Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522006/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B 828 શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક એડિ ‘ગના હિતાર્થ પ્રકટ થતુ'. सर्व परवर्श दुःखं, सर्व मात्म वशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुख दुःखयो । ( LIGHT OF REASON.) વધે છે જ. બદપ્રભા. નામ ૧. नाहं पुल भावानां कर्ताकारयिता न च । नानु मन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।। પ્રગટ કે તો. અધ્યાત્મજ્ઞાન પ્રસારકે મંડળ, વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર મૃતપજકે બાાંડગ; નાગારીસરાહુ-અમદાવાદ વાર્ષિક લવાજમ–પટેજ સાથે રૂ. ૧-૪-૦. સ્થાનિક ૧-૪-૦ અમદાવાદ સત્યવિજય પ્રેસમાં સાંકળચંદ હરીલાલે છાપું Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય 1. મને ભ્રમર. ૨. શ્રી સદ્દગુરુસત્તરી. ૩ આ ગુણધ.... ૪ વા. ૫ દાન. 1 Y ૫ વિષયાનુક્રમણિકા વિષય. સુકૃતભ’ડાર ચેાજતા. છ માસિક સમાલોચના. ૮ ગુણષ્ટિ. . પૃષ્ઠ. ...૧૧ ...૧૬૨ ૧૬૫ ...૧૭૨ ... 1 श्री अध्यात्मज्ञानप्रसारकमंडल. વ્યવસ્થા, ચંપાની, કુંવાર. શ મજકુર મંડળ તરફથી “ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા. થઇ છે. નીચે જણાવેલ પુસ્તકા પ્રગટ થયાં છે અને તે જનસમાજમાં પ્રિય થઇ પડ્યાં છે. મુનિરાજશ્રીની લેખન, અને કાવ્ય રચેલી પર્શનને હિતકારક હાવાથી મંડળે કાઈપણ પ્રકારના લાભ વિના તદ્દન નજીવી કીમતે તેવા પુસ્તકો પ્રગટ કરી, સમાજ વાંચનનો વધુ લાભ લે, તેમ કરવાની શરૂઆત કરી છે. ઉદાર ગ્રહસ્થાની મદદથી આ કામને ઉત્તેજન મળ્યું છે. અને તેથી પ્રગટ થઇ ચુકેલા અને નવીન રચાતા ગ્રન્થા પૈકી કોઇપણ ગ્રન્થ પ્રગટ કરા વવા, ઘેાડી ઘણી મદદ આપવા જેની દચ્છા હોય, થાય, તેઓએ ઉપલા સરનામે પત્રવ્યવહાર કરવા. ઇનામ અને ભેટ આપવા માટે દરેક ગ્રન્થની આછામાં આછી પુરુ પ્રત મગાવનારને વધુ સવડ કરી આપવામાં આવશે. તે માટે માત્ર વ્યવ. સ્થાપતેજ લખવું, ફી પાસ્ટેજ. “ મત્તનવર સંપ્રદ માળઃ-૨-૩ દરેક્ની ક. 81118 . અધ્યાત્મ વ્યાખ્યાન માળા તથા ક્ષમાપના. શ્રી. સમાધિશતક ક. અનુભવ પચ્ચીસી તથા આત્મપ્રદીપ ૯ અથ શ્રી સામસેાભાગ્ય. કાવ્યના ગુજરાતી ભાષાંતરના સબ થમાં કેટલાક વિચાર. ૯.૧૮૯ , ૫. પાદરા. વકીલ ૬, પુના, શે. વીરચંદ્ર કૃષ્ણાજી, વૈતાલપે 61116 ૦૪-૦ પૃષ્ઠ ૧૮૧ ...૧૮૪ .૧૮૪ 61710 61119 35 61916 --- મળવાનાં સ્થલે. ૧, મુભાઇ, પાયધુણી ન. પ૬ ને બુકસેલર. મેઘજી હીરજીની કું. C/o માંગરાડા જૈનસભા. ૨, ભાવનગર, શ્રી " આત્માન. જેન સભા. ૩. અમદાવાદ, “ બુદ્ધિપ્રભા આપીસ ” કે, નાગારીરાહ. સવિય પ્રેસ ” દે. પાંચકૂવા નજીક, માહનલાલ હેમચંદ, જી. વડાદરા. Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason. ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૧ લું. તા. ૧૫ મી સપ્ટેમ્બર સન ૧૯૦૯, અંક ૬ છે. અનબ્રમર, ઓધવજી સદે કહેશે સ્પામને–એ રાગ મનઃ ભ્રમર બહુ ભ્રમણ કરે ભવવનવિષે, ઘડી ઘડીમાં નવનવ વૃક્ષે જાય; ગુંજારવ કરતે ગર્વિત થઈ આથડે, વિષય પુષ્પને દેખીને હરખાય જે. મન. ૧ રાગદ્વેષ બે પાંખ કાળી તેહની, ષપદના મિષે ષડરિપુનું ઠામ, નવનવરંગી વિષયપુષ્પપર બેસતે, કામકમળમાં લપટાતો દુ:ખ ધામ. મન, ૨. શામ્યવંશને કેતરતે જે તુર્તમાં, કાળહસ્તિથી કામ કમળ ભક્ષાય; ચીંચીં કરતે કાળકોળી થઈ રહે, રવિવિદ્યુત પેઠે તે ચંચળ થાય જે. મન ૩ ભ૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ કાળ અનાદિ વિષય પુષ્પ યાં ઘણાં, મનભમરાને તેપણ તૃપ્તિ ન થાય જે; અકળગતિ મનભ્રમરતણી ક્ષણ ક્ષણે, મનભમરા આ ત્રણભુવનમાં જાય છે. મન ૪ મન ભમરાને પુરે સમતા પાંજરે, રખે ન ઉડે લેશે બહુ સંભાળ જે; ચિાદભુવનને મોઝી સ્થિરતા ધરે, ત્યારે થાવે ઝટમાં મંગલ માલ ને, મન ૫ ધ્યાન દેરીથી મનભમરાને બાંધીએ, અનુભવ અમૃત સ્વાદ કરાવી બેશ જે; બુદ્ધિસાગર અન્તરમાં સમજ્યા થકી, આત્મસ્વભાવે આનંદ હાય હમેશ જે. . મન દ ૐ શાનિ. श्री सद्गुरु सत्तरी. લેખક-મણીલાલ મેહનલાલ વકીલ પાદરાવાળા. ઓધવજીનારગે. નમન હજો મુજ એવા સદગુરૂ જ્ઞાનીને, જગત જીને શાંતિ દાયક દેવજે, ક્ષમાશ્રમણ જે કહાવે સમતા આદરી, દર્શનથી શાશ્વત પદ છે તતખેવજે. નમન હ૦ ૧ જ્ઞાયકભાવે વરતે સત્ય સ્વરૂપમાં, સાધાકિયાને કરતા ગુણની ખાણ; ઉપશમ પરિણામે વહેતા ચારિત્રને, મેડે મિથ્થા મેહ મણિધર માન જે. નમન. ૨ સ્વપર સમયને જાણે શ્વાસોશ્વાસથી, જન આજ્ઞાને છડે નહિ લવલેશ જે; આગમની સામે જાણે તે ભાવને, વિષય વિકારે પ્રત્યે ધરતા કલશ જે, નમન૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ નમન નમન ૫ નમન- ૬ સીન કુપણુતા દૂર કરે ધરી નરને, પ્રકટાવી ન જ શક્તિ શમે અનપ જે આત્મસ્વરૂપ લીન રહે ક્ષણ ક્ષણ વિષે, શુદ્ધ સમાચાર કરતા અવધત જે, ઉપસર્ગો સહવામાં સિંહ સમા બની, સમભાવે રહે સમુદ્રસમ ગંભીર જે; શુદ્ધ જ્ઞાન ધરતા જે અલખ અભેદનું, વિકેને ભેદે ગિ વીર જે. દ્રવ્ય ભાવથી પરવતુને ત્યાગતા, નિવિક૯૫ને વિરાગે તલ્લીન જે, અચળ અડોલ અદ અવિકારી સદા, ગુરૂ પરંપર આગમમાંહિ પ્રવીણ જે. ત્રણ શલ્યને તૃણવત્ જાણ ત્યાગતા, ગારવ રસ રિદ્ધિને શાતા સાથે જો; ધમ કરણ કારણને સહેજે સંગ્રહે, રાગ દ્વેષને ત્યાગ દયાના નાથજે. નિંદા વિકથા ચારે ત્યાગે નિત્ય જે, કષાયને તે કહાડે ઘરની બહાર વચન જેહનાં પડે હદયમાં સસરા, તત્વ જ્ઞાન ને ધર્મ કથાની વખાર જે. ચરણે નાવમાં બેડા મુનિવર સાધતા, મુક્તિપૂરિને માર્ગ વીકટ સુખમેવજે; ચાર ભાવના મિત્રાદિક ભાવતા; જગ જંતુથી વર શમા દેવ જે. પંચ મહાવૃત વિશુદ્ધતાથી પાલતા, મુસિ સમિતિ અજુઆળિ સ્વયમેવ જે; અતિચારને દૂર કરી જ્ઞાની ગુરૂ, પંચાચારે ચરે જ્ઞાનામૃતમેવ જે. છકાયના જીવોની રક્ષા બહુ કરે, નમન. ૭ નમન નમન ૯ નમન. ૧૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ નમન. શત્રુ મિત્ર સમ ગણતા ગુરૂ ગુણવાન જે; પઆવશ્યક નિત્ય કરે લહી અર્થને, કિયા ન કરતા ફેનોગ્રાફ સમાન છે. નમન૦ ૧૧. પર પરિણતિને ત્યાગે શુદ્ધાતમ થકી, આઠમ દેને ત્યાગે દુઃખ દેનાર જે, છત્રીશ ગુરૂ ગુડ્ઝ ધારક હારા સદગુરૂ; સરળ અને દુભાવ હૃદય ધરનાર છે. અડદશ સડસ શિલાંગ રથે બિરાજતા, નવવિધ પાળી બ્રહ્યચર્ય અતિમાન છે, દશવિધ યતિના ધર્મ જે છે ઉજળા, અનુભવ રસના રસીયા પ્રભુ ગુણખાણ જે. નમન. ૧૩ ગાષ્ટક સાધે જે પ્રેમ થકી સદા, આત્મજ્ઞાનની અલખ ખુમારી મસ્ત જે; દુનિયાને દિવાની ગણતા સદ્દગુરૂ, જ્ઞાનામૃત પીતાં ને પાતા તૃપ્ત જે. નમન. ૧૪ સમુદ્ર જ્ઞાન વિશાળ હમેશાં લતા, દીન રજની પણ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જે; જ્ઞાન ગોષ્ઠી વિણ ગમતુ જરા ન જેહને, જ્ઞાનેદધરસ પીવા લાગ્યું તાન જે. નમન ૧૫ સાર સાધુ ગુણ ધરે ધરાવે શિષ્યને, મિથ્યા જેરે કુગુરૂમાં ન ફસાય જે; તપ જપ ક્રિયા કરતાં ભવ બંધન મટે, સિદ્ધિ સમકિત વિના ન કદીયે પમાય છે. નમન. ૧૬ અંતમહુર્ત સમકિત જે પામે ભવિ, તસ ભવ ગણતી નિશ્ચયથી સમજાય છે; બુદ્ધયધિઅંકિત સદગુરૂ મહારાજના, બે કર જોરિ મણ વંદે શુભ પાય જે. નમન. ૧૭ મન ૧૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂબેધિ. (લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી. ) (ગયા અને પટ ૧૪૦ થી ચાલુ. ) પૂર્વ મધુમતી નગરી પ્રખ્યાત હતી. અઢાર વર્ષની ત્યાં વસ્તી હતી, ત્યાં જિજ્ઞાસુ નામને ક્ષત્રિય પતિ ન્યાય નીતિથી રાક્ષમાકર વેગીન્દ્ર, જય કરતો હતો. ત્યાં ક્ષમા યોગીન્દ્ર નામના સાધુ ગા. મે ગામ ફરતા ફરતા દેગે આવી ચઢયા, તેમની આકૃતિ ભવ્ય હતી. દુનિયાના નવરંગથી તેમનું મન અગિત જણાતું હતું, ચદષ્ટિ બાહ્ય વિપનું નિરક્ષણ કરતી નહતી, એમ ભાવ ત્રાટક યોગથી તે અલિપ્ત જાણતા હતા, તેમની મુખાકૃતિ પર હાય અગર શેકની લાગણીઓ દેખાતી નહોતી, શરીરના અવયવોની સુંદરતા ઈ મેટા કળમાં જન્મ થયે હોય એમ સૂચવતી હતી. તેમની વચન પ્રવાહની લાવણ્યતાની અદભુત મનેહરતા ચ સર્વ ભાપાની કેળવણીની ખૂબી દર્શાવતી હતી. તેમની ગાંભીર્યતા સમુદ્રની પિંડ જણાતી હતી. તેમના પારણુ કમલને વિન્યાસ ઉપગતાને સૂર ચવતા હતા, તેમને ઉપદેશ અગાધ રાનોદધિ સમ ભાસતું હતું, તેમને અપ્રતિબદ્ધ વિહાર અત્યંત નિર્મમ ભાવ સૂચવતો હતો, યોગના અષ્ટ અંગોનો તેમણે સારી રીતે અભ્યાસ કર્યો હતો એમ પ્રશ્નોતરથી સમજાતું હતું, આત્માની અનંત એમાંથી કેટલીક પ્રગટી હોય તે સંભવ અત્યંત પરિચયી વિના અન્ય કોઈ પણ ન જાણી શકે એવી ગંભીર ગુપ્ત પ્રવૃત્તિ યુ મહામાની દષ્ટિપાતથી સહશ: નરનારીઓનાં મન અનાયસે યોગમહાવ્યથી તેમના પ્રતિ આકર્ષાઈ જતાં, તેઓશ્રીમનરીને પણ આત્મદશાથી સહમ ને ઉપર ધર્મદશાની છાયા છાઈ દેતા હતા, જતન સંસર્ગના મિયા પરિચય માં મિયાકાલક્ષેપ કરતા નહોતા. ગહન વાદ્વાદશિલીને હૃદયમાં પરિણાવી અલખ ફકીરીની ધનમાં આત્માનંદની ખુમારીને આસ્વાદ લેતા હતા, જગના શુભાશુભ કથનની અપેક્ષાથી મુક્ત હતા, લાભાલાભમાં સમભાવે રહી આમછવનની નિર્મલ દશા અનુભવતા હતા, આભિકશક્તિોને ખીલવવા માટે સદાકાળ પ્રયત્ન કરતા હતા. જગતના મોહક પદાર્થો ઉપરથી મેહની વાસના વિશેષતઃ ઉતરી હતી, સામાન્ય મનુષ્યની પેઠે આડંબર રહિત પ્રવૃત્તિ હોવાથી તેમની દશાનું ભાન અલોકિક પુરૂષ અનુભવી શકતા હતા, દે Page #8 -------------------------------------------------------------------------- ________________ વતાઓ પણું ઉત્તમ મુનીની ધ્યાનશક્તિથી વશ થયા હતા. તે તુરી આદિ પદાથોને તે સંક૯પ માત્રથી ધારે તે બનાવી શકતા હતા. પણ ભાગ્યે જ કેદ તેમની પાસે અમુક વિદ્યા છે એમ તણી શકતું. આ પવિત્ર મુનિવરને એક મુમુક્ષુ નામને શિષ્ય હતો, રમયાનુસાર શિષ્ય પણ મરૂની સેવા ચાકરી કરતે હતિ. શિષ્યસલ માકર મેગીન્દ્ર નગર બહારની અન્ય ધર્મશાળામાં - તર્યા હતા, રાત્રીના રામયમાં પવિત્ર યોગીની શિષ્ય સેવા કરતા હતા. શ્રી સદગુરૂએ પ્રસન્ન થઈને શિષ્યને કહ્યું કે હે ભવ હું તારા વિયેથી ખુશ થાઉં છું માટે ઇછતવર માગ. શિવે ગુરૂની પ્રસન્નતાનો લાભ લેવા વિચાર કર્યો. વિચારીને કહ્યું કે, હે બરો, જે આપનામાં શનિ હોય તો આપ આ ધર્મશાળાના પતરાંને સુવર્ણનાં બનાવી છે કે જેથી ગરીબ લોકનું દારિક દૂર થશે. શિષ્યનું ઈદક કાવ્ય સંભારણું શ્રવણ કરી ક્ષમાકર વેગીજ કથન કરવા લાગ્યા કે હે ભવ્ય ભિવ્ય ! હારી કાન્ય ઈજાને ૬ વરપ્રદાનબદ્ધ હાઈ પ્રાણ કરીશ. કિંતુ ભવ્ય તું સમજે છે કે આવી બાબતોમાં લીધો ફારવવાથી આભકિત થઈ શકતું નથી. આમદશાના ઉપયોગથી “બટ થઈ બસમાં રે ગાવવું પડે છે અને તેથી કર્મના વશ થવું પડે છે, હે શિષ્ય તેં કહ્યું કે લોહ પતરાં સુવણતાને પ્રાપ્ત થશે એટલે ગરીબ લેનું દરદ દુર થશે આ પણ હારી વિચાર વિસ્તુતઃ ગ્ય નથી, લોકના પતરાનું વર્ણપણે થતાં તે ગરીબ ને ઉપાગમાં આવશે એ એકાંત નિશ્ચય નથી. કારણ કે રાજાજ પ્રાય: તે ધનને ભાગવવા પ્રયાસ કરશે. હારી ઇછા જો તાર હોય તે તે વચનબદ્ધ હું પૂરું કરીશ. કેમ શે વિચાર છે. શિષ્ય કહ્યું, હું ભગવન તમારી પાસે આવી ઉત્તમ શક્તિ છે તે રાવે જગતના અને તેનું જ્ઞાન કેમ આપતા નથી, સર્વ જીવોને તેવી શકત આપતાં મોટા ઉપકારી થશો. ગુરૂ કહે છે કે હે ભવ્ય શિખ ઉત્તમ શક્તિઓનું દાન ધોગ્યને આપી શકાય છે. પાત્રા પાત્રને વિચાર કર્યા વિના વિદા કાનું દાન કતરાના મુખમાં કપૂર અફવા બરાબર છે, યોગ્યતા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી, મનુ જ્યારે યોગ્યતા પ્રાપ્ત કરે છે, ત્યારે ગમે ત્યાંથી વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બાલકના હસ્તમાં તરવાર આપવી તે જોખમ ભરેલું કામ છે તેવી જ રીતે અગ્યને ચમકાર વિદ્યાનું દાન અપવું તે જોખમ ભરેલું કયા છે. ઇત્યાદિવાણી વિલાસથી ગુરૂશ્રીએ રિષ્યિને સમજાવ્યો, તોપણ શિષ્યની કામેચ્છાની નિવૃત્તિ થઈ નહીં, ત્યારે શ્રીસરએ કહ્યું કે હે ભવ્ય, દેખ Page #9 -------------------------------------------------------------------------- ________________ હારા વચનથી બંધાએલ હુ શકિત અજમાવું છું કિંતુ કેવું પરિણામ આ વે છે તે તું જોઈશ અને તતઃ પશ્વાત ને અનુભવ થશે. યોગ વિદ્યાના - બળથી તેજસુરી પ્રગટ કરી શિષ્યને તેજંતુરી આપી ક્ષમાકર યોગની અને કહ્યું કે હે શિષ્ય જા આ તેજંતુરી લોઢાના લબ્ધિ, લેકાના પ. પતરાં ઉ૫ર પ્રક્ષેપ, શિષ્ય તે પ્રમાણે ગુરૂની વાણું ત સુવર્ણનાં તેજ- અનુસાર લેતાનાં પતરાં ઉપર તેજંતુરી ભભરાવી કે તુરીથી કર્યા તુર્ન સર્વ પતમાં સુવર્ણનાં થઈ ગયાં. સુવર્ણનાં પતરાં થવાથી રાત્રીના સમયમાં પણ પ્રકાશ ઝળહળ ભાસવા લાગ્યા. શિષ્ય આ ચમત્કારથી રાજી રાજી થઈ ગ. ગુરૂના ચરણ કમલમાં મુનઃ પુનઃ નમસ્કાર કરી શિષ્ય રસ્તુત કરવા લાગે. હે સરો, આ પૃથ્વીમાં આવી અપૂર્વ શક્તિઓ છે તે મેં આજ નણી. અદ્યાપિ પર્યત હું આપને સામાન્ય સાધુની પિઠ સમજતો હતો. મહાપુણ્ય યોગે આપનો સમાગમ થયો, જે મેં આપની પાસે આવી શક્તિ છે એવું જોયું હોત તે આપના ચમકારની વાત જગ જાહેર કરત. શ્રી ગુરૂએ શિષ્યને કહ્યું કે હે શિષ્ય હારી કાખ્યાનો અનુભવ હવે હજ થશે, આપણે પ્રાતઃકાલ થએ અત્રથી ગુપચુપ નીકળવું જોઈએ. નહીં તે લોકો આવીને ચમત્કારી જાણી પળશે, પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં ક્ષમાકર યોગીને યથાવિધિ પ્રતિલેખના કરી ઈ સમિતિ છવક વિહાર કર્યો, પ્રભાતમાં અનેક નાનાપ્રાત:કલમાં સાદ-રીઓ ધમશાળા પાસે જવા આવવા લાવાં, ધર્મશાજ થતાં ગુરૂને વિ-ળા અવની બનેલી લાકે આશ્ચર્ય પામ્યાં. નગ માં નદીના પુરની મેં જ્યાં ત્યાં વાત પ્રસરવા લાગી. રાજાએ પણ કોની પાસેથી આ વાત સાંભળી અને આશ્ચર્ય પામ્યો અને ત્યાં જોવા ગયે, ધર્મશાળા સુવર્ણતી બનેલી દેખી ચમકાર પામ્યો. રાજાએ વિચાર કર્યો કે અહો આ કૃત્ય શી રીતે થયું. પ્રધાનને તેનું કારણ પૂછ્યું, પ્રધાને કહ્યું હે રાજન, આ કાર્ય કરી સિદ્ધ યોગીથી બન્યું છે એમ લાગે છે, રાજાએ ધર્મશાળાની આગળ પાછળના મનુષ્યને પુછયું કે ગઈ કાલે અત્ર કઈ સત્તપુરૂષો આવ્યા હતા. તેઓએ કહ્યું કે આવ્યા હતા. આજ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં વિહાર કરી ગયા છે. રાજા તથા પ્રધાન વગેરે પુરૂષોએ પસ્પર વિચાર મેળવીને કહ્યું કે, ખરેખર તે સાધુ પુરૂપનું આ કૃય લાગે છે, જે તે સિદ્ધ પુરૂષનાં દર્શન થાય તે તેમની માથી ચમત્કારી વિદ્યાની પ્રાપ્તિ થાય માટે તેને Page #10 -------------------------------------------------------------------------- ________________ મની તપાસ કરાવવી અત્ર લાવવામાં આવે તો તક એમ નિશ્ચય કર્યો. પતિએ સિદ્ધ પુરુષને બેલાવવા જ્યાં ત્યાં મનુષ્ય મોકલી દીધાં, મુનીશ્વર અને મજ્યા, મનુષ્યએ રાજાનું તે છે એમ જણાવી ક્ષમાકર યોગીન્દ્રની શિષ્ય સહ શ્રીસદગુરૂને પાછા લાવ્યા, નિરવા સ્થાનમાં જ્યાં ત્યાં તપાસ. મુનિશ્વર ઉતર્યા. નૃપતિને મનુષ્યોએ સમાચાર આપ્યા કે તુર્ત સિદ્ધ યોગીશ્વરની પાસે આવી વંદન ક સુખશાતા પુછી, એક દીવસ રાજાએ ઘણી આજીજી પૂર્વક સિદ્ધ ગીને કહ્યું કે હે મહા પુરૂષ, આપની પાસે રહેલી સુવર્ણ સિદ્ધિ કરનારી વિદ્યા અને આ પિ, નહિ આપે તો તે અત્રથી હું આપને જવા દઈશ નઈ. સિદ્ધ યોગી મૈન રહ્યા. કંઈ પણ બોલ્યા નહીં, ગુરૂને શિષ્ય તે અકળાણે, અરે આતે ઉપાધિ થઈ, ધર્મશાળાનાં સુવણનાં પતરાં પણ લેઈ ગયા. ગરીબો ટલવાળતા રહ્યા. મારી પ્રાર્થનાથી આ તે ઉપાધિ થઈ પડી, રાજ દરરેજ સિદ્ધ યોગીની પાસે આવવા લાગ્યો, અન્ય પણ હજારો સ્ત્રીપુરુષો આવવા લાગ્યા. સિદ્ધ મહામાની પાસે અનેક વસ્તુની યાચના કરવા લાગ્યા, કોઈ પુત્રની યાચના કરવા લાગ્યા, કોઈ ધનની, કઈ મંત્રની, કોઈ તંત્રની, સિદ્ધ પુરા કાઇને કંઈ કહેતા નહોતા. કેટલાક સિદ્ધ યોગીની માન અવસ્થા દેખી કહેવા લાગ્યા કે, અરે મહાત્મા પુરૂષને આટલું બધું કરગરીએ છીએ તે પણ તેમના હિસાબમાં નથી, પરોપકારી પુરા પ્રાર્થનાનો ભંગ પ્રાણ પણ કરતા નથી. જે આ મહાત્મા પરોપકારી હોય તો શું પ્રાર્થનાનો ભંગ કરી શકે, શું લેકોની પ્રાર્થના પૂર્ણ કરવાથી મહાત્માનું કંઈ જતું રહેશે. ખરેખર આ મહ• ત્મા અને વિદ્યા આપતા નથી તેથી મારીને મગર થવાના. કઈ કહેવા લાગ્યા કે આ મહાભાના જેવા આપણા દેશમાં યોગિયો હોવાથી તેમની વિ. ઘા તેમની સાથે જ મરતાં ચાલી ગઈ અન્ય દેશોમાં તે સ્કૂલો કાર અન્યને ઉલટી માગણી કર્યા વિના પણ વિદ્યા શિખવવામાં આવે છે આ મહાત્મા જેવા તે દેશમાં મહાત્મા થયા હોત તો તે દેશની પણ ધૂળધાણી થાત. કે. ટલાક કહેવા લાગ્યા કે, આ મહામાને દયા પણ આવતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે, આ મહામાને દુનિયાની શી પૃહા હોય કે તે મનુષ્યોનું કહ્યું માને કેટલાક કહેવા લાગ્યા કે થે.ગ્ય જીવોને જ મહા પુરૂ વિદ્યા આપી શકે છે. સંસારી જીની ખટપટમાં પડવાનું તેમને શું પ્રજન. કેટટલાક કહેવા લાગ્યા કે વિદ્યા જીવવી મહા કઠણ છે. કેટલાક લબ્ધિ પ્રાપ્ત Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૬ થતાં અન્યને શ્રાપ આપે છે. કેટલાક મારજી, માહન, ઉચ્ચાટન કરે છે. કેટ લાક પેાતાના શત્રુઓને મારી નાંખે છે કેટલાક સહુમશ: વાતે! નાશ થાય એન પ્રવૃત્તિ કરે છે, કેટલાક વિદ્યા બળથી પસ્ત્રીઓને વશ્ય કરી મૈથુન સવે છે. કેટલાક માહમાં ધસી જાય છે, માટે આ માર યાગીન્દ્ર ધન્ય છે કે જે અજ્ઞ પુરૂષની પેઠે આચરણુ કરે છે અને વિદ્યાને જીરવી શકે છે, કેટલાક તે કહેવા લાગ્યા કે, આપણી પાસે આવી વિદ્યા ઢાય તે! દુનિયા સુવર્ણમય કરી નાંખત. કેટલાક કહેવા લાગ્યા કે દુનિયાનું અન્ન આ મહાત્મા ખાય છે અને દુનિયાને પેાતાની વિદ્યા શિખવતા નથી આ કેવા અન્યાય ? કેટલાક કહેવા લાગ્યા કે, દુનિયા આ માત્મા પુરૂષને અન્ન આપે છે તે પા તાના કલ્યાણને માટે આપે છે, કારણ કે આવા સન્ત પુરૂષાને અન્નદાન આ પવાથી મહાફળ થાય છે. એમાં તે દાન આપનારનેજ સ્વાર્થ સમાયલા છે, આવા મદ્યાત્માઓના પ્રતાપથી વૃષ્ટિ થાય છે, હિંદુ તે વર્ષોંના છાંટા પણુ પડવા મુશ્કેલ છે. કેટલાક કહેવા લાગ્યા કે. જેણે સંસારની ખટપટ ત્યાગ કરી તે તમારી લટપટમાં ઝટપટ કેમ પડશે, કેટલાક કહેવા લાગ્યા કે, મહામા પુરૂષાની પાસે સંસારની આશાએાની માગણી કરવી તે અયુક્ત છે, કે. ટલાક કહેવા લાગ્યા કે, “ માગે તેનાથી આધે ” માટે આપણે તેમની સેવા કરવી કેટલાક કહેવા લાગ્યા કે મહાત્માએ ની પાસે આવી ચમત્કારી ર્હત્યા હશે. એ શુ ખરી વાત છે. કેટલાક કહેવા લાગ્યા કે, અમેરિકા વગેરે દેશમાં પશુ ચમત્કારી વિદ્યાએ પ્રગટવા લાગી છે તે દેશના લાકો મોટા મેટા રાગ્ય ચમત્કારથી મટાડે છે તે આર્ય દેશમાં આવી વિદ્યાએ હોય તેમાં ચુ આશ્ચર્ય ! કેટલાક કહેવા લાગ્યા કે, આ બઢ઼ાભાની પેઢ યાગની સાધના ક રીએ તેા તેવી વિદ્યા મળે, કારણ કે સાધન વિના સાંધ્યની સિદ્ધિ થતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે રાગદ્વે રહિત મહાત્માએને દુનિયાની શી રહ્યા છે કે દુનિયાનું કહેવુ માને. કેટલાક કહેવા લાગ્યા હૈ, વિનય વૈરીને વશ કરે માટે આ સિદ્ધ પુરૂષને વિનય કરવા બેઇએ, ઇત્યાદિ દ્વારા સ્ત્રીપુત્રા પતપેાતાની અકલ પ્રમાણે વિચારે કરવા લાગ્યાં. રાજાએ પશુ સિદ્ માન રહેલા બૈંઇ વિચાર્યું કુ. મા સિદ્ધ પુરૂષને શી ગરજ કે મારૂં કહ્યું માને પણ મેં સાંભળ્યું છે કે. ભક્તિ આધીન ભગવાન, ભક્તિ કે રતાં શક્તિ પ્રગટે માટે આપણે ગુપ્તપણે સન્તની સે વા કરવી રેઇએ. એમ વિચારી ભિક્ષુકના વેશ લેખ દરાજ રાત્રીએ સિદ્ધ પુરૂષની પાસે જાય અને સેવા કરે અતિ વિનયથી રાજાની કળા, ભિક્ષુ કના વેષ, ગુરૂની સેવા. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સેવા કરવા લાગે અનેક પ્રકારનાં પ્રશ્ન પુછવા લાગ્યો.તેથી રાજાની સગ દષ્ટિ થઈ અને સત્ય દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા થઈ આભા તે પરમાત્મા છે, આત્મામાં અનંત શક્તિ છે. આત્મા કર્મથી છૂટે સિદ્ધ પરમાત્મા થાય ઈત્યાદિ સદુપદેશ ગ્રહણ કર્યો સેવા કરતાં રાજાને ભિકના વેષમાં એક માસ થશે. એક દીવસ ભિક મુનિને નમસ્કાર કરી કરગવા લાગ્યા છે. હું મુનીશ્વર હવે હું અન્યત્ર જઈશ આપની સેવાથી મને સત્ય ધમ પ્રાપ્ત થશે છે એમ કહી રડી પડ્યા. મુનિને દયા આવી અને પુછયું હે ભવ્ય શા કારણુધી રહે છે. ભિક કહ્યું હે ગુરે આપનાથી શું અજાણ્યું છે આપ એ જાણો છે. અનસમા પ્રાણ, આજીવિકાને માટે પ્રયત્ન કરતાં પેટ ભરાતું નથી માટે અન્યત્ર જવું પડશે. મુનિરાજને વિનયવંત ભિક્ષકને દેખી દયા આવી મનમાં વિચાર્યું કે આ જીવને આજીવિકાનું સાધન થાય તે સુખ પૂર્વક ધર્મનું આરાધન કરી એમ વિચારી તેજંતુરી આકર્ષવાની વિદ્યા આપી અને કહ્યું કે હે ભવ્ય આવિદ્યાથી ફક્ત આજીવિકા ચલાવવી યોગ્ય છે. દુનિયામાં જીવની હિંસા છદ્ધિ પામ તેમ વિદ્યાને ઉપયોગ કરવા યોગ્ય નથી. અમુક દિવસે અમુક વિધિથી સાધતાં વિદ્યાની સિદ્ધિ થશે ધર્મની ઉન્નતિ ને માટે જ આ વિદ્યાનો ખપ કરવો તે પ્રમાણે નવત. ભિક્ષુકને ગુરૂએ શ તે હૃારી પાસે વિઘા રહેશે નહિ કોઈ જન આ વિદ્યા આપી. વાત જાણે નહિ તેમ વજે, જે એ પ્રમાણે નહિ વ તશતે ભારી પડે ઉપાધિમાં આવી પડીશ જે મેં શિષ્યનું કહ્યું માન્ય રાખ્યું તે અંતે અત્ર આવવું પડયું જો કે અત્ર હું આ તે કંઇ રાજાની આજ્ઞાથી આવ્યો નથી. સંસાર ત્યાગનારાઓને રાજાની સાથે શું સંબંધ છે. પણ ભવિષ્યમાં મારા શિષ્યને ઉપાધિ આમ આવી પડે તે જણાવવા જ આવ્યો છું. અત્રથી આકાશ માર્ગ પણ હું વિહાર કરી શકું. પણ મહને જેમ યોગ્ય લાગે છે તેમ ગુમપણે વિચરૂ છું. રાજાએ મારી પાસે વિદ્યાની યાચના કરી હતી પણ મેં તેને તે વખતે કંઈ પણું જવાબ આપ્યો નતો તેજ રાજ જ્યારે મારી યાસે ભિાકને વેપ ધરી યોગ્ય વિનયથી રહે છે તે તે વિનયને વશ થઈ મેં વિદ્યા આપી છે, મેં રાજાને વિઘા આપી નથી. પણ મહારા દાસને વિદ્યા આપી છે. હવે તું રાજા હોય તે પણ મહારે શું, ભિક વેધને રાજા આ પ્રમાણે આ સર્વ સાંભળી અત્યંત આશ્ચર્ય પામે અહે શું. સિદ્ધ પુરૂવનું જ્ઞાન કવી ગંભીરતા વિદ્યા આપવાની કેવી યોગ્યતા વિદ્યાને દુરપયોગ ન થાય તે માટે કેવી Page #13 -------------------------------------------------------------------------- ________________ ભલામણું અંહ હજાર લેકાની વચ્ચે રહીને પણ આડ ૫ વિથરવું. અને નિલપદશા રાખી આ પ્રમાણે વિચારી અત્યંત હર્ષ પામી નૃપતિ માકર ગુરૂના ચરણ કમળમાં પડ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભા મેં આપને ઉપાધિમાં નાંખ્યા તેથી હું મહા અપરાધી ઠર્યો છું ક્ષમા મુનીન્દ્રને એમ કહી રૂદન કરવા લાગ્યો. ગુરૂરાજે બોધ આપવા રાને ધ. લાગે, હે રાજન ! મેહ માયાના આધીન થએલે જીવ અનેક પ્રકારની ઈછાઓ કરે છે મન વચન અને કાયાથી 7 વાની હિંસા કરે છે કરાવે છે અને કરતાંને અનુમોદે છે પશ્ચિમ માન્ય લોકોના સહવાસથી લોકોની આરિતકતા ટળતી જાય છે. અને હિંસાના વ્યાપાર વૃદ્ધિ પામતા જાય છે. પણ તેથી આત્માથી જે બાઘની મોટાઈ માટે રાચતા નાચતા નથી. વિદ્યાનો દુરુપયોગ કરતા નથી. હિંસાના કાર્યમાં વિદ્યાને પિગ કરતા નથી. અહિંસા પરમો અમેઃ આ સત્રનું પથાર્થે પાલન કરવા પ્રયત્ન કરે છે. હે રાજન !તું પણ હવે તત્વજ્ઞાન પામીને આત્મા ભિમુખ પ્રવૃત્તિ કરજે, મેહમાયાના વિચારોને રોકી આત્મ સંયમમાં પ્રવૃત્તિ કરવી, આત્માના ગુનું ધ્યાન કરવું અન્તરથી સદાકાળ ન્યારા રહેવું. જગતને કોઈપણ દશ્યપદાર્થ આત્માને નથી. સ્વાધ્યમય જગતમાં સુખની આશા રાખવી વ્યર્થ છે આત્મા અજ છે, નિન્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ મય છે, તેના સ્વરૂપમાં રમતા કરવી, જે પદાર્થો ક્ષણિક છે, તેમાં કેમ રાચવું. જગતમાં રહ્યા છતાં રાગ દ્વેષથી ન લેવાતાં આ નાની ઉપાસના કરવી જેઇએ કેઈ પણ જીવને મારવા નહિ. ઉપાધિ યોગ છતાં મનમાં ઉપાધિ નહિ માનવી જઈએ. મેહના વેગોને જાણે હાણે અટકાવ કરવા જોઈએ, રાગ કેવરૂપ શત્રુઓને હરાવતાં મારા તે પરમાત્મરૂપ બને છે મેહક પદાર્થોની પરીક્ષા કરતાં તેમાં મુંઝાવાનું થતું નથી. સિંહની દરિવત મામાનીજ જ્યાં ત્યાં રૂપે ભાવના રાખી બાહ્યથી દુનિયાનાં કૃત્ય કરતાં તેમાં વિશેષત: પાવાપણું થતું નથી. જે અને તમે ગુણમાં લેપાવું નહિ, આમેયો ગમાં ધર્મ છે ઈત્યાદિ ઉપદેશ આપી સવારમાં યોગે ક્ષમાકર યોગી. દ્ર ત્યાંથી અન્યત્ર વિચરી ગયા. યોગેન્દ્રના કહ્યા ઉપર દ્રને વિહાર શિ. શિયને વિશ્વાસ આવ્યો અને પિતાને અપરાધ ખષ્યને પકવ અનુ. મા. ગુરૂને અનુભવ સત્ય છે તેમના કહ્યા પ્રમાણે ભવ થયે શિવેએ પ્રવર્તવું જોઈએ આ યોગેન્દ્રના ચરિત્રપરથી, સાર લેવાનું કે ગુરૂને ખરા અંતઃકરણથી જે વિનય કરે છે તેને 5 વિઘાઓ મળે છે. યોગેન્દ્રના લખેલા શાસ્ત્રના વિચારોમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ તથા તેમના ઉપદેશમાં સાથે રહસ્ય ભવું હોય છે ક્ષમા કરના ચરિત્ર કિંતુ અજ્ઞતાને લીધે બાળ સમજી શકતા નથી. ને સાર, ગુરૂના હદયને ગંભીર વિનય શિ પામે છે. પરમા ભ સમાન ગુરૂની આજ્ઞાન સારૂ શ્રદ્ધા ભક્તિથી જે ભવ્ય સદાકાળ અંગીકાર કરે છે તે પરમ મંગળ વરે છે. જીવદયા (:લેખક રાલ્ફ ટ્રાઈન) - હૃદય કેળવણી. જે પુરા શિક્ષકનો ઉમદે ધંધો કરે છે, તેઓએ ખાસ કરીને છવદયાની કેળવણી બાળપણથી છોકરાઓને આપવી જોઈએ. જે શિક્ષક થવાને હું ભાગ્યશાળી નીવડું તો એવા પ્રકારની કેળવણી બાળકોને આપવી, એ મારી ઉત્તમ ફરજ છે, એમ હું સમજીશ. જે સિદ્ધાંત, નિયમો, અને અન્ય બાબતોને તેમને ઉપદેશ આપવામાં આવે તેમાં દશમાંથી નવ બાબતે ભુલી જવાનો સંભવ છે, પણ સત્ય કેળવણી છે તેમને જીવદયાને ઉપદેશ આપવામાં આવે, એને જે શિક્ષક પિતાના વર્તનથી તે બાળકો પર તે બાબતને પ્રભાવ પાડે તો તેથી એક બાબત એવી તેમને મળશે કે જેથી મનુષ્ય જાતિમાં ઉત્તમોત્તમ તેઓ બનશે આવી દયામય કેળવણી આપવાને વાસ્તે હું ખાસ ધ્યાન આપીશ, અને વખત રોકીશ એટલું જ નહિ પણ મારા દરેક કાર્યમાં તેને પગ કરીશ. બીજા શબ્દોમાં કહીયે તે મારું દરેક કાર્ય તે નિયમ પ્રમાણે હું કરીશ. જે શિક્ષક કળા જરામાં પણ વધારે વિચધાતા હશે તો આવા પ્રકારની કેળવણી આપવાના તેને અનેક પ્રસંગ તેના શાળાના, કસમાંજ મળી આવશે. ફન્સને પ્રખ્યાત શિક્ષક એમ. ડી. સેલી. જે ટલાંક વર્ષથી નિયમ પ્રમાણે જીવદયાને ઉપદેશ આપતે આવ્યા છે, તે પિતાના અનુભવથી જણાવે છે કે – * (અનુવાદક સગી બી. એ.) Page #15 -------------------------------------------------------------------------- ________________ ધ દિવસથી ભારી ખાત્રી થયેલી છે કે પ્રાણુંઓ તરફ બતાવવા માં આવતી દયાનું બહુજ સારૂ અને ઉત્તમ પરિણામ આવે છે. જીવદયા કેવળ આર્થિક સંપત્તિ પ્રાપ્ત કરવાનું જ પ્રબળ સાધન છે, એટલું જ નહિ પણ નિતિક સંપતિ પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરવા સમાન છે. હું જે રીતે બાળકો ને જીવદયાને બોધ આપું છું તેથી નિશાળના દરરોજના કાર્યમાં ( daily routine ) ( પણ હરત આવતી નથી. એક આડવાડીયામાં બે દિવસ આ વિષયના સંબંધમાં શિક્ષણ આપવામાં આવે છે. વાંચવાને વાસ્તુ પ્રાણી સંબંધી વહન કરનારું કોઈ પુસ્તક હું પસંદ કરું છું, અને તેમાં ઉત્તમ ઉપદેશ તથા જ્ઞાન બાળકને આપું છું, છોકરાઓને લખવાની કોપી બુક માં પણ કુદરતની, ઈતિહાસની, લીંટીઓ, અથવા પ્રાણીવર્ગ તરફ દયા કે ન્યાયનાં, વિચાર દર્શાવનારાં વાકયો જ લખવામાં આવે છે, હું બાળકો સમક્ષ સિદ્ધ કરી બતાવું છું કે જો પશુઓ પાસેથી હદ ઉપરાંત કામ લેવામાં ન આવે, તેમને સ્વચ્છ અને હવાવાળા, તબેલામાં રાખવામાં આવે, જે તેમને બરાબર રીતે ખાવા પીવાનું આપવામાં આવે, અને તેમની સાથે માયાળુપણે વર્તવામાં આવે તો તે પ્રાણી અધિક કામ આપી શકે, અને તેથી ધાન્ય પણ પુષ્કળ ઉગાડી શકાય. પક્ષીઓ અને નાના પશુઓ જે ખેડુતને તેના કામમાં બહુ ઉપયોગી નીવડે છે. તેમનું પણ હું, તેમની સન્મુખ વર્ણન કરું છું. “મારા કાર્યનું પરિણામ બહુજ સતિષ કારક આવેલું છે, મારા વિઘાર્થીઓ ગડબડ બહુજ ઓછી કરે છે, અને એક બીજા તરફ બહુજ માયાળુપણે તથા સભ્યતાથી વર્તે છે તેઓ પ્રાણ વર્ગ તરફ બહુ જ દયા બતાવતાં શિખ્યા છે, અને માળાઓમાંથી ઈડા લઈ લેતાં અને પક્ષીઓને મારતાં અટકયા છે. પ્રાણુઓનું દુઃખ દેખી તેઓનું હદય દયાળુ બને છે, અને પક્ષીઓ તરફ વાપરવામાં આવતી કરતા દેખી તેઓને જે દુઃખ થાય છે, તેથી બીજા મનુષ્યોમાં દયા અને રહેમ નજર ઉત્પન્ન થાય છે. અમેરિકાની દયા ધર્મ પ્રચારક સોસાઈટીના પ્રમુખ મી. જર્જટી. એટલે કહ્યું કે – ગરીબ અને નિરાધાર પ્રાણીઓના વડીલ તરીકે ઉભા રહી હું તમારી સન્મુખ જાહેર કરું છું કે જેટલે અંશે અને જેટલી ઝડપથી આપણે આ પણું બધી સ્કુલમાં આ પ્રાણી વર્ગ તરફ દયાનાં ગીત, કાવ્યો અને સાહિત્ય દાખલ કરતા જઈશું તેટલે અંશે અને તેટલી ઝડપથી. ધાતકીપણાના મૂલને નાશ થશે એટલું જ નહિ પણ અપરાધનાં મૂળ પણ શિક્ષક Page #16 -------------------------------------------------------------------------- ________________ T : કરવાથી દંડ ફરમાવવાથી ત્યારે એક અપરાધ અટકાવી શકાય ત્યારે મેઠાશ ભર્યા થી અને ઉચિત દયાળુ ઉપદેશથી હજારે દુષ્ટ કાર્યોને અટકાવ લાવી શકાય” - ન્યુઈગ્લેંડના એક રાજ્યમાં શાળાઓના એક સુપ્રીટેન્ડન્ટે દયાના સ બંધમાં જે ઉદ્ગારો કાઢયા હતા તે તરફ એક ક્ષણુ વાર લક્ષ દેરો તેણે કહ્યું હતું કે પ્રિય રિક્ષ : આપણે આપણું શિક્ષણ ઉમદા અને વધારે કાંમતી બનાવવું જોઈએ જુદા જુદા વિષયને લગતું અને વિદ્યાર્થીઓના ચિત્તને આપણુ કરે તેવું શિક્ષણ આપવું. એ આપણું કર્તવ્ય છે તેમને શાળામાં મળત શિક્ષણ ઉપરાંત કાંઇક અધિક શિખવવાની જરૂર છે, અને તે અને વિક બાબત જીવ દયાની કેળવણી હોવી જોઈએ. હાલમાં મળતી કેળવણી ઘણે ભાગે નામની કેળવણી છે. આપણામાંના ઘણા ખરા પુસ્તકો વાંચવામાં જ મશગુલ રહીએ છીએ કેવળ વિદ્યાર્થીઓના એક સાચાની માફક પાઠ સાંભળી નારા છીએ, શબ્દોની મારામારી કરનારે નીરરવા તે વેચનારા અને બાલના મગજ જુદી જુદી બાબતોથી ભરનારા છીએ, હવે નકામી વાત જવા દેઈ, ઉચિત ઉપદેશ આપવાની ખાસ જરૂર છે. જે કામ આપણે માથે લઈએ, તે તન અને મનથી આ પણે કરવું જોઈએ. આપણું ખરું કર્તવ્ય આપણા કરતમાં સાંપાયેલા વિદ્યાર્થીઓનું ચારિત્ર ઉત્તમ પ્રકારનું બનાવવું છે. જો આપણે આકામ બહુ સારી રીતે કરીશું તે જ મનુષ્યો કબુલ કરતા થશે કે શિક્ષણ આપવું. ભણાવવું તે મેટામાં માટી વિદ્યા, ઉચ્ચમાં ઉચ્ચ હુન્નર અને ઉમદામાં અમદા ધા છે, જે હું માતા હે ઉં તે બાળકના જીવનમાં જુદા જુદા પ્રસંગે તે દયાની લાગણુનાં બીજ હું રોપ્યાં કરીશ દરેક પ્રાણ પાસેથી કોઈ પણ શિ. ક્ષણ મેળવવાનું છે, એમ વિચાર કરતે તે બાળકને હું બનાવીશ હું તે બાળકના હતમાં પ્રાણીઓને લગતાં સચિત્ર પુસ્તક મુકીશ અને હું મારા ગામડામાં કે શહેરના વિભાગમાં એક દયા વર્ધક મંડળના સ્થાપીશ, તેમાં મારા અને પાડોશીઓના છોકરાઓના એકઠા કરીશ, અને તેમને દયા કરવાનો બધ આપીશ, અને આ રીતે આવા અશાંત અને કરતાના સમયમાં દયાને પ્રવાહ હેવરાવનાર એકતાને સર કરે હું ઉત્પન્ન કરીશ. Page #17 -------------------------------------------------------------------------- ________________ થોડા વખત ઉપજ આપણે (અમેરીકાના રહેવાસીઓ ) બીજા દેશની સાથે લડાઈમાં ઉતર્યા હતા. આપણી બીજી પ્રજા સાથેના સંબંધમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ, એ બાબત આપણે ચોકસ અભિપ્રાય ઉપર આવેલા નથી. આજકાલ જ્યાં ત્યાં અશાંતિ પ્રસરી રહેલી છે. આ રાજકીય બાબતો ગમે તેટલી જરૂરી હોય તે પણ જે સાંસારિક સામાજીક સુધારણા કરવાનો સવાલ તેની અપેક્ષાએ આ સવાલ અંધારામાં પડી જાય છે આપપણી સમાજની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. જે આ સમાજને સુધારવાને ગ્ય ઉપાયો જલદીથી ગ્રહણ કરવામાં નહિ આવે તો તેનું પરિ. ણામ બહુ ભયંકર આવશે, એ ભય રાખવામાં આવે છે. આ બાબતમાં વિશેષ લખવાની જરૂર નથી, કારણ કે આ બાબત સવ કોઈ એક સરખી રીતે કબુલ કરે છે. આ સવાલોને જેમને પૈડા સમમયમાં નિર્ણય કરવો પડશે, અને જેમના નિર્ણય પર સમાજ સુધારવાનું કે બગડવાનો સંભવ રહેલો છે, તેના બાળકો હાલ કયાં તો નિશાળમાં ભણતા હોય છે કે રસ્તામાં રમતા હોય છે આપણે તેમને કેળવણી આપીએ છીએ. જો આપણે ધારીએ તો-મન પર લઈએ – મને ધીરજવાન, દયાળક ન્યાયી અથવા વિચારવંત બનાવી શકીએ. અથવા આપણેજ તેમને, ધી, અવિવેકી, દુષ્ટ અથવા રાહી બનાવી શકીએ. લખવાનો સાર એ છે કે આ બાળકોને સારા કે ખરતા બનાવવા એ કામ તેમના માતપિતાના અને તેમના શિક્ષકોના હાથમાં છે. આ વિદ્યાર્થી અને બાળકોને ઉત્તમ બનાવવાને સઘળો પુરૂષાર્થ વાપરવાની જરૂર છે. જે આપણી સંતતિ દુષ્ટ નિકળી તે જરૂર આપણી ભવિષ્યની દશા પણ ખરાબ બનશે, અને તેને જાન માલને નુકશાન થશે, અને ઉદયની આશા રાખવી વ્યર્થ જશે. આજકાલ સમય બદલાયો છે, અને ઉદ્ધત અને નિર્દય મનુષ્યો એવાં સાધનેને આશ્રય લેઈ શં, કે જેથી આખા નગરને ઉજડ કરી શકે. જે આજે પિસાદાર છે, તેને પુત્ર કાલે ગરીબ થઈ જાય કે રાજદ્રોહી નીકળે, અથવા જે આજે ગરીબ હેય, ને કાલે વિસાધિપતિ અને રાજભક્ત બને. અથવા તે ગરીબ માણસ એવો દુછ નીકળે કે તે ગરીબાનેજ હેરાન કરે. કાળ વસ્તુએની દશા કાંઈક વિચિત્ર રીતે જ બદલે છે. માટે ગરીબ તેમજ તવંગર બનેને એક સરખી રીતે આ દયાની કેળવણી મળવી જોઈએ. હાલમાં જેવા પ્રકારની કેળવણી તે બાળકોને મળશે. તેના ઉપર ભવિષ્યમાં સમજવાની ઉંચ દશા કે હલકા દશાનો આધાર રહેશે. કેળવણી આપવાની બધી રીતિઓમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કીડરગાર્ટનની રીતિ સૌથી ઉત્તમ છે. જે લોકોએ આ કિન્ડરગાર્ટન શબ્દ ન સાંભળ્યો છે, તેમના લાભ અર્થે જણાવવું જરૂરનું છે કે આ શબ્દ કીડર અને ગાર્ડન ર્ડન garden એ બે શબ્દનો બનેલો જર્મન ભાષાને શબ્દ છે. કીલ્ડર એટલે બાળક અને ગાર્ડન એટલે વાડી અર્થાત બાલવાટિકા, બાળ ઉદ્યાન જેમ માળી બગીચામાં ઉગેલા સારારોપાઓનું પિષણ કરે છે, અને નકામાં મળીને ઉખેડી નાખે છે, તેવી રીતે શિક્ષક રૂપી માળીએ બાળકમાં રહેલાં શુભ બીજોને પોષણ આપી ખીલવવાં જોઈએ પણ અશુભબીજ રૂપી નકામા છોડવાઓને ઉખેડી નાખવા બનતે પ્રયત્ન કરવો જોઈએ. વળી આ પદ્ધતિમાં બાળકોને જે પદાર્થનું જ્ઞાન આપવાનું હોય તે પદાર્થ નજર આગળ રાખીને શિખવવામાં આવે છે. આ પદ્ધતિથી બાળકને આનંદ સાથે જ્ઞાન મળે છે. આ પદ્ધતિ કીતિને ઉત્તમ કહેવાનું મુખ્ય કારણ તે એ છે કે આ પદ્ધતિમાં પશે વર્ગ સાથે પ્રેમ, દયા અને દિલજી રાખવાનું શિખવાય છે. આવા પાંડા એટલી બધી વાર આ પદ્ધતિએ શિખનારને શિખવવામાં આવે છે કે આજ્ઞાને બાળપણુથી તેનામાં જન્મવાળા પામેલાં અને રોપાયેલા દયાના અને પણ ભાવનાં સંસ્કાર બજ સ્થાયી અસર હેશને વાતે કરે છે આથી બાળકોનું હદય ઉદાર વિશાળ અને પ્રેમાળ બને છે. આથી તે જયારે પુરુષ કે સ્ત્રી બને છે ત્યારે તે હજાર ગણો ઉત્તમ આચરણવાળે થાય છે. આ સ્થળે યાદ રાખવું જરૂરનું છે કે આપણે પ્રાણી વર્ગ કે આપણા માનબંધુઓ તરફ દયા બતાવી અથવા તેમની સેવા કરીએ, તે તેથી તેમના તરફ આપણે ઉપકાર કે સેવા કરી હોય, તેના કરતાં આપણે તે વિશેષ લાભ થાય છે. સર્વ જીવતાં પાણીઓ અને માનવ બધુઓ ને સહાય આપવાથી, અને તેમના તરફ હદયની દિલજી બતાવવાથી જે આનંદ થાય છે, તે આનંદ વર્ણવી શકાય. તેમ નથી, તેમ તેનું મુલ્ય પણું થઈ શકે તેમ નથી. એક ર સ્વાર્થ રહિત પરોપકારનું કાર્ય કરવાથી મળેલા આનંદને જેને અનુભવ કર્યો છે, તે મનુષ્ય કદાપિ તે કાર્ય કરવું છોડી દેતો નથી. જીવનની એકતાના સિદ્ધાંત અનુભવવા એ કઠણ માર્ગ છે, તે માર્ગે ચાલવાને મનુષ્ય જાતિ તૈયાર થતી જાય છે. તે સિદ્ધાંતને લીધે નીતિના નિયમો વિશેષ ઉદાર અને ભવ્ય બને અને ધર્મમાં પણ વધારે જીવન અને ઉચ્ચતા આવે છે જે લોકે આ ઉચ્ચ સિદ્ધાંતને બરાબર સમજેલા છે, અને તેને લીધે પરેપકારી અને દિલસોજીવાળા બનેલા છે, તેઓ મનુષ્ય માત્રમાં જીવ દયાની લાગણી વિશેષ પ્રમા માં ખેલે, તેવા પ્રયત્ન કરી રહ્યા છે. બીજા પણ ઘણું પુરૂષો પોતાના Page #19 -------------------------------------------------------------------------- ________________ ધન ખાને આવા કાર્યો માટે ખુલે મુકે છે અને તે ધનની મદદથી હજારે જીવ દયાના સંબંધનાં પુસ્તકો છાપવામાં આવે છે પશુઓને વાતે પાંજરાપોળે બાંધવામાં આવે છે, અને દયાની કેળવણીને ફેલાવો કરવામાં આવે છે અને અનેક દયા વર્ધક મંડળના કાર્યને વિસ્તારવામાં આવે છે. ઉદાર તથા ઉંચ ચરિત્રવાળા પુર અને સ્ત્રીઓમાં સર્વ જીવતાં પ્રાણી પ્રત્યે બહુ દિલસેજી અને દયા હોય છે. તે દિવસે તેમને પ્રાણીવર્ગ તરફ દયા બતાવતાં, અને તેની સંભાળ રાખતાં શિખવે છે. અબ્રાહમ લીકન નામના અમેરીકાના પ્રેસિડન્ટને કવન ચરિત્રમાં લખાયેલા એક નાને બનાવ ખુબ થાદ રાખવા જેવો છે. “ સુખી જીવનના ગાયને” એ નામના અમૂલ્ય પુસ્તકમાં તે બનાવ વર્ણવવામાં આવે છે. જ્યારે તે શરૂયાતમાં વકીલ તરીકે કામ કરતો હતો, ત્યારે તે બીજ વકીલો સાથે ઘોડા પર બેસી ઉનાળાના દિવસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાત:કાળમાં જેતે હતો. તેમને ઘડા જંગલમાં થઈ જવાનું હતું. તે જંગલમાં પક્ષીઓ સ્વતંત્રતાથી આનંદ પૂર્વક ગાન કરી રહ્યાં હતાં. એક વૃક્ષ આગળ આવતાં તેમને માલૂમ પડયું કે માળામાંથી એક પક્ષીનું બચ્ચું જમીન પર પડી ગયું હતું, અને રસ્તામાં તરફડીયા મારતું હતું. તે લીંકનના સાથીઓએ તે ઘોડા આગળ ચલાવ્યા, પણ લીંકને ત્યાં ઉમે રહ્યા અને પિતાના સોબતીઓને ડીવાર ઉભા રહેવાની સૂચના કરી, તેણે પિતાને ધાડ પાછે કે, અને જે જગ્યાએ તે બિચારું પ્રાણી તરપડતું પડયું હતું, ત્યાં તે ગયા, અને લીંકને તે બચ્ચાંને બહૂજ દરકારથી ઉપાડીને તે માળાની પાસેની ડાળી ઉપર મુક્યું, અને ઉતાવળથી જઈ પિતાના મિત્રોને મળ્યો. તે ટોળીમાંના એકે મશ્કરીમાં પુછયું, “કમ લીંકન ! આવી તુજ વસ્તુને માટે એટલી બધી તકલીફ કેમ લીધી? અને અમને શા સારે ભાવ્યા ?” આ ઉપરથી લીકને જે જવાબ આપે છે, તે બહુ સ્મરણમાં રાખવા યોગ્ય છે. અને તે કારણથી જ આ બનાવની નોંધ અમે અત્રે લીધી છે. તેણે કહ્યું કે “મારા મિત્ર ! હું એટલું જ કહી શકું કે, આ કામ (દયાનું કામ) કરવાથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થાય છે.” આપણે તેજ લીંકન સાહેબના જીવન ચરિત્રમાંથી એક બીજો બનાવ તપાસીએ. સન ૧૮૫૮ માં સ્ટીકન. એ. ડગલની સાથે મી. લીંકનને જે વાદ વિવાદ ચાલ્યું હતું, તેમાં મી. ડગલશે એક સ્થળે એમ જાહેર કર્યું કે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ “ગુલામગીરીને ધંધે વધે, અથવા તેને અંત આવે, તે બાબતમાં મારે લેવા દેવા નથી. મારા વિચારોમાં તેથી જરા માત્ર પણ ફેર પડશે નહિ. તે વખતે સાધુ પુરૂષ લીકને પિતાના હૃદયની ઉદારતા બતાવીને જવાબ આવે કે “ અકશનની વાત છે કે બીજાના હદયપર પડવાવાળી લાકડી મારા મિત્ર અને, જજ ડગલસના હદયને જરા સરખી પણ અસર કરતી નથી. આવા લીકન જેવા પુરા મહાપુરૂષના પદને યોગ્ય છે. ઉદાર અને વીરપુરૂષ એવા પ્રકારના હોય છે. જે મનુષ્યોને પિતાના માનવબંધુઓ તથા અનાથ મુંગા પ્રાણીઓ તરફ પ્રેમ, સંભાળ, દયા, દિલજી અને અનુકંપાની લાગણુએ છે, તેજ મનુષ્ય શ્રેષ્ઠ કહી શકાય. જે મનુષ્ય પરોપકારને વાસ્તે પ્રાણ ત્યાગ કરવાને પણ તત્પર રહે છે, અને જેઓ એમ માને છે કે એકજ પરમાત્માના આપણે અંશ છીએ, અને પ્રાણી વર્ગમાં પણ આપણુ જેવોજ પરમાત્મ અંશ રહે છે, અને આ પ્રમાણે માનીને બેસી ન રહેતાં, તે પ્રમાણે વર્તે છે, તેજ પુરૂષો મહાપુરૂષની પદવીને લાયક છે, અને તેવા પુરને હજાર ધન્યવાદ હે ! દાન. (લેખક ભેગીલાલ મગનલાલ શાહ, મુ. ગોધાવી.) (ત્રીજ અંકથી ચાલુ) ૩પતાનાં વિનાનાં ચાર વિ ૬િ સક્ષમ મેળવેલા ધનનું સત્પાત્રમાં દાન કરવું એજ તેનું રક્ષણ છે. જે દ્રથને ખોટે ભાગે વ્યય થવાથી અનેક નુકશાન થવાનો સંભવ રહે, તે દ્રવ્યને સન્માર્ગે ખર્ચવાથી જે લાભ થાય તે એક પ્રકારનું રક્ષણે જ છે. જે દ્રવ્ય મુકીને જવાનું છે જે ચંચળ અને ક્ષણિક છે. તેને સાચવી રાખવાનો વિચાર પણું મિયા છે. દ્રવ્યાદિની સર્વ સામગ્રી મળ્યા છતાં પણ જે મનુષ્ય કીર્તિ-નામ અમર કરવાન–અમય પ્રસંગ મિયા ગુમાવે છે, તે એક ગંભીર પ્રકારની ભુલ કરે છે; કારણ કે આ દુનિઓમાં નામ અમર કરવાનું, કલ્યાણનું, સાધન દાન, વિધિ સિવાય સરળતાથી પ્રાપ્ત થાય તેવું બીજું કોઈ પણ સાધન નથી. દાન ગુણ રવાથ વૃત્તિનો નાશ કરે છે, ચિંતા રૂપી વિષમ અગ્નિને શાન કરે છે, Page #21 -------------------------------------------------------------------------- ________________ લે મને સંવ૨ કરે છે, સદ્વિચાર વિસ્તારે છે, સમાગમ સુલભ કરે છે, અને દ્રવ્ય મેહથી ઉત્પન્ન થતી વિષય વાસનાને નાશ કરી ભૂત દયાને વિરતારે છે. દાતામાં સ્વાર્થ વૃત્તિ બહુ અલ્પ પ્રમાણમાં હોય છે. ખર દાતાભૂત દયાથી એટલે પ્રેરાય છે કે તે પોતાની સ્થિતિની હદ પણ ઓળંગી જાય છે. તે દવ્ય સંયયાદિને વિચારથી પોતાના મનને કલંક્તિ ન કરતાં સદા આનંદમાં રહે છે. લેકી કહે છે કે “અન્ય જનોના હિતને વિચારમાં લીન થઈ જવાથી આપણે આપણા જીવન સંબંધીના વિચાર કરવાથી ઉપજતા શોક અને ખિન્ન વૃતિથી દૂર રહી શકીએ છીએ, આપણું જીવનની મયાદા વિશે બહોળી-વિસ્વત થાય છે, નિતિક અને પરોપકાર-શિલ લાગણીઓને વિકાસ થવાથી હાથી અને મગરૂરી ભરેલી ચિંતાઓ દૂર હટી જાય છે. જે મનુષ્યનું દ્રવ્ય દાનમાં ખરચાનું નથી, અને પિતાના ઉદ્યોગમાં પણ આવતું નથી, તેનું ધન સુખ કાતિ કે ધર્મ આદિ કોઈ પણ હેતુ સિદ્ધ કરી શકતું ન હોવાને લીધે નકામું છે. પણ મનુષ્ય એકઠા કરેલા દ્રવ્યને ઉપભેગ કરતે નથી, કે બીજા કે સારા કામમાં વાપરતે નથી, પરંતુ વારંવાર તેના ધનના ઢગલાને સુખનું રાધિન માની લે છે, તે સમજાતું નથી કે જેને તે સુખ માને છે, તે દ્રવ્યના રાની ચિતામાં તેને રાત દિવસ ઉંધ પણ આવતી નથી જે દ્રવ્ય સંગ્રહને જ તે સુખ માનતે હોય તો વિચાર કરતાં તેને જછે કે તેના જે ચિંતાતુર બીજો કોઈ ભાગ્યે જ હશે. આથી સિદ્ધ થાય છે કે પિસો થોગ્ય રીતે કમાઈને તેનું દાન કરવું જ શ્રેષ્ઠ છે. વાસ્તવે લકની દાનના અજ છે. यहदाति विशिष्टेभ्यो यश्चाश्नाति दिने दिने । तत्तस्य वित्तं मन्येऽहं शेषं कस्यापि रक्षति ॥ “ઉત્તમ પુરૂષોને જે આપ, અને દિન પ્રતિદિન જે ભોગવે, તેજ દવ્ય પિતાનું દ્રવ્ય ગણાય છે, કારણ કે તે સિવાયનું એકઠું કરેલું દ્રવ્ય તે બીજાના માટે જ છે.” જે જમીનમાં દાટી મુકેલા દ્રશ્યને દ્રવ્ય ગષ્ણવામાં આ વે તો આ પૃથ્વીમાં કીમતી ધાતુની અનેક ખાણે છે, જેનો તે કઈ દિન ઉપગ કરી શકો નથી, તેને પણ દ્રવ્ય ગણવામાં આવવું જોઈએ પરંતુ તેમ થતું દેખાતું નથી આથી એ સ્પષ્ટ થાય છે કે દ્રવ્યની અગત્ય એક કરવામાં નહિ પરંતુ તેના સદુપયોગ (ને અવલંબીન છે. ) પર આધાર રાખે છે. દાન જેવો બીજો કોઈ પણ પ્રવ્યને પ્રજાને નથી. કારણ કે જેમ જેમ કથનું વિશેષ દાન કરવામાં આવે તેમ તેમ તે ઉત્તરોત્તર વધતું જાય છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ અને આખરે બીજાના સુખનું ચિંતન કરવાથી આપણું પોતાના સુખની અભિવૃદ્ધિ થાય છે.” “જેમ જેમ આપણે સ્વાર્થ ઓછો શોધીએ તેમ તેમ આપણી રહેણી કરણી વિશેપ નિયમસર થાય છે, અને આપણે વિશે સુખી થઈએ છીએ, કેમકે નિઃસ્વાથી જીવન દુગુણને નાશ કરે છે; લાલસાઓને નાબુદ કરે છે, આ માટે દર કરે છે. અને મનને ઉન્નતિમાં આણું તેમાં ઉચ્ચ વિચારોનો સંચાર કરે છે. આથી આપણે વિચારોને સ્વાર્થમાં લીન ન થવા દેવા માટે આપણે સાવધ રહેવું જોઈએ. અને પરેપકાર વૃત્તિનું વિશેષ સેવન કરવું જોઈએ ” દાન તેના આવા પ્રભાવને લીધે જ ધર્મના ચાર પ્રકાર-દાન, શીલ, તપ અને ભાવના–પછી મુખ્ય ગણ્ય છે. તે સર્વ ગુણનું મૂળ છે. સવથી મેટા રસદગુણ અને દૈવી અંશ છે. દાનવૃત્તિ જે દયા-ઘરોપકારના શુભ હેતુથી પેલાયેલી હોય તો એક પરમ સાધન થઈ પડે છે. દાન ગુણનું મહાભ્ય દાતાની શ્રદ્ધા-મનોભાવનાને અવલંબીને છે– दानं पियवाक्यसहितं ज्ञानमगर्व क्षमान्वितं शौर्य । वित्तं त्यागनियुक्तं दुर्लभर्मेतच्चतुष्टयं लोके ।। “પ્રિય વાણું સહિત દાન, ગર્વ રહિત જ્ઞાન, કામ અહિત શર્થ, - પાત્રદાન આપવાની બુદ્ધિવાળાને ધન એ ચાર વસ્તુઓ જગતને વિષે દુર્લભ છે.” પ્રેમ સહિત કરવામાં આવેલું દાન દાતાને અનંત ફળ આપે છે. તેથી દાતાને થતે સંત અને ગ્રાહકને થતે આનંદ અવનિય હોય છે. આ પ્રમાણે દાતાને ઉત્તમ પુરની ટિમાં મુકનાર દાન ગુણુ સર્વે છે; પરંતુ જ્યારે તે શ્રદ્ધા મિશ્રિત હોય છે ત્યારે તે દાતા અને દાન ગ્રહણ કરનાર ઉભા કલ્યાણનું કારણ થાય છે. गृता प्रीणनं सम्यक् वदतां पुण्यमक्षयम् ।। दानतुल्य स्ततो लेाके मेक्षिोपायो न चापरः ॥ १ ॥ દાન ગ્રહણું કરનારાઓને શાન્ત આનંદ થાય છે, અને આપનારા. આને અક્ષય પુણ્ય થાય છે, તેથી આ લોકમાં દાનતુલ્ય મોક્ષ મેળવવાને બીજો ઉપાય નથી. (આ૦ પ્ર. અંક ૭ મે )” ખરે દાતા ઉદાર મનને હોય છે. દાન કરતાં તેનું મન જરાપણ સંકોચાવું નથી, જે દ્રવ્યને વહેલું કે મહું પાછળ મૂકી જવાનું છે, જે કa કેટલા કાળ સુધી પિતાના પુત્ર પૈવાદિ કુટુંબ પરિવારમાં રહેશે તેને નિર્ણય નથી, જે દ્રવ્યને નિરંતર Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ બલો થયા જ કરે છે, તેવા અસ્થિર દિવ્યપર તે મિયા મમત્વ ધરતા નથી. પિતાના જ્ઞાતિ જનો કે દેશજનોને ધંધા વા ઉદ્યોગહીન જોઈને તે દયા બને છે. તેમને કાંઈ પણ વ્યાપાર ઉદ્યોગ, વિદ્યાકલ માં જોડાવાના સાધને સરળ કરી આપી તેમની દરિદ્રતાને દેશનિકાલ આપે છે. દરિદ્રતાપી મહા ભયંકર શત્રુથી તેમનું રહણ કરે છે. આહારદિના પદાર્થોનું દાન આપી, ને તેની નિરંતરની સુધાને મૃગજળવડે તરસની માફક સંતેવા ઇરછતો નથી. તે સારી રીતે સમજે છે કે ગરીબારૂપી હલાહલ વિષની દુષ્ટ અસર દૂર કરવાને ઉધાભરૂપી અમૃતના વિણની ખાસ જરૂર છે. તેનું ચિત્ત દાન ગ્રહણ કરનારના ક્ષણિક સુખ તરફ નહિ પણ દીર્ધકાળના સુખ તરફ આકર્ષાય છે. ગ્રહણ કરનારના દુ:ખ રાશિનો અંત જેવા તે ઉસુક રહે છે, અને માત્ર અન્ન વસ્ત્રાદિનું દાન આપી તેને ભવિષ્યમાં દાનને આશ્રિત બનાવવા ઈચ્છતા નથી શુદ્ધ નિષ્ટ દાતા પિતાની માફક દાન ગ્રહણ કરનારનું હિત વિચારે છે. તેનાં દુઃખે દાતાના મમસ્થળને ભેદી તેના અંતરના ઉંડા ભાગમાં દયાળુતાની અખ્ત લાગણી ઉત્પન્ન કરે છે. દાનવડે લેનારના પ્રતિ ભવિષ્યને શી અસર થશે તેનું અનુમાન બાંધી તેના કલ્યાણના માર્ગને જ અનુસરે છે. સારાંશ કે ખરે દાતા લેનારને પણું ખરી રીતે પોતાના જેવી સ્થિતિમાં-દાન ગ્રહણ કરનારને આપનારની સ્થિતિમાં લાવી મુકે છે. આ પ્રમાણે દાન ગુમાં પણ સ્પર્શ મણિ જેવો સિદ્ધ થાય છે. સ્પર્શ મણિ તો લેહને સ્પર્શથી સુવર્ણ બનાવે છે, અને નહિ કે સ્પર્શ મણિ પરંતુ દાનગુણુ પિતાના