SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વતાઓ પણું ઉત્તમ મુનીની ધ્યાનશક્તિથી વશ થયા હતા. તે તુરી આદિ પદાથોને તે સંક૯પ માત્રથી ધારે તે બનાવી શકતા હતા. પણ ભાગ્યે જ કેદ તેમની પાસે અમુક વિદ્યા છે એમ તણી શકતું. આ પવિત્ર મુનિવરને એક મુમુક્ષુ નામને શિષ્ય હતો, રમયાનુસાર શિષ્ય પણ મરૂની સેવા ચાકરી કરતે હતિ. શિષ્યસલ માકર મેગીન્દ્ર નગર બહારની અન્ય ધર્મશાળામાં - તર્યા હતા, રાત્રીના રામયમાં પવિત્ર યોગીની શિષ્ય સેવા કરતા હતા. શ્રી સદગુરૂએ પ્રસન્ન થઈને શિષ્યને કહ્યું કે હે ભવ હું તારા વિયેથી ખુશ થાઉં છું માટે ઇછતવર માગ. શિવે ગુરૂની પ્રસન્નતાનો લાભ લેવા વિચાર કર્યો. વિચારીને કહ્યું કે, હે બરો, જે આપનામાં શનિ હોય તો આપ આ ધર્મશાળાના પતરાંને સુવર્ણનાં બનાવી છે કે જેથી ગરીબ લોકનું દારિક દૂર થશે. શિષ્યનું ઈદક કાવ્ય સંભારણું શ્રવણ કરી ક્ષમાકર વેગીજ કથન કરવા લાગ્યા કે હે ભવ્ય ભિવ્ય ! હારી કાન્ય ઈજાને ૬ વરપ્રદાનબદ્ધ હાઈ પ્રાણ કરીશ. કિંતુ ભવ્ય તું સમજે છે કે આવી બાબતોમાં લીધો ફારવવાથી આભકિત થઈ શકતું નથી. આમદશાના ઉપયોગથી “બટ થઈ બસમાં રે ગાવવું પડે છે અને તેથી કર્મના વશ થવું પડે છે, હે શિષ્ય તેં કહ્યું કે લોહ પતરાં સુવણતાને પ્રાપ્ત થશે એટલે ગરીબ લેનું દરદ દુર થશે આ પણ હારી વિચાર વિસ્તુતઃ ગ્ય નથી, લોકના પતરાનું વર્ણપણે થતાં તે ગરીબ ને ઉપાગમાં આવશે એ એકાંત નિશ્ચય નથી. કારણ કે રાજાજ પ્રાય: તે ધનને ભાગવવા પ્રયાસ કરશે. હારી ઇછા જો તાર હોય તે તે વચનબદ્ધ હું પૂરું કરીશ. કેમ શે વિચાર છે. શિષ્ય કહ્યું, હું ભગવન તમારી પાસે આવી ઉત્તમ શક્તિ છે તે રાવે જગતના અને તેનું જ્ઞાન કેમ આપતા નથી, સર્વ જીવોને તેવી શકત આપતાં મોટા ઉપકારી થશો. ગુરૂ કહે છે કે હે ભવ્ય શિખ ઉત્તમ શક્તિઓનું દાન ધોગ્યને આપી શકાય છે. પાત્રા પાત્રને વિચાર કર્યા વિના વિદા કાનું દાન કતરાના મુખમાં કપૂર અફવા બરાબર છે, યોગ્યતા વિના વિદ્યાની સિદ્ધિ થતી નથી, મનુ જ્યારે યોગ્યતા પ્રાપ્ત કરે છે, ત્યારે ગમે ત્યાંથી વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બાલકના હસ્તમાં તરવાર આપવી તે જોખમ ભરેલું કામ છે તેવી જ રીતે અગ્યને ચમકાર વિદ્યાનું દાન અપવું તે જોખમ ભરેલું કયા છે. ઇત્યાદિવાણી વિલાસથી ગુરૂશ્રીએ રિષ્યિને સમજાવ્યો, તોપણ શિષ્યની કામેચ્છાની નિવૃત્તિ થઈ નહીં, ત્યારે શ્રીસરએ કહ્યું કે હે ભવ્ય, દેખ
SR No.522006
Book TitleBuddhiprabha 1909 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size924 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy