________________
૧૮૫
દષ્ટિ પુરૂષ દરેક મનુષ્યના દેષ તરફજ ષ્ટિ રાખે છે આથી દેષ શેાધવાની તેને ટેવ પડી જાય છે, અને સર્વત્ર તેને જગત દેવમયજ ભાસે છે. તે પેતાની ન્યુનતા ખામી ભીજાને આરેાપે છે, અને તેથી મીત તેને કેવળ દરૂપ ભાસે છે. દોષ શોધવાની ટેવની મક ગુણુ રોધવાની પણ ટેવ પાડીએ તે પડી શકે છે.
દાખલા તરીકે કાઇક માસને અણું થયું. અર્ણ થવાથી મારીરમોં અનેક વ્યાધિ ઉપન્ન થાય છે, કારણ કે બધા રાગના મૂળ તરીકે અ ઋણું ગણાય છે આ અણુ જે દુઃખરૂપ છે, તે પશુ ગુણુ દૃષ્ટિવાળાને ગુણુરૂપ જણાય છે. અણ તેને જણાવે છે કે તેણે પેાતાની પચાવવાની શક્તિ કરતાં વિશેષ ખાધું હતુ, તેનું આ પરિામ છે. હું તેને એક ઉત્તમ નિયમને માધ આપે છે કે વસ્તુ ગમે તેવી સ્વાનંદ હાય, છતાં હુંદ બ્હાર તે ખાવામાં આવે તે તેજ વસ્તુ દુઃખના કારરૂપ થઇ પડે છે, માટે અતિ સર્વત્ર વર્જયેત્ સર્વ સ્થળે હૃદ મ્હારના ત્યાગ કરવા નૈઇએ. કુદરતના કોઇ પણું નિયમના ભંગ કરવાથી તેના પરિણામરૂપે દુ:ખ ઉત્પન્ન થાય છે; તે દુ:ખ ઉત્પન્ન થતાં આપણુને તે કડવું લાગે છે, પણ શાંત મ નથી ને આપણે વિચાર કરીએ તે સહજ આપણા લક્ષમાં આવશે કે તે દુઃખરૂપી શિક્ષક પાસેથી આપણે ધણું શિખવાનુ છે. દુઃખ ઉત્પન્ન થતાં દુ:ખનું કારણ શેાધવા આપણે મથીએ છીએ, અને કારણુ જાતાં ભવિષ્યમાં તેવું કારણ આપણાથી ઉત્પન્ન ન થવા પામે તે માટે આપણે સાવધ રહીએ છીએ. શારીરિક તેમજ માનસિક દરેક રાગનાં આ પ્રમાણે વિચાર કરવાથી કાંઇને કાંઈક લાલ સમાયેલા જણુાયા વગર રહેશે હું.
દુઃખ વખતે આવી વૃત્તિ રાખવી એ બહુ મુશ્કેલ લાગે છે, પણ તે બાબતની ટેવ પાડવાથી તેમ થઈ શકે છે.
આ જગતમાં ગુડ્ડી-ગુવાન પુશ્કેા ઘા મળી આવે છે, શીળ, સંતોષ, ક્ષમા, દયા, વગેરે અનેક સાત્ત્વિક મુશે!ના ધારક સત્પુરૂષો પણ જડી આવે છે, પણ ગુણાનુરાગી–ગુજી ઉપર પ્રીતિ ધરાવનારા પુરૂષો વિરલા જગુાય છે. ગુડ્ડાનુરામના ચુ તે કયતજ નજરે પડે છે. ખીજાઓનુ મેટલ યા ઉચ્ચતા પ્રમાદ સાથે જોઇ શક્તા નથી. તે બીજાએની ખામી દર્શાવવામાં ખીન્નમને નીચી પાયરીએ મુકવામાં પોતાની તેવા પુરૂÀાના બધા ગુણા ગોટામાં મેટા ગુરુની ખામીને લીધે અંધારામાં પડી
ઉત્તમતા માને છે,