માહાળ્યવડે અન્યને પણ દાતા બનાવ છે. શામળ ભટ્ટ કવિ કહે છે કે – “ પૂજે જે દેવ, દેહ દેવાંશી યાએ; અમર થાય જે આપ, જેહ સંમરિત ફળ ખાશે; ભળે ગંગમાં નીર, તેહ પણ થાએ ગંગા; મળીયાગરને પવન, કાટ ચંદન શુભ અંગા; સુધરે જજ સંગતયક, dબી સંગ યમ તનતરે; કવિ શામળભ, સાચું કહે, દાતા માપ સામે કરે, કવિ શામળ ભટ. સુકત ભંડાર જના. સુકૃત એટલે સારાં કામો-સારાં કાર્યો કરવાને નાની જરૂર પડે. માટે નાણું કેવી રીતે મેળવવાં, તેને વાતે એક બેજના પુના કેન્ફરન્સ વખતે Page #24 -------------------------------------------------------------------------- ________________ ઘડી કાઢવામાં આવી હતી, તે બાબત આ માસિકમાં પુના કોન્ફરન્સના સંબંધમાં લખતાં અમે જણુવી ગયા છીએ. જુદે જુદે સ્થળે આ યોજના પ્રમાણે પૈસા એકઠા કરવાનું કામ શરૂ થઈ ગયેલું છે. મુંબઈ શહેરમાં તે કામ કયારનું શરૂ થયું છે, ને હવે તે પૂર્ણ થવા પણ આવ્યું છે. કલકસામાં પણ તે શરૂ થયું છે. દક્ષિણમાં કેટલાક ગામમાં તેનો આરંભ થશે છે, ગુજરાતના કેટલાક ગામમાં તે પેજના પ્રમાણે ફંડ ઉઘરાવવાની શરૂ યાત થઈ ચુકી છે, છતાં જૈનોની વસ્તીના પાટનગર અમદાવાદમાં આ બાબત હજુ સુધી કોઈ પણ પ્રયાસ થયો હોય એમ અમારા જાણવામાં નથી. કદાચ એમ પણ હોય કે હજુ તેની જરૂર અને ઉપયોગીતા બરાબર રીતે લોકોના હા-કુવામાં ન આવી હોય તો આ સ્થળે તેને ઉદ્દેશ અને યોજના પુનઃ જણાવવાની જરૂર વિચારીએ છીએ. તે યોજનાને હરાવ નીચના - બ્દોમાં પસાર કરવામાં આવ્યો હતો. “કોન્ફરન્સ મારફતનાં કેળવણી વગેરે ખાતાને ખર્ચ ચલાવવા માટે એમ કરાવવામાં આવે છે કે પરણેલા. અથવા માતા દરેક સી પુરે સુકૃત ભંડારમાં ઓછામાં ઓછા ચાર આના, અને વધારે પિતાતાની ઈચ્છાનુસાર રકમ દર વર્ષે આપવી. ” દરવર્ષે ચાર આના જેવી જ રકમ આપવી એ ભાગ્યેજ કોઈને વધારે પડતી લાગે, છતાં આ કાર્યથી એક જબરું અને સારું ફંડ થઈ શં, જેના દ્વારા કોન્ફરન્સ બહુ સારાં કાર્યો કરી શકશે. ઝાઝા તાંતણના બનેલાં દેરડાથી મદોન્મત્ત હાથી પણ બંધાય છે, એ વાત નજર બહાર રાખવી ઘટતી નથી. વળી જેનેની ઉન્નતિની ભવ્ય ઈમારત આપણે બાંધવા ઇચછા રાખીએ છીએ, તો તે કામમાં એક દેટ પણ લાવી પિતાનું કર્તવ્ય બનાવવું એ કાંઈ ઓછું પુરય નથી. આ જનામાં પોતાને નાનું સરખે હિસ્સા આ પનાર દરેક જન જૈન આલમને પિતાના કુટુંબ તુલ્ય ગણતાં શિખે છે. જેને સમાજરૂપ શરીરના આપણે જુદા જુદા અંગેછીએ; દરેક અંગ પિત પોતાનું કર્તવ્ય બજાવે શરીર નભી શકે, અને દરેક અંગને પણ પોષણ મળે માટે દરેક જેને આ કામને પોતાનું ગણી ઉપાડી લેવું જોઈએ છે, અને શરીર રમાં બળ હશે તે દરેક અંગને બળ મળશે, એ ન્યાય પ્રમાણે વજન કામના ઉદયમાં પોતાને ઉદય છે એ વિશાળ ભાવ રાખતાં શિખવું જોઈએ. જગત માત્ર તરફ દિલસોજી અને સમભાવ રાખનારા તીયકરના અનુયાયીઓ તરીકે જેન કમ તરફ દિલસોજી રાખવાનું મોટું પગલું પ્રથમ આપણે ભરવું ને દઈએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ હાલ ત્રણ વર્ષ સુધી તે આ યોજના દ્વારા ઉત્પન્ન થનાર કંડ કેળવ. ણીની બાબત ખચવા કોન્ફરન્સે નક્કી કર્યું છે. હાલ જૈનેની ઉન્નતિને માટે એકજ પરમમાર્ગ છે, અને તે માર્ગ કેળવણીને ફેલાવે છે, માટે હવે વધુ વિલંબ નહિ કરતાં અમદાવાદ વાસીઓ આ કામ સર્વર ઉપાડી લેશે અને બીજા જેન બંધુઓને દાખલારૂપ થશે એમ અમે આશા રાખીએ છીએ માસિક સમાલોચના. ખ્રિસ્તી જેન કેસ, વાડીલાલ નામના કપડવંદના જૈન છોકરાના સંબંધમાં મીશનરીઓ સાથે ચાલતા કેસનું પરિણામ આપણી વિરૂદ્ધ આવ્યું છે, અને તે છોકરો હાલ તે મીશનરીઓના ત.ભામાં છે. અને તે બાબતમાં દાદ મેળવવા વડે અરજી કરવા સૂચવવામાં આવ્યું છે. આ કેસ જે બનવા પામ્યો તેનાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં બે કારણે જણુઈ આવે છે. થાડે કારણ ગરીબાઇ અને બીજું ધર્મના શાનની ખામી; માટે આ બે કારણે જેમ દૂર થાય તેમ થવાની જરૂર છે. સત્સંગ નામનું અડવાડિક, છેલ્લાં પાંચ અઠવાડીયાંથી સુરત ખાતે પ્રકટ થાય છે, તેને ઉદ્દેશ માંસ અને મદિરાને નિબંધ કરાવવાનું છે, અને જીવ દયાન ફેલાવો કરવાને છે, તેનું વાર્ષિક લવાજમ ફક્ત ૧- ૦ છે. બહારગામવાળાઓને ૦-૧૩-૦ પાડેજના વધારે આપવાના છે. આ અઠવાડીને સારી રીતે મદદ કરવી જોઈએ છે. તેમાં જીવ દવા સંબંધી બહુ સારા અને અસરકારક લેખ આવે છે. જુનાગઢમાં આવેલા ગિરનારના આપણું પવિત્ર ડુંગરના સંબંધમાં આપણું ધર્મશાળાની જગ્યાની બાબતમાં હાલમાં ત્યાંના નવાબ સાથે તકરાર ઉભી થઈ છે, તે બાબતમાં જે કોઈ પુરાવા પ્રાચીન ગ્રંથમાંથી મળી આવતા હોય તે અમને જણાવવાને મુનિ મહારાજો તથા વિદ્વાન શ્રાવકને ભલામણ કરવામાં આવે છે. સ્વીકાર– જન ડાયરેકટરી. ભાગ ૧, ૨, 0. જેનગમ લીસ્ટ. કાન્ફરન્સ ઓફીસ તરફથી. જૈન સમાળા. પૂજા સંગ્રહ. કો મિહનલાલ અમરસીંહ તરફથી પાલીતાણા જેનાડ ગ સ્કુલ ત્રિપાક રીપોર્ટ તેના સેક્રેટરી તરફથી અભિપ્રાય સ્થળ સંકોચને લીધે આવતા અંકમાં. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ગુણદૃષ્ટિ, (લેખક. દેશી. મણીલાલ નભુભાઈ. બી. એ.) मुणा गुणशेष गुणा भवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः ॥ आस्वायतोयाः प्रभवन्तिनयः समुद्रमासाथ भवन्त्यपेयाः॥१॥ ગુણ જાણનારને ગુણ ગુણરૂપ દેખાય છે, પણ જે નિર્ગુણ છે, જેને ગુણની કદર નથી તેને ગુણો પણ દાપરૂપ ભાસે છે, નદીનું જળ પીવા લાયક હોય છે, પણ સમુદ્રને મળતાં તે ખાવું બને છે અને તેથી અપેચ (ન પીવા લાયક છે. બને છે. સ્વર્ગનું સુખ તે દૂર રહ્યું, વળી મોક્ષનું સુખ તે તેથી પણ વિશેષ દર છે, પણ જે આ જગતમાં તમારી પાસેજ સુખની ઈચ્છા રાખતા હે તે સુખ સમભાવથી ઉત્પન્ન થતું અલૌકિક સુખ છે, એમ શ્રીમદ્દ થશેવિજયજી અધ્યાત્મ સારમાં લખે છે. સમભાવ એ એવી ઉચ્ચ ભાવના છે, કે જેનું આલંબન લેવાથી દરેક માણસ મેક્ષ સુખ મેળવવાને થોચ થાય છે. સંધ સિરીમાં તેના વિદ્વાન લેખક બહુજ અસરકારક રીતે વિશાળ દષ્ટિથી જણાવે કે કેઇ માણસ શ્વેતાંબર હય, યા દિગંબર હેય, બદ્ધ હેય યા અન્ય કોઈ પણ ધર્મને માનનાર હોય, પણ જેના આત્મામાં સમભાવ જાગૃત થયેલ છે, તે મોક્ષ સુખ મેળવશે, એમાં જરા માત્ર પશુ સં. દેહ નથી. આવો જે સમભાવ તેને મેળવવાને વાતે જે સાધન છે, તેમાં મુખ્ય સાધન ગુણ દષ્ટિ છે. ગુણદષ્ટિ એટલે ગુરૂનુરાગ, અથવા દરેક વસ્તુના ગુરુ જેવાની વૃત્તિ છે. આ વૃત્તિવાળે પુરૂષ દરેક પ્રસંગમાં, દરેક બનાવમાં, દરેક મનુષ્યમાં, દરેક ધુમમાં સારું શું છે, તે શોધે છે. જ્યાં ગુણ હય, જ્યાં સારું હોય, જ્યાં હિતકારી હોય, જ્યાં કલ્યાણકારી હોય, ત્યાં તેની દષ્ટિ વળે છે. જે ઉચ્ચ છે તે તરફ તેનો ભાવ તળે છે. તે પિતાના હદયનાં દ્વાર ખુલ્લાં રાખે છે, ગુણ દષ્ટિવાળા પુરૂષ અમર જેવો હોય છે, અને જેમ ભ્રમર દરેક પુષ્પમાંથી સુવાસ જ ગ્રહણ કરે છે, તેવી રીતે આ પુરૂષ પણ દરેક બાબતમાંથી સારૂ તવ ખેંચી લે છે. આથી ઉલટા ગુણવાળાને માંખીની ઉપમા આપવામાં આવે છે. માંખી જેમ ચાંદુ શોધી તેનાપર બેસે છે, તેવી રીતે દેશ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ દષ્ટિ પુરૂષ દરેક મનુષ્યના દેષ તરફજ ષ્ટિ રાખે છે આથી દેષ શેાધવાની તેને ટેવ પડી જાય છે, અને સર્વત્ર તેને જગત દેવમયજ ભાસે છે. તે પેતાની ન્યુનતા ખામી ભીજાને આરેાપે છે, અને તેથી મીત તેને કેવળ દરૂપ ભાસે છે. દોષ શોધવાની ટેવની મક ગુણુ રોધવાની પણ ટેવ પાડીએ તે પડી શકે છે. દાખલા તરીકે કાઇક માસને અણું થયું. અર્ણ થવાથી મારીરમોં અનેક વ્યાધિ ઉપન્ન થાય છે, કારણ કે બધા રાગના મૂળ તરીકે અ ઋણું ગણાય છે આ અણુ જે દુઃખરૂપ છે, તે પશુ ગુણુ દૃષ્ટિવાળાને ગુણુરૂપ જણાય છે. અણ તેને જણાવે છે કે તેણે પેાતાની પચાવવાની શક્તિ કરતાં વિશેષ ખાધું હતુ, તેનું આ પરિામ છે. હું તેને એક ઉત્તમ નિયમને માધ આપે છે કે વસ્તુ ગમે તેવી સ્વાનંદ હાય, છતાં હુંદ બ્હાર તે ખાવામાં આવે તે તેજ વસ્તુ દુઃખના કારરૂપ થઇ પડે છે, માટે અતિ સર્વત્ર વર્જયેત્ સર્વ સ્થળે હૃદ મ્હારના ત્યાગ કરવા નૈઇએ. કુદરતના કોઇ પણું નિયમના ભંગ કરવાથી તેના પરિણામરૂપે દુ:ખ ઉત્પન્ન થાય છે; તે દુ:ખ ઉત્પન્ન થતાં આપણુને તે કડવું લાગે છે, પણ શાંત મ નથી ને આપણે વિચાર કરીએ તે સહજ આપણા લક્ષમાં આવશે કે તે દુઃખરૂપી શિક્ષક પાસેથી આપણે ધણું શિખવાનુ છે. દુઃખ ઉત્પન્ન થતાં દુ:ખનું કારણ શેાધવા આપણે મથીએ છીએ, અને કારણુ જાતાં ભવિષ્યમાં તેવું કારણ આપણાથી ઉત્પન્ન ન થવા પામે તે માટે આપણે સાવધ રહીએ છીએ. શારીરિક તેમજ માનસિક દરેક રાગનાં આ પ્રમાણે વિચાર કરવાથી કાંઇને કાંઈક લાલ સમાયેલા જણુાયા વગર રહેશે હું. દુઃખ વખતે આવી વૃત્તિ રાખવી એ બહુ મુશ્કેલ લાગે છે, પણ તે બાબતની ટેવ પાડવાથી તેમ થઈ શકે છે. આ જગતમાં ગુડ્ડી-ગુવાન પુશ્કેા ઘા મળી આવે છે, શીળ, સંતોષ, ક્ષમા, દયા, વગેરે અનેક સાત્ત્વિક મુશે!