ્યાએ ભૂત ફાડવા વાસના મૂલક અનુભવાને વિસ્તૃત કરવા એજ શ્રેયસ્કર છે.
कषाय चतुष्टय
માયા.
( લેખક—ભીખાભાઈ છગનલાલ શાહ, )
( અનુસધાન અંક ૫ માના પાને ૧૩૮ થી )
t
આ હું અને આ મારૂં ” એ માહુરાજાના મંત્રવડે સમસ્ત જગત
આંધળું થઈ ગયું છે, માહુરાજાના રાજ્યને આધારજ એ બીજ મંત્ર છે. આત્મા એ મંત્રને વશ થઈને પરપરિણતિ માત્રમાં રમી રહ્યો છે. અને તેથી મ્હારા હારાના ભેદ ઉભે! થયા છે અને ધીમે ધીમે તે ગલત વધીને તે મોટા ખરાબે થયેા છે. કાઇ કાઇ વખત તે માયાની જાળમાં ફસાઈ જવાથી મોટા મોટા પોંડીતો પણ કેવળ ખાતર કાંઇક નવુંજ તુત ઉભું કરી અવળી પ્રરૂપણા ચલાવે છે. પાતાની ક્રાપ્ત થઈ ગયેલી ભૂલ કબૂલ નહિ કરતાં તે ભૂલનેજ સત્ય પ્રત્રન મનાવવા વૃથા પ્રયાસ કરે કરવાનું મહા પાપ કરી દુર્ગતિ વ્હારે સમજવાનુ છે. આમ વડે માયાની
છે અને તેમ કરતાં ઉસૂત્ર પ્રરૂપણ છે. અનંત સ'સારી બને છે. આથી
માનની
અગર
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૩૯
જાળ વિશાળ-વિસ્તારથી પ્રસરાયેલી છે. “હુજ સારો અને મહારંજ ખરું અને મને જ માન એ માનદશા પણ માયાથી જ થયેલી છે. માયા એ દુર્ગતિની છાયાજ કહે ને !
હવે આ જે દેખાય છે તે સ્થિતિ-પદગલિક પદાર્થોમાં રત રિથતિ. વાળો હું નહિ અને જે આ બધું ક્ષણિક દેખાય છે તે મહારૂં નહિ, હું આ બધાથી ત્યારેજ છું. હું માં હુંજ છું. શુદ્ધ આમદ્રવ્ય તેજ હું–અનંત સુખમય હું-શુદ્ધ જ્ઞાનાદિ ગુણ એજ મારા પદાર્થો-એજ મારું ધન.” આ શુદ્ધ સમજ મેહનું નિકંદન કરવા સમર્થ છે અર્થાત પેલા મંત્ર બીજ નું જોર હઠાવવાને “આ હું નહિ ને આ નહિ માહરૂ ” એ મંત્ર સબળા છે.
ઉપજાતિ, મારું નહિ કેઈ ન કેઈનો હું, જુદો એક અતિરવરછ હું છું; માયાવડે હા ! અવરાયલ છું, તેથી જ દુઃખી સ્થિતિ જોગવું છું.
જો એક માયાને તજી દઉં તે હું તરતજ સુખી છું. માયામય આ સંસારથી ન્યારો રહું તે હું તરતજ સુખી છું. સુખ મહારામાં જ છે. સુખમયજ હું છું. કસ્તુરી મૃગ કસ્તુરી શોધે એ કેવી મૂર્ખાઈ છે ? તેમજ હું મૂર્ખાઈને વશ થવાથી સુખને બહાર શોધું છું. લવણુ સાગર વાદળી પાસેથી પાણીની આશા રાખે તે કેવું હાસ્યાસ્પદ ગણાય ? તારાથી ખીચેખીચ ભરપુર આકાશ-સરોવરમાં તારાના પ્રતિબિંબની પ્રભાનો સમૂહ દેખી તેમાંથી એકાદ પ્રતિબિંબને, તારે માની લેવાની ઈચ્છા રાખે તો તે કેવું ગણાય ? ખરેખર ! આ માયાવશે અભાગી જીવ બહારના ક્ષણિક સુખને દેખી, તે જાણે નિત્ય ન હોય તેવી રીતે, ઝાંઝવાના જળ માટે હરણીઉં જેમ દેડે છે તેમ તે સુખની પછવાડે અથડાય છે–પણ બિયારે જાણતા નથી કે સુખ પિતામાં જ છે.
આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવું એજ તેનું શુદ્ધ દર્શન છે અને તેથી જ માયાથી બચાય છે, આત્માનું સ્વસ સ્થાન જેમણે મેળવ્યું છે તે શ્રી વિતરાગ-શ્રી સર્વ પ્રભુના અનુભવ-વાનું ગ્રંથન શાસ્ત્રનો અભ્યાસ રૂપી દીપક તેજ આ માયાના અંધકારને દૂર કરનાર છે અને તે જ્ઞાન તેજ આત્મજ્ઞાન, આત્મદર્શનાદિ આપનાર છે માટે પ્રથમ તે પગથીઉં આદરવા ચોગ્ય છે. અને તે જ્ઞાન મેળવવાના પ્રયાસમાં કદી પણ પાછા ન પડીએ માટે આપણને દ્રઢ બનાવી રાખનાર, તે પ્રભુના પગલે ચાલનારા
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૪૦
તેમના માટા પુત્રી શ્રીસદ્ગુરૂ મહારાજ છે તે સદ્ગુરૂ મહારાજના હંમેશાં સ'ગ રાખવા ઉચિત છે. યાદ રાખવું કે સાંકળની કડીએમાંથી એક ત્રુટી તે ખાખી સાંકળ તુટેલીજ સમજવી, માટે શાસ્ત્રાભ્યાસ-સત્સંગ-વિગેરે માયા તવાના ઉપાયારૂપ તમામ કડીએ પ્રયાસરૂપી સાંકળમાં યેાજેલી રાખવી. આજકાલ કેટલાક સ્વકમેળ પિત મત્યનુસાર ચાલનારા મોટા મત સ્થાપનારા તરીકે દ્રષ્ટિગાચર થાય છે. ખરેખર ! તેએ તેમના સાચા પ્રયા સમાં ભૂલે છે ! ઝુલે છે!
સત્ સંગત્ અતિ શ્રેષ્ટ જગતમાં, લેનૢ કંચન થાયે;
સત્ સંગતથી નર પામર પશુ, નારાયણ બની જાયે. સીસીતા. સત્ સંગતના પ્રભાવથી કાણુ અજાણ છે વારૂ ! સત્તુના પગલે ચાલનાર સદ્ગુરૂ મહારાજના સત્સંગ તે માયા—ત્યાગના પ્રયાસને અલગ રાખનાર છે. ભુલુ પડવાના આત્માના અનાદિકાળના અભ્યાસને લખતે, વળી સંસારના ભુલા પડવાનાજ સયાગો મળતા હોવાથી, માયામાં ફસાવાને પ્રસંગ ઘણી વખત આવી જાય તે સ્વાભાવિક છે, તે વખતે ગુરૂ મહારાજના સતસ`ગજ ખેંચાવનાર છે માટે તેવા ગુરૂ મહારાજ પાસેજ તેમના બહુમાન પૂર્વક તેમની આજ્ઞા પૂર્વક જ્ઞાન મૈળવ્યા જવું અને માયા તજવાના તેઓએ સાધેલા ઉપાયો પાતે પણ સાધતા જવું.
માયા રૂપી નાગિણીનું ઝેર રગે રગે વ્યાપિ ગયુ` છે, તેમાં માનવભવ રૂપી વૈદ્યવરના મેળાપની તક અનાયાસ મળી છે. તેમાં પણ ઉત્તરાત્તર દુભ પુરૂષપણ, આ દેશ, શ્રાવક કુળ, જૈનધર્મ, સદ્ગુરૂનો યોગ, ધર્મ સાધનજ સારી સામગ્રીના સયાગ, ચ્યારેાગ્યતા વિગેરે વિગેરે મહત્ સગવડ પણુ તૈયાર છે. ઔષધિ સેવતાં ખેતી સગવડ પણ તૈયાર છે માટે પ્રમાદ કરવા ઉચિત નથી.
માયા સપિણી જગ સે, મ* સકળ ગુણુસાર; સમરી ઋજુતા જા'ગુલી, પાઠે સિદ્ધ નિરધાર.
શ્રી શેવિજય ઉપાધ્યાય. જૈનહતાપદેશ.
સડશ જાંગુલી, મંત્રથી તરતજ શમી જાય છે, મટી જાય છે, તેમજ ઋજીતા સરલપણું પ્રમાણિકપણું સ્વભાવે રમવાપણું તે ઋજુતા કહેવાય. તેને આદરવાથી માયા નિરોધ થઇ શકે છે, માટે પ્રથમ સત્સંગ ચાલુ કાયમ રાખી આમ જ્ઞાનના અભ્યાસથી, માદિ જુદા છે. શત્રુ છે ઇત્યાદિ જાણી તેને જુદા કરવા, એટલે કે અભ્યાસ રૂપે વિવેચન વડે માઠ
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૪૧
માયાને મળ દૂર થાય છે એ જ્ઞાન મેળવવું અને પછી ઋજુતા-ઔષધિનું સેવન કરવું કે માયાના બાર વાગ્યાજ સમજવા. માયા ત્રાસ પામીને નાશીજ જવાની. અલબત તે જુદા જુદા રૂપે પ્રાણીઓને ઘડી ઘડી ફસાવે છે તેમ તે સ્થિતિએ પણ તે ઉન્નતિમાં વધ્યા જતા આત્માને ફસાવવા પ્રયત્ન કરે છેજ. મહાન લબ્ધિ મેળવ્યા પછી પણ જો તે લબ્ધિ ઉપર મોહ થયો તે તે પાછું માયામાં સપડાવાનુંજ અને તેથી ઉપગ રૂપ પથ્થ સદા પાળવાનું જ છે ! ઓષધિનું અનુપાન ઉગ કહીએ તે પણ ચાલે અને જ્યારે
જ્યારે એમ લાગે કે માયાએ અંગમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યારે પ્રાયશ્ચિત રૂપ સજા–અમુક નમસકાર મંત્રનું સ્મરણ, અગર એક આંબિલ–ઉપવાસ-છઠ -કે અઠમ યાદિ સહીલેવી એટલે તરત માયા બિચારી બાપડી બની જશે અને ધીમે ધીમે માયાથી વિરક્ત થઈ શકાશે. ઉપગને અનુપાન કહેવા કરતાં પથ ગણવું વધારે ઠીક છે જેમ પથ્યની દરકાર રાખો તેમજ ઉપયોગની દરકાર રાખવી. ખાધેલ પારે રખે કુટી નીકળે તેવી દહેશતથી જેમ વીસફોટક અને ચાંદીના રોગી માણસે આંબલી-વાલની દાળ વગેરે ખાવાનું મન પણ કરતા નથી તેમજ તમારું વત-માયા ત્યાગ વત ખંડાય નહિ તેનો સર્વદાનો ઉપયોગ–પથ પાળવા જેવું જ છે.
માયા એ એક એવું ઝેરી બીજ છે કે જે બીજ તમામ અનર્થો તેના ફળ રૂપ છે તે બીજને મૂળથીજ ધોઈ નાખનાર-બાળી નાખનાર ટાળી નાખનાર ઉપરોક્ત ચીર ઉપાયજ છે.
તેવી રીતે સુષ્ટિના સમસ્ત પ્રાણીઓ સૃષ્ટિનેજ તરે એટલે કે માયાથી બચે અને સ્વસ્વરૂપ પામે.
भूलनो भोग.
( લખનાર–મહેતા વેલચંદ ઉમેદચંદ, વકીલ હાઇકોર્ટ. )
સમી સાંજનાં સૂર્યનાં કિરણો દરિયાના મોજા ઉપર પડી, દરિયાને તેજોમય કરતાં હતાં. મંદમંદ પવન માંજા સાથે અથડાઈ હવાને ખુશનુમાં કરતા હતા. લેક ધંધામાંથી મૂક્ત થઈ, કેાઈ નફાથી આનંદીત, તે કોઈ નુકશાનથી શકાતુર ચહેરા સાથે, પિતાનાં ઘર તરફ પલાયન કરતા હતા.
Page #20
--------------------------------------------------------------------------
________________
२४२
.
આ વખત ધંધો બંધ કરી જીવણલાલ ઝવેરી બે ઘડાની ફેટનમાં બેશી ચોપાટી ઉપરના પિતાના બંગલા તરફ જવા નીકળ્યા. તેઓ જૈન હતા. પૈસે ટકે સુખી, ધર્મ અને અંગ્રેજી કેળવણીના સંસ્કારવાળા, ધર્મચુસ્ત પણ ધમધપણુથી મુક્ત, નવા જમાનાને અનુસરી જરૂરીયાતને અનુમોદન આ પનાર, ઔદાર્ય, ઉચ્ચ દ્રષ્ટિવાળા અને નિતિવાન પુરૂષ હતા. ઘોડાગાડી બંગલાના ચગાનમાં ઉભી રહી, પોતે નીચે ઉતર્યા. આર્ય હાઈસ્કુલના વિદ્યાર્થી સરીતચંદે સીલ કરેલી પિટી શેઠ આગળ ધરી. શેઠે સ્મિત ચહેરે પૂછયું “ અલ્યા સરતચંદ આજે છે ઢગ લાગે છે વળી ! ” “ સાહેબ બીજી કેમ કેળવણી માટે ભગીરથ પ્રયત્ન કરે છે, તેથી આયં લોકેએ પણ ઉંધ માંથી જાગ્રત થઈ જમાનાને જવાબ આપ જોઈએ, તેથી દેશ હિત જ ણનાર વિદ્યુત સાગર, નર રત્ન, જૈન સમાજના આચાર્ય મતિચંદ વગેરે મળી ભારત નિવાથી સમસ્ત જૈન લેકે માટે એક મોટા પાયા ઉપર સ્થાયી કેળવણી ફંડ કાઢવાની યોજના કરી છે. તેમાં મહેટા પુરૂષો ફંડ ઉઘરાવવા ફરશે. પરંતુ પિટી એ લઈ ફંડની મદદ માટે અમે વિઘાથીઓને પણ માસ્તરે મોકલ્યા છે. તે પ્રમાણે મને પણ પિટી આપી છે. હું ફંડ ઉઘરાવવા ફરવાની શરૂઆત કરૂં તે પહેલાં આપના મુબારક હાથે શુકન થાય તેવી મા રી નમ્ર વિનંતી છે. ગજવામાંથી સો રૂપીઆનું નેટ કાઢી પેટીમાં કા| મારફતે નાંખી મશ્કરીમાં કહ્યું “અલ્યા છોકરા, ફંડ અને બંડ હું તે કહું છું તું જ પૈસા ભેગા કરી હઈયાં કરી જા. કેશુ પૂછે છે ?” સરીતચંદ્ર કંઈ જવાબ આપ્યા વગર સલામ કરી ચાલતો થયો. જીવણ શેઠ વાળ કરી છેકે પીવા બેઠા. છોકરાની વાત યાદ આવી. “ મશ્કરીમાં પણ મેં છોકરાને ખેટું કહ્યું ” તેમ કહી બહુ પસ્તાવા લાગ્યા. તે વિચારે આખી રાત તેમના મનને પીડા આવી.
*
આ વાતને દશ વરસ થઈ ગયાં છે. જીવણલાલની પ્રતિષ્ઠાદિન પ્રતિદિન વધતી ગઈ. સરકાર દરબારમાં પણ તેમનું માન વધ્યું. જો કે તેઓ માન અકરામના આકાંક્ષી નહેતા, છતાં તેમની લાયકાતની કદર જાણે તેમને સરકારે જે. પી. અને એનરરી માઇટ્રેટની પદવી આપી. તેને ચાર મહીના થયા હશે તેઓ બીજા માજીસ્ટ્રેટ સાથે બેસતા હતા. તે પ્રમાણે આ જે તેઓ બેઠા. સીરસ્તેદારે તહેમતદાર સરીતચંદ્રને બોલાવવા પોલીસને હુકમ આપે. નામ સાંભળી જીવણલાલ ભડક્યા. તમતદાર પાંજરામાં આવ્યો.
Page #21
--------------------------------------------------------------------------
________________
શેઠની નજર તેના ઉપર પડી. તેજ સરીતચંદ્ર માલુમ પડે. શેઠ સીરતેદાર ને પૂછ્યું શા તહોમત ઉપર તેને લાવવામાં આવ્યો છે. તેણે જવાબ આપ્યો ચોરીના ગુનાહને આજે તેના ઉપર આરોપ છે. શેઠને વાત યાદ આવી, ચહેરે ફીકકે પડી ગયો. પશ્ચાતાપની લાગણીથી ગળગળીત થયા. બાલવાને શબ્દ સરખે મેઢામાંથી નીકળી શકશે નહીં. ઘણું મુશ્કેલીથી તેમણે તહેમતદારને પૂછયું “ તહેમતદાર ! બીજા માજીસ્ટ્રેટથી કામ ચલાવવા તારી ઇચ્છા છે ?” “ સાહેબ કેસ આપજ ચલાવો ” તહેમતદારે જવાબ આપે. ટ્રાયલ ચાલી. જીવણલાલ આખે વખત શાન્ત રહ્યા. તેમને ચહેરા ઉતરી ગયેલો હતો. પોલીસે સાબીત કર્યું કે તહોમતદારને પરથમ ચોરીના ગુનાહ માટે શિક્ષા થઈ હતી. કેસ પુરવાર થયું અને તહોમતદારને ચાર માસના સખત કેદખાનાની શીક્ષા થઈ.
તેજ દીવસની રાત્રે આઠ વાગે શેઠ જેલના મુકામમાં આવ્યા સરીતચંદ્રને માહારે મળવું છે તેવું તેમણે જેલરને જણાવ્યું. નરરી માજીસ્ટ્રેટ અને પ્રતિષ્ઠિત એટલે સરીતચંદ્રની એારડી બતાવવા પોલીસને મોકલ્યો. એરડીમાં જીવણલાલ અને સરીતચંદ્ર બે હતા. સરીતચંદ્ર બેફીકરા ચહેરાથી બેઠે છે. શેઠ તેની સામે ઉભા રહી દુઃખી અંત:કરણથી ઉભા રહ્યા છે. “અલ્યા સરીતચંદ્ર ! તારી સ્થિતિ આમ કામ?” શેઠે પૂછ્યું. “સાહેબ આપ મારા દુશ્મન છે. આપ ખુની છે. એક મનુષ્યનું આપે ખુન કર્યું છે તે મનુષ્ય હુંજ. મારી જીંદગી પાયમાલ થઈ ગઈ છે. મનુષ્ય જાતીમાંથી હું નીકળી ગયો છું. અને અધમમાં અધમ પ્રાણી કરતાં ખરાબ અવસ્થા માં પડ્યો છું અને તેનું કારણ આપજ છે. તે દીવસે ફંડની પેટી આપની આગળ ધરી. આપે સે રૂપીઆનું નેટ નાખ્યું અને મને મશ્કરીમાં આપે પૈસા ખાઈ જવા કહ્યું. તેની અસર મારા ઉપર ઘણી થઈ. મારું ચીત્ત ભરમાઈ ગયું. દાનત બગડી અને પૈસા ખાઈ ગયો. પકડાયો નહીં અને પસાથી જ શેખ મળી એટલે મન લલચાયું. બીજીવાર એક દુકાનદારના ઘરમાંથી ચોરી કરી પકડાઈ ગયો. બે માસની કેદની શીક્ષા થઈ. કેદમાંથી છુટયો એટલે માબાપે તિરસ્કાર કર્યો. ઘર ત્યાગ કર્યું. કોઇએ નોકરીમાં રાખ્યો નહીં. મિાજ શેખ કરેલો એટલે મજુરી થઈ શકી નહીં. એટલે ચારીને બંધ કરવા માંડશે. ઘરમાંથી મને કાઢી મુક. સગાં વહાલાં ધીકારવા લાગ્યાં. ટુંકામાં દુનીયામાં એ રહ્યો. વખતો વખત ચોરીઓ
Page #22
--------------------------------------------------------------------------
________________
કરતા અને વખતો વખત કેદમાં જતા` અને અત્યારે આ અધાતિમાં તમે મને જુએ છે. ચારી અને કૈદ તે મને વ્યસન જેવું થઇ ગયુ` છે. નિશાળ ના દીવસા સંભારૂં છું તે યાદ આવે છે કે નિશાળમાં મારી કા†ી ચળહતી હતી. માતા મારા અભ્યાસથી ખુશી હતા. અને ભવિષ્યમાં નામ કાઢીશ તેવી તે ભવિષ્ય વાણી કરતા. તે સર્વ નાશ થયું, મારાં માબાપે રામ અને દીલગીરીથી શાઇ દેહ ત્યાગ કર્યો. મારૂં મનુષ્યપણું નષ્ટ થયું અને હેવાનથી પણ મુરી હાલતમાં હું આવી પડયા છુ. તે સર્વના અપરા ધી આપ છે. આપે મશ્કરીમાં પણ શબ્દથી ખીજ રાખ્યુ મારું અપકૃત્ય તેનાં ઝાડ થયાં અને આ મારી સ્થિતિ તેનુ ફળ ખરેખર આપ મનુષ્ય હરણુના ગુનેહગાર છે કારણ કે મારૂં મનુષ્યપણું આપે નષ્ટ કર્યું છે. ” પરથમથી પશ્ચાતાપવાળું અંતઃકરણુ, એકાંત વાસ, અધારી આરડીના દેખાવ અને કેંદીના વજ્ર સમાન અસહ્ય શા શેઠને માટે ભારે પડયા. પેાતે શુન્ય થઇ ગયા. મન એ બાકળું બની ગયું, ર્કારના કાણુ મુકી દીધા અને શેડ ખ લઇ જમીન ઉપર પડયા. કૂદી એકી ટસથી જોઈ રહ્યા છે, એ મીનીટ પછી શેઠની આંખા ઉધડી. આંખે અશ્રુની ધાર અસ્ખલિત રીતે વહ્યા જાય છે. ગદ્ગદ્ અને કરૂણ અવાજે શે જવાબ આપ્યા. “ સરીતચંદ્ર ! ખરેખર હું ગુનેહુગાર છું. તે કહ્યું તે શબ્દે શબ્દ સાચુ, દુનીયામાં હું મેટા અપરાધી છુ. અને હું' જીવવા લાયક નથી. હું માનું છું' કે આ અપરાધમાંથી હું મુક્ત તે થઇ શકીશ નહીં પરંતુ તેમાંથી કઇ યુક્તિ મળે તેવા હેતુથી હું તને વિન ંતિ કરૂં છું કે કેદમાંથી છુટયા પછી તું મારે ઘેર રહેજે. પ્રમાણીકપણે જીંદગી ગુજારજે અને કારકુનનું કામ તું કરજે પ્રમાણીકપણ રહેવા બનતી કશીશ કરીશ પરંતુ
" *t
}
ઃઃ
તમારા નાકરા તીરસ્કારથી મારૂં અપમાન કરશે તે મારાથી સહન થ! - કશે નહી' ” સરીતદ્રે કહ્યું. “ નહીં સરીતચંદ્ર ! તે માટે તારે જરા પણ ધાસ્તી રાખવી નહીં, મારા નાકર તા ચું પરંતુ મારા કુટુંબના માણસ ટીકને તાકીદ આપીશ કે તને માનથી ખેલાવે અને તને ખરાબ લાગે તેવું જરાપણુ કાઇ કંઇ મેલે નહીં. ”શેઠે શાન્તિથી જવાખ આપ્યા. “ ભલે સાહેબ, આપની મહેરબાની. હું તે પ્રમાણે આપને ત્યાં રહીશ. કહી સર્પીત શેઠના પગને ચુંબન કર્યું અને શેઠે શાન્ત મનથી વી
દાય થયા.
X
૨૪૪
X
×
*
X
27
Page #23
--------------------------------------------------------------------------
________________
E
'
૨૪૫
સરીતચંદ્ર કેદમાંથી
યે! અને શેઠની ગુમારતીમાં રયેા. શેઠના હુકમ પ્રમાણે તેમના ઘરનાં માણુસ તથા ગુમાસ્તા તેને માનથી મેલાવવા લાગ્યા થાડા વખતતા તેણે કામ કર્યું.
રેલ ચલને નોકરીના ઘેજમાં રહેવુ' પસંદ પડવા ન માંડ્યું. વ ખતો વખત તેની હેવાનીયત ખાસ ઉશ્કેરાય અને ઘણી વખત તે દાખી દેવામાં ફતેહમદ થતા. એક વખત ભારે કીમતની ચલણી નોટો તીબ્રેરીમાં મુકતાં રોડને તેણે જોયા. તેનાથી ન રહેવાયું. પાશમાં ચોરીઆની ખુમ ઉડતી. તેના લાગ સારા છે ધારી તે અડધી રાત્રે ઉડ્યા શેઠની ઓરડીમાં ગયા. તીજોરીની કુચીએ કબાટમાં શેાધવા લાગ્યા. ખડખડાત થયા. શેઠ જાગ્યા દીવા લઈ શેઠે નીચે ઉતર્યો અને જુએ છે તેા સરીતચંદ્ર, શેઠ સ્તબ્ધ થઇ ગયા, અને ટગર ટગર નુએ છે. એટલામાં સરીત પાતાની પાસેના છરા શેઠના પેટમાં ખસ્યા, શેઠ નીચે પડયા. પેટમાંથી લેાહી પાણીના ધોધની માફક વહેવા માંડયું. “ સરીતચંદ્ર ! મારાં ' શેઠે ઝીણુા સ્વરે કહ્યું. સરીતચંદ્ર ખાવરા બની ગયે.. શેઠને ઉપકાર સાંભરી આવ્યા. ડુસકાં ખાતાં રાઈ પડયે!, અને શેઠને પગે પડી કહેવા લાગ્યા સાહેબ, મે' પાપી≥ ઘણુંજ ખાટુ કર્યું. મારી જીંદગીના તારનાર અને મહાન પરાપકરી પુરૂષના ભાગ મેં અભાગીએ લીધા. હાય ! હું કયાં ફ્રુટીશ. મારી સદ્ધિ કયાં જતી રહી ! પરમાત્મા. મારી આવી અધમ મતિ કમ થઇ ગઈ ? શેઠ સાઝુબ આપે મને નાકરી આપી. તે પ્રમાણીકપણે કરવા ઘણીજ કાશીશ કરતો હતો. પરંતુ પહેલાની પડી ગયેલી ટેવ મારૂં મન ડગવતું હતું. આપની નાટા મે જોઇ તે ચારવા મા” મન લલચાયું. આરડીમાં પેઢા અને આપ આવ્યા. એકદમ કઇ વિચાર કર્યાં વગર ક્રુર લાગણી એ મને પ્રેર્યો અને આ દુષ્ટ કૃત્યના અપરાધી મને બનાવ્યો. હું ઘરવાળાંને ખેાલાવુ હું અને દાક્તરને બેાલાવી આપની રજા માગું છું, આપ આ ધાથી ઉઠો તે। મારી દરકાર કરતા નહીં, હું કાઇ જંગલમાં રખડી મારી છંદગી પુરી કરીશ. આ શરીર આ વૈભવ લાયક નથી. તેના દુષ્ટ કૃત્યા માટે તેને સમ્ર શિક્ષા થવી એ એ. ” તેમ કહી તે ચાલવા માંડયે. શેઠે ઝીણા સ્ત્રી તેને
tr
kr
કહ્યું “ સબુર જા નહીં. જે મને થયું છે તેને માટે હું યેાગ્યજ હશે. મે' તારી જીંદગી ખરાબ કરી તે મહાન્ અપરાધની શિક્ષા હજી મને ખરાખર થઇ નથી. તું નિરપરાધી છે. મારા અને તારા ઇષ્ટ દેવના સાગન આપી તને કહુ છુ કે દશ મીનીટ સુધી તુ ચુપકીથી બેશી રહે. દશ મીનીટ થયા બાદ છરે અ
Page #24
--------------------------------------------------------------------------
________________
२४१
ગીચાના છેડે ઝાડ છે તેના મુળમાં ખાદી ઘાલજે. ત્યારબાદ તારે જે કરવું હોય તે કરજે. ” સરીતચંદ્ર નાસી પાસ થઈ ગયો. તેના શરીરમાંથી પરસે છુટવા માંડ્યો. છાતી ધબકારાથી ધડકવા લાગી. આંખે અંધારા આ વ્યાં. યમ અને ભારે શિક્ષા કરશે તેવી કલ્પનાથી વિક્રાળ દેખાવો તેના માનસીક દ્રષ્ટિ આગળ ખડા થવા લાગ્યા. શરીરનું ભાન રહ્યું નહીં. સાંચાની માફક તેનું શરીર આરામ ખુરશી ઉપર પડ્યું. પરંતુ શેઠનો હુકમ તેની ચક્ષુ આગળથી ખસ્યા નહોતે. તેને માન આપી ઘડીયાળ ઉપર તે નજર ટેકાવી. દશ મીનીટ થઈ ઉઠયો. છરો સંતાડો પાછો ઓરડીમાં આવ્યો. • મેડેથી બુમ પાડી “ હાય ! આ શો ગજબ થઈ ગયે ” લેકે જાગ્યા. ઘરનાં માણસ અને નોકરે ત્યાં આવ્યાં. જુએ છે તે શેઠ જમીન ઉપર બેભાન અવસ્થામાં પડયા છે અને તેમની પાસે લેહીનું ખાબોચીઉં ભરાયું છે. ભલા શેઠનું હૃદય ફાટે તેવી સ્થિતિ જોઈ લેકે આકળવિકળ થઈ ગયા. ઘરમાં રોકકળ ચાલી અને હાહાકાર વર્તાઈ રહ્યો. સરીતચંદ્ર એકદમ કુટુંબના દાક્તર મી. જ્ઞાનચંદ્ર ને ત્યાં ગયો. દાકતરને ઉઠાડ્યો. હકીકતથી વા કેફ કર્યા. શેઠ સંબંધી ગંભીર સમાચાર સાંભળી દાકતર ગભરાઈ ગયું. ત્યાથી કપડાં પહેરી, જરૂરીયાતનાં હથીયાર બેગમાં મુકી શેઠના ઘેરે સરીતચંદ્ર સાથે આવ્યા. ઘરમાં પેઠે ઘરમાં કલા હોલ થઈ રહ્યા છે. તે તેના આ વ્યાથી શાન્ત થશે. શેઠ પડયા હતા ત્યાં ધ્રુજતી છાતીથી ડાકતર આવ્યા. શેઠના ઉઘડેલા ચના ડોળા તરફ નજર કરતાં, દાક્તરથી રહેવાયું નહીં, છાતી ભરાઈ આવી અને આંખોમાંથી ખરખર અશ્રુ વહેવા લાગ્યાં. પિતાની ફરજ તરફ ખ્યાલ લાવતાં તેણે હીંમત લાવી અણુ લુસી નાંખી, શેડની નાડ હાથમાં લીધી. અડધી મીનીટમાં શેઠનું કાંડું છોડી દઈ, ગદ્ગદ કંઠે પાસે ઉભેલાં મનુષ્ય તરફ જોઈ કહ્યું “ શેઠના શરીરમાંથી લેહી ઘણું વહી ગયું છે. ફક્ત દશ મીનીટ પહેલાં મને બોલાવ્યું હોત તે, શેડની અંદગી નિર્ભય હતી. હવે-કહી પાસેની આરામ ખુરશીમાં પિતાના શરીરને નાંખી , દીધું. અરેરે પરોપકારી શેઠ ! સરીતચંદને ગુનાહની શીક્ષામાંથી બચાવવા ના હેતુથી દશ મીનીટ સુધી જવાનું કહ્યું ન હોત, તારી જીંદગીનો અંત ન આવત. પર ઉપકાર માટે તે તારી જીદગીને ભોગ આપો. ધન્ય છે તારા આત્મ ભેગને,
.
Page #25
--------------------------------------------------------------------------
________________
C
1
4
૨૪૭
આ વાતને એક વરસ થઈ ગયું છે. સરીતચંદ્ર પાતાના શેઠના છેકરાની નેકરીમાં છે. સારે! ખારાક, સારે પોષાક અને રમત ગમત તેણે મેશને માટે ત્યાગ કર્યું" હતું. આખા વખત ગમગીનીમાં ગળતો, અને બહાર ભાગ્યેજ નીકળતા. એક દીવસે તેને પુર *સથી એકદમ તાવ આવ્યા. શેઠના ધરવાળાંએ ઘણાય ઉપચાર કર્યાં પરંતુ તાવ ઉતર્યાં નહીં. શરીર લથડી ગયું. પથારીમાંથી ઉઠવાને પણુ અશક્ત થઇ ગયે. પેાતાના શેઠના છે.. કરાને પાસે ખેાલાન્ગે. તેની કારે બાઝી પડયા અને ડુસકાં ખાતાં તેણે કહ્યુ રોજી મને માફ કરી. આાપના પિતાને ખેતી હું છું. આ દુષ્ટ તે ધ્યાળુ પુરૂષની અંદગીના અંત લાવ્યેા. આના જેવા કૃતઘ્ની કાણુ હશે ? શેઠ સાહેબ ક્ષમા માટે તો હું લાયક નથી. પરંતુ આપને આજીજી કરી વિનંતી કરૂ બ્રુ કે મને ક્ષમા કરે, ” શેઠના છેકરાએ માન્યુ નહીં. પરંતુ સરીત થથી તે છતી સુધી હકીકત કહી. અને માટેથી રડવા લાગ્યું!. શેઠના છેકરાએ તેને શાન્ત કર્યો. દીલાસ! આપ્યા અને કહ્યુ નિર્માણુ હતુ તે થયુ છે. હવે તારા આત્માને શાન્તી આપવા તારે કંઈ જરૂર હાયતા મને કહે મારે બીજી કઇ જરૂર નથી, શાન્તિસાગર માહારાજને માલાવે. મારા બ્ન હશે ત્યાં સુધી તેમનાં હીત વચના સાંભળી મારા કરેલ કૃત્યેના અપરાધમાંથી કંઇક મુક્તી મેળવીશ. તે પ્રમાણે ગેાવણુ કરવામાં આવી. તેજ દીવસે સાંજરે સરીત કાળ કર્યાં અને આ પ્રમાણે મશ્કરીમાં પણ માઠા શબ્દ કહેવાને પરિણામે એ જીંદગીના નાશ થયા.
>>
<<
""
C6
ઉપરની વાર્તાથી ચોખ્ખુ માલુમ પડશે કે ગમે તે શબ્દ આપણે ક ઢીએ તેની મસર થયા વગર રહેતી નથી. તેથી માબાપે પોતાના બચ્ચાંને સુધારાવાં હાય તા, ઘરમાં એવાં વચન કંઇ ઉચ્ચારવાં નહીં. કોઇએ કે તેની માઠી અસર બચ્યાં ઉપર થાય. નાનાં બચ્ચાં હજી રમતાં હોય તેને પ્રસંગ મૂર્ખ માબાપા લાડમાં છોકરાને કહે છે તને અહીં પરણાવીશું, તારી વહુ આવી કરીશું. તારી સાસુ ખરાબ છે. વીગેરે વીગેરે લગ્ન સબંધી વિચારે બચ્ચાંનાં કુમળાં મગજ આગળ લાવે છે. અને તેની અસર આગળ ઘણી ખરાબ નીકળે છે. બચ્ચાંને જેમ બને તેમ ખરાબ ( અનિતિવાન ) વાતાવરણમાંથી અલગ રાખવાં જોઇએ અને તેવાજ હેતુથી પહેલાં વિદ્યા લાયક થાય એટલે કરાંઓને ઘેર ન રાખતાં ગુરૂ પાસે ભણવા મેલી દેતા અને તેજ મુજબ વિલાયતમાં છે।કરૂ પાંચ છ વરસનુ થાય એટલે તેને હ્રાસ્ટેલમાં મુકી દેવામાં આવે છે, જ્યાં તે હીંમત, સ્વદેશાભિમાન, નિતિ, મનેાબળ,
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૪૮
-
'
અને શરીર બળને કેળવી શકે. તેવી જ રીતે હાલ હિંદુસ્તાનમાં બોડીંગે સ્થાપવામાં આવી છે. પરંતું કમનશીબે લોકોનું ધ્યાન તેના ઉપર જોઇએ તેટલું ખેંચાતું નહીં હોવાથી જોઈએ તેવાં સાધનના અભાવે બેડીંગમાં જોઈએ તે પ્રમાણે અને તેના પાયા ઉપર સવડે થઈ શક્તિ નથી.
शुं ? कीडीयो आटलुं ज्ञान धरावे छे !
-
ગુજરાતીના નવીન વર્ષના સાહિત્ય અંક તરફ દષ્ટિ દેતાં માં રહેતા એક જંતુ શાસ્ત્રીના “ ગેબી ત્રિયારાજ, નામના એક વિચારણીય લેખે નીએના વિચારોમાં ગરકાવ કી.
શું ? સ્ત્રિ પણ છુપું રાજ્ય ચલાવી શકે છે ? અને તે પણ ખામી વીનાનું વળી પુરૂષો કરતાં શ્રેષ્ઠ ? હા કરી શકે છે અને તે પણ મનુષ્ય સ્ત્રિઓ નહીં પણ જંતુ સ્ત્રિઓ. અહા ! આતે નવાઈ ! કે ગપગોળો ? વાંચકે, આ બીના તદન સત્ય છે. જરાપણ તેમાં અતિશયોક્તિ નથી. કેમકે સારા બંધારણથી શું ન બની શકે ? સ પછી શું ન બની શકે ? અરસ પરસ ઉપગાર કરવાની તીવ્ર ઈચ્છાથી શું ન બની શકે ? ત્રણમાંના એક એક પ્રકારથી આખી દુનીઆ હાલી શકે તો પછી જ્યાં ત્રણે હોય ત્યાં પછે. જાતને સવાલ શામાટે રહે? નાના મોટા પુલને સવાલ શામાટે રહે? મનુષ્ય, પશુ, પંખી, કે જતુને ભેદ શામાટે રહે ? મુળ રહેજ નહી. કીડીઓ જેવી જંતુની જાત કે જેનું કદ ઘણું સુક્ષ્મ છે, જ્ઞાન શકિત મનુ ધ્ય જેટલી ખીલવાનાં સાધને ધરાવતી નથી, છતાં પણ એક સંપના મુખ્ય ગુણે કરી પિતાની આખી જાતીનું સંરક્ષણ કરે છે આશું થોડું આશ્ચર્ય છે ? મનુષ્યને, અરે ! ભાષાઓ ભણુ પંડીતે કહેવાતાઓને પણ કીડીઓના આ ઉત્તમ ગુણે સંસ્કૃદ્ધિ પ્રેરક નહિ બને? જ્યાં સુધી સંપ ગુણ, પરોપકાર ગુણ, મનુષ્યમાં દાખલ નથી થયું ત્યાં સૂધી મનુષ્ય ભલે પિતાને મનુષ્ય માટે પણ કીડીના દ્રષ્ટાંતે વિચારવાન મનુષ્ય ના ક. બુલ કરશે.
જંતુ સાસ્ત્રી એ, આ બે મુદ્દા ઉપરાંત રાજ્ય તંત્રના બંધારણની ઉત્તમ ખુબી કેવી હોય અને તે માટે કીડીએ શું કરે છે તે, પિતે જંતુસાસ્ત્રી હેવાથી કીડીઓના પ્રદેશ નીહાલી કંઈક ખરે અનુભવ મેળવી લખ્યું હોય એમ તે લેખ આખો વાંચતાં પ્રતિતી થાય છે. બંધારણની છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪૯
જ્ઞાશા વાલાઓને તે આખે લેખ વાંચવા ભલામણ કરી, નીચેની થોડીક લીટીઓ ઉપર વાંચકેનું ખાસ ધ્યાન ખેંચું છું કેમકે આ સ્થાને આ લેખને ઉદેશ, તે લીટીઓમાં રહેલો સંપ ગુણ અને અરસપરસ સહયક ગુણને આપણામાં પ્રગટ કરવાના છે કે જેની ખામીના લીધે આપણી જૈન સમાજ છિન્ન ભિન્ન દશા અનુભવે છે અને દુનીઆમાં બીજી પ્રજા કરતાં આગળ વધે તેવા ધર્મ તો અને ત્યાગી વૈરાગી સાધુઓ છતાં વિ. ચાર બળની ખામીને લઈ, ગુણાનુરાગ અને મધ્યસ્થતાને દેશવટે દેવાયાથી પાલને પાછળ રહેતી જણાય છે. શું આપણે ચાલુ દશામાંથી ઉંચે નહી આવીએ ? અલબત પ્રયત્નથી આવીશું, પણ જેટલી આળશ તેટલી વધુવાર લાગશે માટે બંધુઓ, જાગ્રત થાઓ ! જાગ્રત થાઓ ! અને શક્તિ અને
સ્વાધિકાર તપાસી તેને યોગ્ય સદુપયોગ કરો. જંતુની જાતમાં પણ આમ બળ કેટલું છે તે તપાસો. કીડીનો એક ચટકા મનુષ્ય ખમી શકતા નથી સંપે પિતાના કુટુંબો અને આખી " કીડી સમાજ” નું પોષણ થાય છે તેનું વર્ણન વાંચે, અને તેમાંનું સારૂ લાગે તે ગ્રહણ કરે. - મિથ્યા અભિમાની માનવિ ! તારા પગ નિચે તું જે અલ્પ પ્રાણીને ઘણું વાર ચગદી નાંખે છે અને ઘણુવાર તેની ચીડને ચટકે પણ અનુભવે છે તે તરફ બારીકીથી
-કાંઈ શીખવાનું મળે છે? ને તેને વેગ, જે તેની ચંચળતા, અટકાવીશ નહીતેના વેગ સાથે તારી નજર દોડાવ; જે સામેથી બીજી કીડી આવી-બેને પરસ્પર સમાગમ ધ્યાનમાં રાખ. અકેકના મહા નજીક લાવી તેમના માથા પર વાળરૂપે બે સાંધાવાળો ઝીણાં અવચ (antennae or feelers) છે તે અકેકને અડકાડી હુલાવે છે. એ શું સૂચવે છે ? પરસ્પર કાંઈ વાત-કીડીઓ એવી રીતે વાત કરે છે યા તે કઈ સંજ્ઞાથી અકેકને સમજાવે છે. એક કીડી કેાઈ સ્થળે કાંઈ ખાવાની વસ્તુ જોઈ આવી પિતાને સ્થાને સાથે વસતી બીજી કીડીઓને ખબર આપવા હર્ષભેર દોડી આવતી હતી. એટલામાં એક સાથી મળતાં તેને તે વસ્તુ અને જગ્યાની ખબર આપી અન્યને ખબર પહોંચાડવા પોતાના દર તરફ જવા માંડયું. દર આગળ આવી, અંદર પણ પ્રવેશી. જે કીડીને માર્ગમાં ખબર મળી છે તેની પુઠે જઇશું. તે જયાં ખાવાની વસ્તુ પડી છે ત્યાં જઈ તેને ખેંચવાનો મિથ્યા પ્રયાસ કરતી જણાય છે, કારણ કે તે વસ્તુ તેના શરીર કરતો કઈ પચાસ સાઠ ગણી મોટી છે. કોઈ મુખેલું અન્ય જતુ છે. એટલામાં તો અસંખ્ય કીડીની હાર દર આગળથી તે વસ્તુ સુધી લાગી ગઈ, ખેંચવાનો પ્રયાસ એકસંપ જારી થયો. વસ્તુ મેટી છતાં, આમ તેમ ગબડાવતી, ઘડીકમાં તેની ઉપર થતી નિચે જતી, સપાટાબંધ દરને નાકે ખેંચી લાવી, આમ તેમ ફેરવી, આખરે અંદર ધસડી ગઈ. વાહ શુદ્ધપ્રાણી ! પેટને ખાતર તારા જેવું એ મન અને સંપ મનુષ્યમાં ભાગ્યે જ જોવામાં આવે છે. મનુષ્ય પોતાને લાભ થતો હશે તો ગુપચુપ સમાળી બેસી રહેશે; પિતાનામાંથી
Page #28
--------------------------------------------------------------------------
________________
લાગતા વળગતા કે સ્નેહી સધીનેજ આપવાનું ખાતુએ રહ્યું, પણ ને પેાતાના સિવાયને અન્ય લાભ થતા જણાશે તે આંખમાં રાઈ મીઠાં પડવા માંડશે. તેનેતે લાભ થતા અટકે કે તેનું વધુ પુરૂ થાય તેને માટે યુક્તિ પ્રયુક્તિ રા કરશે.સ્વા થૈ બુદ્ધિના અમલ અહીં તે ચાલે છે. કલેશ પેાતાનું ખળ છિન્નભિન્ન કરવામાં પુરૂ ચલાવે છે. આ ક્ષુદ્ર કીડી પાતાનું પેટ ભર્યું ન ભર્યું કે કાઇ ઉંચ કાર્યમાં પેાતાની ઝીન્દગીતા ભાગ આપી રહી છે.
૩૫૦
જ્ઞાનવીના કરાવા અને
આ ઉપરથી-મનુષ્યની સ્વાર્થ દશા, પરસ્પર ઉપગાર તો રહ્યા પણુ, ઇર્ષોની લાગણી અને તેથી ઉલટુ કાડીઓમાં પ્રેમભાવ, પરમાતા, સુસંપ, સહાયતા, આદી માટે વાંચા તમે જે વીચાર બંધાય તે બાંધો અને–તેવા ગુણી થજો. કયેાગે તે સ્થિતિ પ્રાપ્ત ન થાય તો ત્યાં સુધી ઘઉંમાં કાંકરા ની માફ્ક થોડા પણ મનુષ્યો પેતાની કે પરાતમાં, પોતાના કે પરધમ માં હાય તેના આડે આવા નહીં. તેના ગુણાનુરાગ ગાજો અને સહાયક થશે. આમ કરવાથી તે તે ગુણે! ધીમે ધીમે તમારી અંદર દાખલ થશે. લેખક ઇચ્છે છે કે ગમે તે કારણે પણ હાલમાં જૈનસમાજમાં જે કુસંપ જણાય છે તે શાન્ત થા અને આપણા બએ ભુખે મરતા હેય, ભવે ભવ રખડતા હાય તેને કીડીઆની માફક મદદ કરેા, આખી જૈનસમાજ સ`પે કરી સુખી છે એમ બતાવે. યાદ રાખશે કાળ પ્રસગને લઇ પશુઓના વકીલા જેમ અનાય છે, બન્યા છે, તે માર્ક બળ કે તેથી અધીકપણે આપણા આશ્રિત ખાળકાના વકીલા બનવા છે. મનુષ્યા વીના અન્ય ચીજે કાણુ સંભાળશે ? ધર્મ બધુએ વીના ધર્મ ક્રાણુ ટકાવશે ? સુ। શું આ વાક્યોનો મર્મ નહી જાણે, જાણુરોજ અને પેાતાની નજર પાસે, મદદ વીના કમાતા ખાતાને મદદકર્તા અને કરાવવા જરા પણ વીલંબ કરશે નહી, જ્યાં સુધી કયા ક્ષેત્રને વધુ મદદની જરૂર છે તે જૈવાશે નહી અને જેમાં સારૂ એવા શબ્દ આરેાપીત ન થયે હાય તે છતાં વિશાળ દ્રષ્ટિથી ઉપયેગીતા પ્રમાણે સહાય કરવાનો મનુષ્ય ધર્મ છે તે સમ જાશે નહી ત્યાં સુધી સામાજીક ઉન્નત ન′ આવશે નહી એ ભવિષ્ય વાણી કાયમ રહેવાની, અને ત્યાં સુધી જૈના ઉંઘતાજ ગણાવાના.
કે દુધ
જર્
કીડી પણ સંગ્રહ કરે નુ વશે રે સપે સદા, સર્વે
જનાવર જાત, મળી સધાત
33
tr
44
( કવી દલપતરામ. )
33
ઝાઝી કીડીઓ સાપને તાણે
૧. કીડી જનાવરની નૃત ગણાય કે જંતુની જાત તેના નીર્ણય તેના જાણકારી કરશે આપણે તે સાર ગ્રહણુ કરવાના છે.
i
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૫૧
આ ત્રણ લીટીઓમાં સમાસ અર્થ બહાળે છે અને તે ઘણુઓ ભણે ગયા છે, જાણે છે છતાં સમય આવે ભુલી જાય છે તેજ ખેદ છે. એ ખેદ દુર થાઓ એમ દરેકે પ્રયત્ન કરવા જરૂરી છે.
गृहस्थाश्रम शाथी उत्तम शोभी शके (લેખક શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ મુ. પડવણજ.)
મનુષ્યોમાને મોટો ભાગ આ વિષયનો અભ્યાસ કરતે હેતે નથી અને આની અગત્યતાની સમજ દરેકની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. દરેક બુદ્ધિવાન ગણાતા પુરૂષો આ વિષયની અગત્યતા સ્વીકારશે. આ પ્રસ્તુત વિષય ઉપર લખવાને અંતર ઉમ ઉછાળા મારવાથી આ સંબંધ લેખ લખવાનું શરૂ કરૂં છું, વળી વિષય પણ ઘણેજ અગત્યનું છે. દરેકને ગૃહસ્થાશ્રમ જે સદા સુખમાં નિર્ગમન થતું હોય તે તે મનુષ્યો બીજા પણું અત્યંત ઉપયોગી કામ કરી શકે માટે તે ઉત્તમ કરવાના ઉપાયો દરેક મનુષ્યને પ્રથમ અગત્યતા ધરાવનારા છે. ગૃહસ્થાશ્રમને ઉત્તમ કરવામાં પ્રથમ દરેક મનુષ્ય એટલે કે સ્ત્રી વા પુરૂષને સગુણી થવાની અગત્યતા છે. ચારિત્ર મનુષ્યની મોટામાં મોટી શક્તિ છે. ગમે તે મનુષ્ય વેપારી હોય, લેખક હય, ધનાઢય છે, અથવા તે વિદ્યાર્થી હોય પણ જે તેનું વર્તન સારું ન હોય તે તે મનુષ્ય આ સંસાર ઉપર નકામે આથડે છે, એમ કહીએ તેમાં કાંઈ અતિશયોક્તિ નથી અને તેથી જ તેવા વિચારો આપણને સૂઝે છે. જો તમને દેવી સંપત્તિની વા દેવી સુખની અભિલાષા હોય તે તમારે તમારું વર્તન શ્રેજીમાં શ્રેષ્ઠ બનાવવું જોઈએ. વર્તન ઉપર બેલતા અંગ્રેજ કવી બર્ક લખે છે કે –
Burke has truly said that “ The human system which rests far its bases on the heroic virtuos is suro to have a superstructure weakness of prof. ligacy.”
વળી આગળ ચાલતાં આપણે જેટલે ઉંચે ચઢવું હોય તેટલે ઊંચે ચઢી શકીએ છીએ. તેના સાધનો માટે પણ ચારિત્ર ઉંચામાં ઉંચું હોવું જોઈએ. આંતરીક વર્તન સાથે બાહ્ય વર્તન પણ સારું જોઈએ કારણ કે
i
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ઉપર કહી ગયો છું તેમજ જેવું વર્તન તેવું જ આપણું ધ્યાન થઈ રહે છે અને આગળ વધતાં આપણે અટકી જઈએ છીએ માટેજ શુભ આચરણ દરેક મનુષ્યને અગત્યનું છે. મનુષ્ય ગૃહસ્થને લાયક તેના ઉત્તમ ખવાસ થી એટલે કે વર્તનથી જ થઈ શકે છે નહી કે પૈસાથી, બુદ્ધિમાને પૈસાદાર વર્ગને ગૃહસ્થ કરી તેમની મશ્કરી કરે છે, જે ખરેખર તે મનુષ્યમાં ઉત્તમ લક્ષણ હેતાં નથી એટલે કે આજકાલના જે કેટલાક મુખ શેઠીયાઓ સદ્વર્તન, મહેનત અને ઉદ્યોગની અગત્યતા ધારતા નથી અને એશ આરામ ભગવે છે તેઓ તે વડીલોપાત દ્રવ્ય વડે આનંદ મેળવવામાં સમજે છે. પણ આજની કેળવાયેલી ન્યાત તેવા મનુષ્યોને શેઠ તરીકે નથી સ્વીકારતી પણ મુર્ખના સરદાર તરીખે સ્વીકારશે. જાત મહેનત કરી, ઉત્તમ વર્તન રાખીનેજ ગૃહસ્થ લાયક થવાની જરૂર છે નહી કે બાપના પૈસાથી એશારામ ભેગવવો.
બીજું લક્ષણ દરેક મનુષ્ય પ્રમાણીક થવાની જરૂર છે. કારણ કે જે તે મનુષ્ય પ્રમાણીક નથી હોતો તે તેનો ઉદ્યોગ સારી રીતે ચાલી શકતો નથી કારણ કે તેની આબરૂ સારી બંધાતી જ નથી. દાખલા તરીકે આજ મીલ ઉદ્યોગનો જે ધંધો વધી પડે છે તેમાં અમુક મીલ સારું કમાય છે
અને અમુક મીલ પેદા કરતી નથી ને ગુમાવે છે. આના કારણને માટે ન દીધું દષ્ટિથી વિચાર કરીશું તે તરત જ સમજાશે કે જે માલ સારું કમાય છે તેને એજંટ પ્રમાણુક હોય છે અને જે મલ દેવાનું કહે છે તેને એજંટ અને પ્રમાણીક હોય છે. ગ્રહસ્થાશ્રમ ખીલવનારે પ્રમાણિક થવાની ખાસ જરૂર છે.
હવે ત્રીજું લક્ષણ એ છે કે દરેક મનુબે સ્વત્વ સ્થાપન કરવું જોઈએ. સ્વત્વ એટલે પિતાનામાં પોતાપણું એટલે કે પિતાની વૃત્તિઓને અનુસરીને વર્તવાનું સામર્થ્ય, પિતાના વાચાર પ્રમાણે વર્તન અને પિતાની ઈચ્છા પ્રમાણે જીવન નિર્વાહ વિગેરે કરે. આ ગુણથીજ પૂર્વે એટલે પચાસ વર્ષ પહેલાં આપણે જે જાપાનને ઓળખને નહાતા તે અત્યારે કેટલી ઉચ્ચાઈએ જઈ શકયું છે.
પૂર્વે આપણો ભારત વર્ષે જે ઉચ્ચ સ્થાતિ ભોગવતે હો તે આ ગુણને લઈને જ. જેટલે જેટલે અંશે આ ગુણ આપણામાંથી ઓછા થતા ગયો તેટલે તેટલે અંશે આપણી પડતી આવતી ગઈ અને પાયમાલ થતા ગયા. આજે વીલાતની પ્રજા તે ગુણનું કેટલું પાલન કરે છે તે નીચેના દષ્ટાંતથી સહજ સ્પષ્ટ થશે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૫
વિલાયતના એક સ્ટેશને વાસમસતિ આગગાડી આવે છે. ઉતારૂઓ પોતાની બેઠક લે છે અને એક સ્ત્રીને મોડું થાય છે તે સ્ત્રી દાખલ થવાને પ્રયત્ન કરે છે. તે પ્રમાણે કરતાં સ્ટેશન વાળાઓ તેને અટકાવે છે. તરતજ તે પૂછે છે કે મને અટકાવનાર કે? જવાબ મળે છે કે બાઈ આપને જીવ જોખમમાં હતા તેથી આપને લગાર અડચણ થઈ હશે પણ રોકવા પડયાં છે તે તે માફ કરશો. આમ છતાં ઉપર કર્યા સંબંધી છાપાઓમાં ચર્ચા કરે છે અને તેથી આનેજ સર્વત્ર વૈષ થઈ રહે છે. કંપની તે કાંઈ રકીઓ આપી શકતી નથી. હવે આપના તરફ વળે તે જણાશે કે આપ
માંના કોઈ પુરૂષને આવું થશે તો તે વીચાર કરશે કે હવે “ધકે માર્યો તે ધૂળ ઉડી ગઈ” આવા વીચાર કરી બેસી રહેશે ત્યારે ત્યાંની પ્રજાની સ્ત્રી પોતાનું સ્વ સ્થાપન કરવા વાતે આટલું કરશે. આ ગુણથી આ આટલું કરી શકે છે. માટે જે ઉચ્ચ સ્થતિએ પહોંચવું હોય તે આવા ગુણો લાવવાની અગત્યતા છે.
વળી ચોથું દરેક મનુષ્ય સ્વાશ્રયી થવાની જરૂર છે. સ્વાશ્રય એટલે કે પિતાના બળમાં વિશ્વાસ. જે મનુષ્ય પોતાના બળ ઉપર જ ગમે છે તેવાઓને દેવતા પણ સહાય આપે છે. જેને પિતાના બળમાં વિશ્વાષ નથી તેવા મનુષ્ય રણમાં સામી છાતીએ લડતા નથી અને કદી પણ મહાન કાર્ય કરી શકતા નથી. આ ગુણથીજ આજે વીલાયતની પ્રજા ચઢતીના શીખરે ચઢેલી છે. અજાણતાં એક મનુષ્યને પગ ખાડામાં પડે છે અને તેથી મચકડાઈ જાય છે અને તે મનુષ્ય જમીન ઉપર પડી જાય છે. પછી બીજો મનુષ્ય તેને ઉઠાડવા પ્રયત્ન કરતા નથી પણ તેના સામું જોઈ ઉભા થઈ રહે છે. આપણને એમ થશે કે આતે કેવી કરતા? દુઃખી મનુષ્ય આગળ હામ ભીડી ઉભા રહેવું કે તેને મદદ કરવી? પણું નહી ત્યાંની વ્યક્તીના વિચારો જુદા પ્રકારના છે. તેઓ તે એમજ પ્રરૂપે છે કે દુ:ખીતના પણ
બે ભેદ હોય છે. સાધારણ પડી જવાથી કળ ચઢવી તે પણ - દુઃખ છે અને રણક્ષેત્રમાં દારૂ ગોળાથી વક્ષસ્થળ ચીરાઇ જવા
થી થતું દુઃખ તે પણ દુ:ખ છે. પ્રથમ દુ:ખમાં મનુષ્યની ક્ષણીક નીરાધાર રસ્થીતિ થાય છે અને બીજા પ્રકારના દુઃખમાં તે પરાધીન બની રહે છે. આવા વીચાર વાળો બીજો મનુષ્ય તેના સામે ઉભો રહે તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. સહેજવાર પછી પિલે મનુષ્ય પાછા ઉડી બેઠે થાય છે. બીજાને તેને પંપાળવાની કે દવા દારૂ કરવાની જરૂર રહેતી નથી અને નકા
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મું ધાંધલ કરતા નથી ઇજા કેવા પ્રકારની છે તેવું જેવાને બીજે મનુષ્ય સમીપ ઉમે। થઈ રહે છે. તેણે જો ધાંધલ કરી મુકી હોત તે પેલા મનુષ્ય પ્રસન્ન થઈ રહેત નહીં પણ અપમાન માનત. આપણામાં ને કાઈને આવા પ્રકારનુ થયુ હાય તે પાસે રહેનાર મનુષ્ય તરતજ ધમાલ કરી મુકે છે, પેલા મનુષ્ય જ્યારે પાતાની મુળ સ્થતિએ માવે છે ત્યારે તરતજ એમજ કહે છે કે “ ભાઇ સારૂ' થયું કે પરમેશ્વરે તમને માલ્યા નહીં તે મા
cr
""
તે આવીજ બન્યું હતું. આ ઉપરથી સહુજ સ્પષ્ટ થાય કે તે કેટલા સ્વાશ્રયી હૈાય છે. આવેાજ સ્વાશ્રય ઉદ્યાગમાં રાખવાથી આપણે વધારે સારી રીતે કમાઈ શકીએ છીએ. આપણું કામ તે આપણે બીનને ભળાવી દર્દ નીરાંતથી બેસી એશારામ ભોગવીએ તેા પછી આપણી ઉન્નતિ કર્યાથી સભવે ! આપણું કામ આપણે જાતે કરવું જોઇએ. વળી આપણા મનમાં એમ હોય કે આ તે કામ ઘણુંજ કરીણ છે, આવુ કામ તે આપણાથી ઋ શકે નહી, આવા વીચાર એટલે કે આપણા પાતાના બળમાં આપણુને અણુવિશ્વાસ હોય તો પછી તે કામ બની શકેજ નહી; પણ આપણા મનમાં એમજ હસાવવુ જોઇએ કે હું ગમે તે કરવાને શક્તિવાન છું. ઇંગ્રેજ કવી કહે છે કે “ A nu can do overything.
27
दयानुं दान के देवकुमार. ( ગતાંકથી ચાલુ. )
( પૂર્ણ. )
..
તેથી શું. ” સ્વરૂપાએ પુનઃ પુછ્યુ,
“ તે વીંટી લઇ કાઈ પરિચારકને પ્રિય કુમાર પાસે મેકલવા ને કહેવરાવવું' કે કુમારશ્રી આજ કરવા નહિ જતાં, આપને અગત્યના કામ પ્રસંગે મુલાકાતે એલાવે છે. જેની એધાણીમાં આ વીંટી દર્શાવવી.
">
નવેલિ
કાએ કહ્યું.
41
પણ કદાચ દેવકુમાર ઘેર મેાડા આવે ને તુર્ત પ્રિય કુમાર ચાલ્યેા જાય તે ? તેનુ ક્રમ ? ” સ્વરૂપાએ પ્રશ્ન પૂછ્યો.
“ કદિ દેવકુમાર માટે આવેજ નહિ. તે કહાડશે ને ત્યાં તે નહિ હાય કે તુરતજ પા કાએ કહ્યું.
પ્રિયકુમારને ઘેર ખબર ઘેર આવશે. ' નવેલિ
,,
રે
1
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૫૫
**
પણ આથી કઇ દેવકુમાર જેવે સજ્જન પોતાના મિત્ર સબંધે
}}
વહેમાય એ બનવું અશકય છે,
આપ જૈને અશકય માને છે તેને હું શક્ય માં આપણે મખજીને દેવકુમાર ર્ડ રાખીશું. ખરૂં દેવકુમારને પ્રિયકુમાર કરતાં પણ મખમાં વધારે
લિકાએ કહ્યું.
*
16
તેમાં કુંતેક પમાય તો તુજ મ્હારા પ્રભુ. ” સ્વરૂપાએ કર્યું
t
આ સાઢુંબ ! ત્યારે હવે વિચારવાના સમય નથી. આજ આ કામ પાર પડવુ જોઈએ ને તે સાંજ સુધીમાંજ કારણ કે કાલ તો રાજા હુકમ ફરમાવી દેશે.
13
re
ભલે.
"1
હું
ત્યારે હવે મારૂ કઇં કામ છે ? ન. પશુ બંન્ને યુક્તિ પૂર્વક કામ
t
તવૈકિક ખરેખર તારૂં ચાપલ્યું તે આજ છે. હું આમ બને ને
સ્વરૂપાએ સૂચના કરી.
માનું છું. વળી વધારે પૂછાવા તે અત્યારે વિશ્વાસ છે. નવે
22
“ મારા કામમાં કાષ્ઠ દિવસ વાંધા વેજનાંહ.
''
જાઉં
છુ
કરવું કે ફૂટફાટ ન
નવૈલિકા ગઇ.
+
+
+
+
વાંચક ! આ પ્રપંચ જાળ હવે ઝાઝા વખત નહિ ચાલે. થાડીવાર પછી તુ', લેખક, દેશકુમાર ! મુક્ત થશે! ને તેનું ફૂલ
અવલેકવા ત
પર રહેશે.
"
ફવા. ”
..
“ ત્યારે મને માલાન્ચે શા માટે ?”
"3
થાય.
">
સ્વરૂપાને નવૅલિકાની ધારણા મુજબ અત્યાર સુધી કાય થયું છે; પરન્તુ આગળ થશે કે નિહ તે જોવાશે,
""
નવૅલિકા મુખજીની મુલાકાત પાછી લે છે ને તેને પ્રેમાંજન આંજી કાર્ય સાધે છે. થાડા વખત માટે વીંટી લ, તેને તમામ સમજણુ પાડે છે. તમામ કામ કરવા મખળ તૈયાર થાય છે, પછી નવૈલિકા પાતાના વિશ્વાસુ રાયલા ખવાસને વીંટી આપી પ્રિયકુમારને ત્યાં મેકલે છે, જે દરમિયાન દેવકુમાર ફરવા નીસરી જાય છે. પ્રિયકુમાર આવીને જુએ છે. તે જયમાલા એકલી ખેડ્ડી વિચારમાં નિમગ્ન છે. તેએાની વાત જરા સાંભળીએ. દેવકુમાર કયાં ગયે છે ? ”
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૫૬
#
મ્હને પૂરેપૂરી ખાત્રી નથી કે આ ફરવા ગયા છે.
te
હું ધારૂં છું કે નહિ ગયેા હાર
કારણ કે ધણુાજ અગયના કામ
..