ના ધારક સત્પુરૂષો પણ જડી આવે છે, પણ ગુણાનુરાગી–ગુજી ઉપર પ્રીતિ ધરાવનારા પુરૂષો વિરલા જગુાય છે. ગુડ્ડાનુરામના ચુ તે કયતજ નજરે પડે છે. ખીજાઓનુ મેટલ યા ઉચ્ચતા પ્રમાદ સાથે જોઇ શક્તા નથી. તે બીજાએની ખામી દર્શાવવામાં ખીન્નમને નીચી પાયરીએ મુકવામાં પોતાની તેવા પુરૂÀાના બધા ગુણા ગોટામાં મેટા ગુરુની ખામીને લીધે અંધારામાં પડી ઉત્તમતા માને છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જાય છે. એક ગુણાનુરાગીમાં ભલે ગુણ ન હોય છતાં ગુણ પ્રત્યે અનુરાગ–પ્રેમ રાખવાથી તે ધીમે ધીમે ગુણ બને છે. સરજ્યોર્જ ખલીયટ લખે છે કે The first condition of goodness is to have something to Lore and the second is to have something to Re're સારા થવાનું પ્રથમ ચિન્હ કોઈ પણ ઉચ્ચ વરતું ઉપર પ્રેમ હે જોઈએ, અને સારા થવાની બીજી નિશાની ઉચ્ચ પુરૂષ પ્રત્યે પૂજયભાવ હોવો જોઈએ. આ સસ્તુ અને પુરૂષ પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ એ ગુણાનુરાગના બીજાં નામ છે. આ ગુણાનુરાગને પ્રમોદભાવરૂપે પણ વર્ણવવામાં આવે છે. ગુણાનુરાગને મહિમા એટલે બધે છે કે તે વર્ણવાને પંકિતશ્રી જીનગણિએ ગુણાનુરાગ કુલક લખેલું છે અને તે ગ્રન્થમાં ૨૮ લેક છે, પણ તેમાં દરેક શ્લેક એક બીજાથી ચઢીયાત છે, તેમાં બીજા શ્લોકમાં તેઓશ્રી જણાવે છે કે – उत्तम गुणानुराओ, निवसइ हिययंमि जस्स पुरिसस्स ।। आतित्थयरपयाओ न दुल्लहा तस्य रिद्धिओ॥ અર્થ-જે પુરૂષના હદયમાં ઉત્તમ ગુણાનુરાગ વસે છે, તેને નીર્થકરપદ સુધીની રિદ્ધિ પણ દુર્લભ નથી; અર્થાત તે પુરૂ તીર્થકરષદ પણ પ્રાપ્ત કરી શકે. ગુણવાન પુરૂષ ઉપર અત્યંત પ્રીતિ થવાથી અવશ્ય ગુણઉપર પ્રીતિ થની જાય છે કારણ કે ગુજુવાન ઉપર પ્રીતિ થતાં ગુરૂવાતી પ્રીતિ સંપાદન કરવાને ઈચ્છે છે, ગુણીજન પિતાના ઉપર મહેરબાની રાખે એમ તે સહાય છે. હવે ગુણીજનની પ્રીતિ મેળવવાને એકજ માર્ગ છે, અને તે માર્ગ એ છે કે જે માર્ગે ગુણીજનો ચાલતા હોય તે માર્ગે ચાલવું. આ રીતે ગુણuનની પ્રીતિ મેળવવાને ગુણ ખીલવવાની જરૂર પડે છે. અને જેનામાં સાસ ગુણ ખીલ્યા તેને લક્ષ્મી આવીને સ્વયમેવ વરે છે. તે સર્વ ઉચ્ચ પદને માટે લાયક અધિકારી બને છે, અને અનુક્રમે ગુણમાં વધતાં વધતાં તીર્થકર પદ જેવું દુર્લભ પદ પણ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. આ સર્વ ગુણાનુરાગ નું ફળ છે. ગુણદષ્ટિમાં બીજે પણ એક મોટો લાભ છે. જ્યારે ગુરુદષ્ટિવાળો દરેક બાબતમાંથી-અવગુણવાળી બાબતમાંથી પશુ-જે સારરૂપ હોય તે ગ્રહણ કરે છે ત્યારે દો દષ્ટિવાળો રહેજ પણું અવગુણુ જણાતાં દરેક વસ્તુને ત્યાગ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ કરે છે, આ કરવા જતાં એકાદ નવા અવગુણુ સાર તે વસ્તુ અથવા તે પુરૂષમાં રહેલા અનેક બીજા સારા ગુણેને લાભ તે ગુમાવે છે. આ અપૂર્ણ જગતમાં કોઈ પણ મનુષ્ય કે વસ્તુ સંપૂર્ણ ગુણથી ભરે લ નથી, તો પછી દે દષ્ટિવાળાને તે જગતમાં રહેવા એક પણ સ્થાન મળી આવશે નહિ. કાળા ચશ્મા પહેરનારને જેમ સર્વત્ર કાળું ભાસે છે તેમ દેવદષ્ટિવાળાને સર્વત્ર જ ભાસશે. પદષ્ટિમાં મેટે અવગુણ એ છે કે તે પુરૂષ તે બીજાની નિંદા કરવા મંડી જાય છે. જ્યાં ત્યાં બીજાના દેવાની વાતો કરતો ફરે છે. આ રીતે પરને હાનિ કરે છે એટલું જ નહિ પણ પિતાના આત્માને પણ મલિન કરે છે, અહનિશ પારકાના દો ઉપર બહુ વિચાર કરવાથી તે પોતે પણ યુક્ત બને છે, તે વિશે શાસ્ત્રમાં ઘણું ભારથી નિવેદન કરેલું છે કે – जं अब्भसेइजीवो गुणच दोपंच इत्थ जम्मंमि । तं परलोए पावइ अभ्भासेणं पुणो तेणं અર્થ:– જીવ આ જન્મમાં ગુણ કે દોપ બેમાંથી જેને અભ્યાસ પાડે તે અભ્યાસથી બીજા જન્મમાં તે ગુણ કે દેવ સહિત તે જમે છે. માટે હમેશાં ગુણ જોવાનો અભ્યાસ પાડ જોઈએ. આવી દષ્ટિવાળે એમ નથી કહેતે કે જગતમાં દેવ નથી અથવા દેપવાળા પુરૂવા નથી, પણ તેની દૃષ્ટિ તે તરફ તે ઠેરવતો નથી, પણ તેમનામાં રહેલા ગુગ તરફ્ર નજર કરે છે. બીજાનામાં ૧ણુતા અવગો ટાળવાને તે તેમની નિદા કરતા નથી, કારણ કે તે સારી રીતે સમજે છે કે નિંદાથી કોઈ સુધર્યું નથી, સુધરતું નથી, અને સુધરશે પણ નહિ. તે સારું શું છે તે તેમને બતાવે છે એટલે સ્વયમેવ તેઓ પિતાની ભૂલ કબુલ કરી સુધરે છે. આ બાબત એક ટુંક દાન આપી પુરવાર કરવા પ્રયત્ન કરીશ. ' સુરતમાં રતનચંદ્ર નામને શેઠ હવે, તેને એક સ્ત્રી અને એક પુત્ર હતાં. કર્મયોગે તે એકાએક મરણ પામે; તેની મરણ કિયા કર્યા પછી થોડે દિવસે તેની સ્ત્રી ઘરમાં રહેલા દાગીના વગેરે તપાસતી હતી તેવામાં તેને એક ઝવેરાતનું પાટલું જડી આવ્યું આ હીરા વગેરે પણ છે કે ખોટા છે. તેની પરીક્ષા કરાવવાને તેણે પિતાના પુત્ર વીરચંદ્રને તેના ભામાં પસે મેકછે, કારણ કે તે સ્ત્રીને ભાઈ રાયચંદ ઝવેરાતને વ્યાપાર કરતો હતો. રામચંદ્ર ઝવેરાતમાં બહુ નિપુણ હતા. હીરા વગેરે જોતાંવાર તેની ખાત્રી થઈ કે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આ બધા કાચના કડકા છે, પણ જે હું અત્યારે એમ જણાવીશું કે આ બધા કાચના કડકાં છે, તે મારી બહેન તથા આ ભાણેજને વીશ્વાસ આવશે નહિ અને તેઓ એમ માનવાને દેરાશે કે મામાની દાનત બગડી છે. માટે વિચાર કરી તેણે પોતાના ભાણેજ વીરચંદ્રને આ પ્રમાણે જવાબ આ “ ભાઈ આ હીરા બહુ મૂલ્યના છે. હાલ બજારમાં તેના ભાવ શી ગયા છે, આ બરાબર સાચવીને પાટકું મૂકી દે છે, જ્યારે ભાવ આવશે ત્યારે હું તને જણાવીશ, હાલ તે તું મારી સાથે ઝવેરાતમાં ફર” તે ભાશેજે પણ તે પ્રમાણે કર્યું. બે ત્રણ વર્ષ સુધી પોતાના મામા પાસે ઝવેરાતમાં એવી સારી તાલીમ લીધી કે તે ભલભલા ઝવેરીઓને પણું હીર પારખવામાં અને કીંમત આંકવામાં મહાત કરી દેતો હતે. મામાને જ્યારે જોયું કે હવે ભાણેજ ઝવેરાતમાં બરાબર પ્રવીણ થયેલ છે. ત્યારે તે પોટુ લેઈ આ વવાને મામાએ તેને ફરમાવ્યું. તેણે પિોટકું લીધું, અને હવે પિતે હોંશીયાર ઝવેરી બનેલું હોવાથી જાતેજ તે તપાસ્યું. તપાસતાં લાગ્યું કે આ તે કા• ચના કડકા છે, તરત જ તેણે તે ફેંકી દીધા અને મામા પાસે ગયે. મામાએ પુછયું કેમ ભાઈ? તું પોટલું લાવ્યો?” તેણે જવાબ આપે છે એ કાચના કડક હતા તેથી મેં નાંખી દીધા” મામાએ શા સારૂ આ રીતે લીધો હતો તેનું કારણ તે વખતે તેને સમજાવ્યું.” મામાએ વાપરેલી યુક્તિ ઉપદેશકોએ-ધર્મગુરૂઓએ વાપરવી જોઈએ છે. જે સારું હોય તે લોકોને બતાવો, સારાની શ્રદ્ધા કરવો એટલે ખોટાની સ્વયમેવ તેઓ ત્યાગ કરશે. કઈ લીટી દોરેલી હેય, તેને ટુંક કરવા ગમે તેટલે પ્રયત્ન કરીએ પશુ તે ટુંકી થઈ શકતી નથી, તેની સાથે લાંબી લીટી દોરો એટલે તરતજ તે લીંટી કંકી જશે, તેવી રીતે માણસને ગુણ તરફ વાળે, જે સારું હોય તે તરફ દોર, એટલે તરતજ તેઓ દેવ અને અશુભ બાબતોનો ત્યાગ કરશે. આવી રીતે વર્તનાર ગુણદષ્ટિવાળે પુરૂપ સર્વ પ્રત્યે પ્રેમભાવથી વર્તી કે છે. સર્વ ઉપર સમદષ્ટિ રાખી શકે છે, અને આ રીતે સમભાવને લીધે જગતમાં રહેવા છતાં, પ્રતિકૂળ સંગોમાં વસવા છતાં, આધિવ્યાધિ અને ઉપાધિના વિવિધતાપની વચમાં જીવન પસાર કરવા છતાં પણ અનુપમ શાંતિ અનુભવે છે. અને તે શાંતિ માંજ “મેક્ષ સુખની વાનગી છે.” Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અથશ્રી સોમ સેભાગ્ય કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક વિચાર, (લેખક છે. ૨. શાહ ગીરધરલાલ હીરાભાઈ) (અંક પાંચમાના પાને ૧૬૦ થી અનુસંધાન ). (સુચના:-પાંચમા અંકના પાને ૧૫ મે “વીરભૂતશેખર એને બદલે વીર ભત શેખર” વાંચવું. પાને ૧૬૦ મે “સાતમા માર્ગમાં” છે તેને બદલે “સાતમા ચર્ચમાં” વાંચવું.) કાવ્ય અંદર કરી, રણમલ અને તેમના પુત્ર પુંજાને “રાજની” પદવીથી ઓળખાવે છે ત્યારે અંગ્રેજી ઈતિહાસમાં તેઓ “રાવની પદવીથી ઓળખાયા છે. પંજા રાજાને આપણે કેવી “વિધિ વીરના” બિરૂદથી ઓળખાવે છે તે યથાર્થ છે. એદલજી ડોસાભાઈ પિતાને અંગ્રેજીમાં લખેલા ગુજરાતના ઈતિહાસમાં પાને માં કહે છે, તેની મતબલ એ છે કે, ગુજરાતના રાજા (બાદશાહ ) ના પચવાડામાં રાવ ! એક કાંટા હતે. એ ઈતિહાસમાં તથા રાસમાળામાં એ રાવ પુજા વિષે જે લખેલું છે તે વાંચવાથી આપણુ કવીના લખાણુની સત્યતા વિષે વધારે ખાત્રી થાય છે. સેમ સુંદર સૂરિ ઇડર કંઈ સાલમાં ગયા તે તથા તારંગાજીના ડુંગર ઉપરના દેહરામાં ગેરવીંદ શેઠની ભરાવેલી (બનાવેલી)અજીતનાથ પ્રભુની પ્રતિ માની પ્રતિષ્ટા તેમણે કઈ સાલમાં કરી તે કાવ્યમાં બતાવ્યું નથી. તેથી તે વિષે અનુમાન કરી નક્કી સાલ નહિ, તે આશરાનો સમય પણ આપણે ઠરાવ ઈએ. કુમારપાળ રાજાને સમય એદલજી ડોસાભાઈએ ગુજરાતના અંગ્રેજી ઈતિહાસમાં ઈ. સ. ૧૧૪૩ થી ઈ. સ. ૧૧૭૪ (સંવત ૧૧૯૮ થી સંવત ૧૨૩૦) ધી બતાવ્યો છે. એટલે ઈડર ગઢ અને તારંગા ગઢ ઉપરના તે રાજાનાં દેહરાં સંવત ૧૧૯૮ અને સંવત ૧૨૩૦ ના વચ્ચે ૩૧ વરસના અરસામાં બંધાયેલ હોવાં જોઈએ. હવે આ કાવ્યથી એમ જણાય છે કે સેમ સુંદર સૂરિના વખતમાં ઈડરને ગોવિંદ શેઠે એ બંને દેહરાને ઉદ્ધાર કરાવ્યો હતો. સંવત ૧૪૭૦ (ઈ. સ. ૧૪૨૨ ) માં સેમ સુંદર સૂરિ વડનગરમાં હતા એમ મેં પાછળ બતાવ્યું છે. તે પછી તેઓ ઈડર ગયા હતા. અને છેવટે તારંગાજીના દેહરામાં શ્રી અજીતનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તેઓ ગોવીંદ શેઠ જોડે ઈડર પાછા ગયા ત્યારે મુંબન Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ રાજા તરફ્થી તેમનું સામૈયુ થયાનું આપણે જાણીએ છીએ. હવે શત્ર પુજા ઈ. સ. ૧૪૨૮ (સંવત્ ૧૪૮૪ ) માં મરણુ પામ્યા હતા. ( જુ ઉપર કહેલ એદલજી કૃત ઇતિહાસનું પાનુ ૭૫) ઉપર જે મીના મેં કરી તેથી એમ નક્કી થાય છે કે સંવત ૧૪૭૮ અને સંવત્ ૧૪૮૪ ના વચ્ચે છ વરસમાં ગમે તે વખતે તારંગાજીમાં શ્રી અજીતનાથ પ્રભુની ગાવીદ શેઠ ની પ્રતિમાની પ્રતિષ્ટા સામ સુંદર સૂરિએ કરી હતી. હાલ જે માટી પ્રતિમા તારંગાજીના દેહરામાં છે તેની પલાંકી નીચે લેખ છે પણ જે વખતે મે તે યે હતેા તે વખતે તે મને ઉકલ્યે. ન્હાતે એવી તેાંધ કરેલી હારી પાસે છે. વળી આ સાતના સર્ચમાં જે સાપારક નગર લખેલુ છે તે તે વખતે આપણુ જૈનનુ એક તીર્થં હતું. મુખાર્કથી અમદાવાદ તરફ આવતાં રેલ્વેને માર્ગે આસીનાડ સ્ટેશનના પેલાં નલા સાપારાતુ સ્ટેશન આવે છે તેના નજીમાં એ સૈપારક નગર હતું. એમ લાગે છે. આ કાવ્ય સિવાય ખીન્ન પશુ કેટલાક ગ્રંથોમાં સપારક નગર વિધમે વાંચેલું છે હાલ એ તીર્થ વિચ્છેદ ગયું છે. આરાસુરના ડુંગર કે જ્યાં ઈડરના ગોવિંદ શે、 જઈને અંબીકા ભા તાની આરાધના કરી હતી. તે ડુ ંગર ઉપર લાલ પણ આપણા કુંભારીયાના નામથી ઓળખાતાં ભગ્ય દેહરાં ઉભેલાં છે તે વીમળશાએ કરાવ્યાં હતાં. માણ ધારવા મુજબ શેત્રુંજાના ભાવ બતાવવા તેમણે રીખવદેવ પ્રભુનુ દેડર આબુ ઉપર અને ગીરનારજીને ભાવ બતાવવા અંબાજી માતાના દેવા નક એ કુંભારીયાનાં દહેરાં કરાવ્યાં હતાં. આ સાતમાં સર્ચમાં જે “ ઉટક ” નગર લખ્યુ છે તે હાલનુ ઊંડણી ગામ છે એમ પન્યાસ ગુલાબ વિજયનુ કહેવુ છે તારઞાથી આશરે સાત આઠ ગાઉ કોડી ગામ અને દંડજ઼ીથી આશરે સાત આઠ ગાઉ ઈડર છે. હવે આમા સર્ચમાં દેવકુલ પાક નગર, ખામડી, દૈતપુર અને મગળપુર શહેર જે લખ્યાં છે તેમાં મંગળપુર માંગરેાલના નામથી ઓળખાય છે અને બાકીનાં કર્યાં હતાં તેની મને માલુમ પડી નથી. એ સર્ચમાં વિન ગામ અને ધંધુકા લખેલ છે, તે ચાવાં છૅ. વીરમગામમાં તે વખતે હતી, તેમ હાઃ પણ શ્રાવકની વસ્તિ છે. પરંતુ ધંધુકામાં શ્રાવકાની વસ્તી હું જેવી છે. તે વખતે ત્યાં આપણાં ધર્યું. દેરાં હતાં, એમ કાવ્યથી જ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ થાય છે, પણ હાલતો એકજ જીનાલય છે. કર્ણાવતી નગરી એ સર્ચમાં કહી છે તે અમદાવાદ નજીકમાં હાલ અસારવા ગામ છે તેની પાસે હતી.(જુઓ એદલજી કૃત પાછળ બતાવેલ ઈતિહાસનું પાનું ર૭) આશાવલ અમદાવાદ અને કવતી એક બીજાથી નજીક હતાં એમ મને લાગે છે. કર્ણાવતી વ. સાવનાર સિદ્ધરાજ જયસિંહને બાપ કર્ણ જ હતો. એ નગરીમાં સમ સુંદર સૂરિ આવ્યા તે સમયે અમદાવાદ વસાવનાર સુલતાન અહમદ વિદ્યમાન હતા. તેમનું નામ પણ કાવ્યમાં છે. કર્ણાવતીના ગુણરાજે સિદ્ધાચળ વિગેરે ને સંધ દ્રવ્યો હતો. ત્યારે એ બાદશાહે મારી મદદ આપી હતી તે વિલક્ષણ વાત છે. નવમા સર્ગમાં જે રાણપુર લખેલું છે તેને હાલ લોક રાણકપુર કહે છે ત્યાં હાલ વસ્તી નથી. માત્ર દેહરાના પૂજારી વિગેરે નેક રહે છે. અને બધે ઝાડી જંગલ થઈ ગયું છે. સાદરી ગામથી બે ત્રણ કેસને છે. ડુંગરામાં આ નગર હતું ત્યાં સેમરડુંદર મૂરિ ગયા હતા. પણ કઈ સાલમાં તે કાવ્ય અંદર કહેલું નથી. રાણકપુરની જીત્રા મેં બે વાર કરી છે. પહેલીવાર સંવત ૧૮૪૧ માં અને બીજીવાર સંવત ૧૯૫૦ માં. પહેલી વખતે નજરે જોઈને તથા બીજાને પૂછીને જે છબીને લખાં લીધી હતી તેમાંથી ખપજોગ બીનાને આ પ્રસંગે હું ઉપયોગ કરીશ. જે ધરણ વિશે આ કાવ્યમાં લખ્યું છે તેને ધનાસા પણ કહે છે. એ ધનાસાને કે રાણકપુરના એક પુજારીએ મને મોટેથી કહી સંભળાવ્યો હતો પણ ઉતારી લેવાને જેગવાઈ આવી હતી. એ લોકો સાદરી, ધાણે, શીવગંજવિગેરે સ્થળોમાં પ્રસિદ્ધ છે. શિરોહી પાસે નીતોડા ગામના રહેવાશી ધનાસા પિરવાડ શ્રાવક હતા. તેમના ભાઇનું નામ નાસા હતું. તેમને દહીના કોઈ બાદશાહને નાતે હતું અને ત્રણ વરસ તેઓ દહી રહ્યા હતા. પછી સાદરીમાં આવીને રહેલા અને મેવાડના કુંભારાણુની પરવાનગી લઈને તેમણે ભવ્ય દેહરૂં બંધા વ્યું હતું. તેમાં સામસુંદર રિએ પ્રતિષ્ઠા સંવત ૧૪૯૬ માં કરી હતી. રાળુપુરને ધાટો ( ડુંગરાને રસ્તો) મેવાડનું એક નાનું છે. આ રાણપુર, સાદરી ઘારા, દેસુરી વિગેરે સ્થળો જેમાં આવેલાં છે, તેને ગેડવાડ( ગેલવાડ) પરગણું કહે છે. અને એ આખું પરગણું તે વખતે મેવાડને તાબે હતું પણ હાલ મારવાડ (જોધપુર) ના તાબામાં છે. - દેહરાના ગભારાના બારણા ૫ લેખ છે તે સંવત ૧૮૮૬ ને છે. દેહરા ફરતી ૮૪ દેરીઓ છે અને ૨૪ મંડપ છે, દેરું વિશાળ અને અને Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પમ છે અને ચામુખજીનુ છે અને ચૈમુખજીની પ્રતિમાએ રિષભદેવ સ્વા મીની છે. દરેક ભારા આગળ વિશાળ મંડપ છે. દહેરામાં જે ખારસ વાપ રેલ છે, તેમાં શૈાક આરસ મેલે છે. પશુ તેનાં કારણીનું કામ બણું જ સરસ છે. કેટલેક ઠેકાણે થાંભલામાં તેણે છે અને કેટલેક ઠેકાણે તેારણે બાળ્યાં નથી, અગર તુટી ગયેલાં હશે. દેઢરાંના મૂળ મંડપ આગળ નોંડય છે. તેમાં કુંભારાણાએ બે થાંભલા કરાવ્યા દ્વૈતા એવુ કહેવાય છે. યાંભલ્લાલુપર અને મંડપેામાં અનેક પ્રકારની કારણીએ છે. ધતાસાની મુરતી એક થાંભલામાં બતાવવામાં આવે છે. દેહરામાં પેસવાના ચાર દરવાજા છે. તેમાં મુખ્ય દ્વાર પશ્ચિમ દિશાની સન્મુખ છે. દેહરાં અંદર રાયણનું માટું ઝાડ છે અને તે નીચે ચાતરા ઉપર રીષભદેવ પ્રભુનાં પગલાં છે. દહેરામાં જે બીજા દેહરાં છે તેની વિગતઃ— ૧ હવે પશ્ચિમના દરવાજે થી દેહરામાં પેસતાં ડાબી બાજુ દેવર પ શ્રિમ અને ઉત્તરના વચ્ચે છે તેમાં ધીરસ્વામી અને સુવિધિનાથ સ્વામીની પ્રતિમા છે. ૨ ઉપરના હેરાથી આગળ ચાલતાં વીસ વેદુમન અને ચેવીસ તિર્થંકરાની દેરીનુ દેવુરૂ છે. અહેરાના દ્વાર આગળ શેત્રુંજાને ભાવ ખારસમાં કારીને કરેલા છે. જે લીમ વેહરમાનની મુર્તિઓ છે તેમની બેઠકો પદ્માસનની નથી. પશુ જુદી આકૃતિમાં છે. મુદ્દની મુર્તિની આકૃતિને મળતી માવે એવી પશુ કાઇ કૃતિ વેહરબાનની છે. ૩ ઉત્તર ધારના દરવાજા ઉપર સહસ્રકેટ છે તે સપુર્ણ થયેલ નથી. પરંતુ ખસે. પ્રતિમાએ ઓછી છે, એવુ મને કહેવામાં આવ્યું હતું. ૪ સહુકેટ મૂકીને આગળ ચાલતાં મહાવીર સ્વામીનું દેહર આવે છે. ૫ મહાવીર સ્વામીનુ દહેરૂ છેડી આગળ ચાલ્યા એટલે પૂર્વ અને ઉત્તરના ખુણામાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથ સ્વામીનુ દેતુરૂ છે. ૬ ઉપરના કેંદ્રરાથી પૂર્વને દરવાજો પસાર થઈને જતાં પૂર્વ અને દક્ષિણના ખુણામાં દેરૂં છે તેમાં શાંતિનાથ અને તેમનાથ પ્રભુની પ્રતિમાએ છે. ૭ દક્ષિણુ દીશામાં રીખદેવ સ્વામીનુંુ છે. અને તેના આગળ પાર્શ્વનાથ સ્વામી કાઉસગયાને રહેલા છે અને મૈક્રમાળી વરસાદ વરસાવે છે અને ધરણેત્રે ફેબ્રુ કરેલી છે તેને ઘણેા સરસ રીતે ભાવ કારણીથી આરસમાં બતાવ્યું છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ખેડા. લવાજમ જ આ વખતે સ્થળે સકિાચને લીધે લવાજમની પહાંચ અમે આપી શિકયો નથી. જેમનાં લવાજમ આવી ગયાં છે, તેમને દરેકને જુદી પહોંચ મોક્લવામાં આવી છે. ધણોક ચાહકાનાં લવાજમે આવી ગયાં છે. જેમને અત્યાર સુધી લવાજમ ન માફલાવ્યું હોય તેમને તે મોક્લવા વિનંતી કરવામાં આવે છે. મુંબઈ, પુના ખેડી અને કેપäજના ગ્રાહકોએ નીચલે દેકાણે માસિકનું લવાજીમ ૧૪-૦ ભરી દેવું અથવા અમને મોકલી આપવું. રા, લલુભાઈ કરમચંદ દલાલ-માંગાલ જૈનસભા-મુઆઈ. શેઠ. વીરચંદ: કણોજી, ઠે. વૈતાલ પઠ, શે. સોમચંદ પાનાચંદ. શે. જેશીંગભાઈ પ્રેમાભાઈ. કપડવંજ, લી. વ્યવસ્થાપક, બુદ્ધિપ્રભા શુદ્ધિપત્રક. તેત્રીની અસ્વસ્થ પ્રકૃતિને લીધે પ્રક સુધારનાWી રહી ગએલી ભૂલા અધોરી વાંચવો ભલામણ કરવામાં આવે છે. લી ટી. અરાદ્ધ . શુદ્ધ, અજ્ઞાનસારૂ આજ્ઞાનુસાર, શિક્ષકકાળ નામાં શિક્ષકમાં જરા 19 કે છેલ્લી મૃળ પણ શિક્ષક મૂળ પણ નાશ પામશે મળતી શિક્ષા મળતાં. નાવવું છે. બનાવવાનું છે. છોકરાઓના છોકરાઓને રીતીને આ જ્ઞાનથી 193 પ્રેમભાવનો કીતિને સ્માનાને જન્મવાળા પણભાવતાં હાંશને માબંધુએ આપણે તે અનુભવવાળા માનવ બંધુઓ આપણને તેથી અનુભવ Page #36 -------------------------------------------------------------------------- ________________ સચના ગ્રાહકોનાં સરનામાં છપાવવાનાં છે, માટે જેઓનાં નામ તથા શરનામામાં કાંઇપણ ભૂલ થતિ હોય તેઓએ સારા અક્ષરે તે લેખી અમને પાસ્ટકાડથી તરત ખબર આપવી. તા. 2 0 મી પછી છપાશે, માટે જલદીથી આ સૂચનાના અમલ કરવા વિનંતી કેરવામાં આવે છે. ગુરૂદ્દર્શન યાને સપ્તસુવર્ણમય કુંચી. લેખક:-દેશી મણિલાલ નભુભાઈ બી. એ. આ પુસ્તકમાં નીતિ અને તત્ત્વજ્ઞાનને શો સંબંધ છે, તે બતાવલોમાં આવેલું છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન એ સાત સદ્ગુણીપરે દશાન્ત સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંત પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપરે વિદ્વાનો તરફથી સારા અભિપ્રાયે મળેલા છે. ટેક મુદતમાં બે હજાર : નકલો ખપી ગયેલી છે. હાલમાં તેનું હિંદી ભાષામાં ભાષાંતર છપાય છે. - હીંમત. 0 6 6 ( પાટેજ સાથે ). તો. , બુદ્ધિમભા માસિકના ગ્રાહે કાને પોસ્ટેજ સાથે 0-6- એ મળી શકશે | મળવાનું હેક(ગું'. ** બુદ્ધિપ્રભા * ઓફીસ, અમદાવાદ. ઝવેરીલલુભાઇ રાયચંદ હામફાર ઇન્કયુરેબલ પાપુર્સ. અમદાવાદ જે લોઢાના રોગ કોઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રોગવાળા ગરીને મંદદ કરવાને ઉપર જણાવેલી ઈપીટલ તા. 1 3 જાને ધારી સને 1909 ના રોજ અમદાવાદના મહેરબાન કલેક્ટર સાહેબને હાથે ખેલવામાં આવી છે. તેને જે !' મદદ આપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રક: નીચેને શીરનામે મોકલી આપવો. 66 બુદ્ધિપ્રભા '' આફીસ, નાગારીમરાહ, અમદાવાદ.