સર મને મેલાવ્યા છે ને પુરવાની ના કહેવરાવી છે.
""
t
નહિ કરી ઢાય ?” જયમાલા પૂછ્યું.
*
અગર જો
વાત કહેવાની તેમજ ક્યાંઇ બહાર પાડવાની કદાચ કઇ કારણવશાત્ કહેવાની જરૂર પડી હશે. એવી શી ગુપ્ત વાત છે કે જે મારાથી પણ છાની હેય.
'
હું ધારૂં છું કે આપનાથી છાની ન હાવી
ની એવીજ ચ્છા છે તો ભલે બાકી મેં તો
tr
ઇચ્છા નથી છતાં
tr
વાજબી છે. ખેાલાવે એ સબવે છે. તેઓએ તમને તેા કઇ વાત
ને? પ્રિયકુમારે પૂછ્યું.
t
ઃઃ
t
બર છે?
ܐ
<<
તેવીજ વાત છે.
ને એ છતાંય તેઓ યે કહ્યું હતું,
તેના શરીરને કૈં આત્માને નુકસાન પહોંચે એવી તે વાત નથી
33
):
તેની
33
32
*
હું તેને સ્વભાવ બરાબર નણું છું. જે વાતની તેણે ના પાડી હું વાત તે કદિ કહે તેવા નથી. એ નિશ્ચય. કઈ ખાજ કારણસર મેાલાવ્યે
""
પ્રેમ એ બહુ ખૂરી ચીજ છે.
હુંધારૂં છું કે તમે મને કહેરો. ’
આપને તે વાત કરવાજ મેલાવ્યા હશે તે મને કઇ ખ
,,
હશે. ” પ્રિયકુમારે કર્યું.
“ અગર જો એ કહેવામાં દેવ-પતિ-આજ્ઞાનું ઉલ્લધન થાય છે પર્ ન્તુ પતિ-પ્રિયતમ-રક્ષાની ખાતર કથા સિવાય ચાલતું નથી. ” જયમા લાએ કહ્યું.
“ કહે। એલાશક, મારા પ્રિય મિત્રના રક્ષણુની ખાતર આ પ્રાણ આ પવાને પણ તૈયાર છું. ” પ્રિયકુમારે કહ્યુ.
“ આપ સ્વરૂપાદેલી ધ્રુવી પ્રાચી છે તેને તે જાણુતા હશે. તેણે મખજી મંત્રવાદીને,...”
( આમ વાત કરે છે ત્યાં એકાએક દેવકુમાર્ ગ્માવ્યા. )
ર્જાયું કુમારશ્રી ! બધી વાત ફૂટી ગઈ. હવે શું
મખજીએ કાન ભભેર્યાં.
કરવું ? ખરેખર
( અપૂર્ણ. )
Page #35
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ સ્વામિવાત્સલ્ય.
સ્વધર્મી ખંધુઓનુ કલ્યાણ કરવાના અનેક માર્ગ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યાં છે, તેમાં જે જે અવસરે સ્વધર્મ બધુઓને જેની જેની તંગી હાય તે તે અવસરે તે તે તરંગી... પૂરી પાડવી એ મેટામાં મેટું અને વિશેષ મૂળ વાળું વામિવાત્સલ્ય છે. ધણા જૈન વિદ્યાર્થીઓ ગરીબ સ્થિતિને લેખ અભ્યાસ કરી શકતા નથી, તેવા વિદ્યાર્થી આને તેમના અભ્યાસમાં સહાય કરવા તથા ખાવા પીવા વગેરેની સગવડ કરી આપવાના ઉત્તમ હેતુથી આ એકડી ગ સ્થપાઇ છે, તે સર્વ કાઇ જાણે છે, અને તે..બડીંગને જે લોકો સહાય આપે છે, તે ખરેખરૂં સ્વામીવાત્સલ્ય કરી માતુ પુણ્ય ઉપાર્જન કરે છે. આ મેકીંગને મુંબાઇના મેાતીના કાંટા તરફથી માસિક ૧૨૫) સવા સા રૂપીઆની મદદ ગયા પદર મહિનાથી મળતી હતી, તે અમે આગળ જણાવી ગયા છીએ. આ વર્ષમાં વર્ષાદના અભાવને લીધે અનાજની વસ્તુ આની કિંમત વધી જવાથી માડીંગને વધારે મદદની જરૂર છે, તેવે યોગ્ય અવસરે તે મુંબાઇના કાંટાવાળા માહારાજને અને તેમાં મુખ્યત્વે શેઠ. હીરાચંદ તેમદે આ મદદમાં ૨૫ રૂપીઆના વધારો કરી માસિક રૂ. ૧૫૦) કાયમ આપવાના ઠરાવ કર્યા છે; વળી તે ઉપરાંત આ વર્ષને માટે ૫૦૦ ) રૂપીચ્છા ખાસ મદદમાં અપ્યા છે.
આ બધાને વાસ્તે તે સાહેબાના જેટલા ઉપકાર માનીએ તેટલા આછા છે. તેઆને સેંકડા નિરાશ્રિત બાલકા તરથી આશીર્વાદ મળશે એટલુજ નહિ પણ પરમાત્માની કૃપાથી તેમના આ શુભ કામને વાસ્તે તેમને આવા કામેામાં વધારે ધન આપે તેવા સ ંજોગામાં તે મૂકાશે એમ આ પણે પરમ પ્રભુને પ્રાર્થના કરીશું.
બીજા શ્રીમતાને તેમજ આવા ખાતાં વાળાને અમે સવિનય વિ નતિ કરીએ છીએ કે આ મહાજનનું અનુકરણ કરી આપણુ પણ પરમા થંતુ ભાથુ બાંધવા તત્પર થશે અને આ રીતે સ્વધર્મી વાત્સલ્ય કરી અચળ સુખ મેળવશેા. કહ્યું છે કે ‘સ્વામીના સગપણુ સમેા અવર ન સગપણુ કાય, ભક્તિ કરે। સ્વામી તણી સમક્તિ નિર્મળ હાય !
Page #36
--------------------------------------------------------------------------
________________ અપૂર્વ સ્વામિવાત્સલ્ય. સ્વયમી અધુઓનું કલ્યાણ કરવાના અનેક માર્ગ શાસ્ત્રમાં પ્રતિપાદને કર્યા છે. તેમાં જે જે અવસરે સ્વધર્મી બંધુઓને જેની જેની તંગી હાય તે તે અવસરે તે તે તળી પૂરી પાડવી એ મોટામાં મોટું અને વિશેષ ફળ વાળુ રવામિવાત્સલ્ય છે. ધણા જૈન વિદ્યાથીઓ ગરીબ સ્થિતિને લેe! અભ્યાસ કરી શકતા નથી, તેવા વિદ્યાર્થી અને તેમના અભ્યાસમાં સહાય કરવા તથા ખાવા પીવા વગેરેની સગવડ કરી આપવાના ઉત્તમ હેતુથી આ ઓડી" ગ સ્થપાઈ છે, તે સર્વ કાઈ જાણે છે, અને તે..બાડી ગેને જે લોકો સહાય આપે છે, તેઓ ખરેખરૂં સ્વામીવાત્સલ્ય કરી મોટુ’ પુણ્ય ઉપાર્જન કરે છે, આ બાલ્ડીંગને મુંબઈના મેતીના કાંટા તરફથી માસિક 12 5) સવાસૈ રૂપીઆની મદદ ગયા પંદર મહિનાથી મળતી હતી, તે અમે આગળ જણાવી ગયા છીએ. આ વર્ષ માં વર્ષાદના અભાવને લીધે અનાજની વસ્તુ એની કિંમત વધી જવાથી બોડીંગને વધારે મદદની જરૂર છે, તેને યોગ્ય અવસરે તે મુંબાઈના કાંટાવાળા મહાજને અને તેમાં મુખ્યત્વે ગોઠ. હીરાચ'દ નેમચંદે આ મદદમાં 25 રૂપીઆના વધારો કરી માસિક રૂ. 150 ) કાયમ આપવાનો ઠરાવ કર્યો છે; વળી તે ઉપરાંત આ વર્ષને માટે પ૦૨ ) રૂપીઆ ખાસ મદદમાં અધ્યા છે. ' આ બધાને વારતે તે સાહેબાને જે ઉપકાર માનીએ તેટલા ઓછો છે, તેઓને સેંકડા નિરાશ્રિત બાલકો તરફથી આશીવૉદ મળશે એટલું જ નહિ પણ પરમાત્માની કૃપાથી તેમના આ શુભ કામુને વાસ્તે તેમને આવા કામોમાં વધારે ધન આપે તેવા સંજોગોમાં તેઓ મૂકાશે એમ આ પણે પરમ પ્રભુને પ્રાર્થના કરીશું. | બીજા શ્રીમતાને તેમજ આવા ખાતાઓ વાળાને અમે સવિનય વિનતિ કરીએ છીએ કે આ મહાજનનું અનુકરણ કરી આપણુ પણુ પર માઈનું ભાથું બાંધવા તત્પર થરો અને આ રીતે સ્વધમાં વાત્સલ્ય કરી અને ચળ સુખ મેળવશે. ફર્યું છે કે સ્વામીના સગપણ સમા” અવર સગપણ કિાય, ભક્તિ કરે સ્વામી તણી સમક્તિ નિર્મળ હાય !