________________
૧૯૦
રાજા તરફ્થી તેમનું સામૈયુ થયાનું આપણે જાણીએ છીએ. હવે શત્ર પુજા ઈ. સ. ૧૪૨૮ (સંવત્ ૧૪૮૪ ) માં મરણુ પામ્યા હતા. ( જુ ઉપર કહેલ એદલજી કૃત ઇતિહાસનું પાનુ ૭૫) ઉપર જે મીના મેં કરી તેથી એમ નક્કી થાય છે કે સંવત ૧૪૭૮ અને સંવત્ ૧૪૮૪ ના વચ્ચે છ વરસમાં ગમે તે વખતે તારંગાજીમાં શ્રી અજીતનાથ પ્રભુની ગાવીદ શેઠ ની પ્રતિમાની પ્રતિષ્ટા સામ સુંદર સૂરિએ કરી હતી. હાલ જે માટી પ્રતિમા તારંગાજીના દેહરામાં છે તેની પલાંકી નીચે લેખ છે પણ જે વખતે મે તે યે હતેા તે વખતે તે મને ઉકલ્યે. ન્હાતે એવી તેાંધ કરેલી હારી પાસે છે.
વળી આ સાતના સર્ચમાં જે સાપારક નગર લખેલુ છે તે તે વખતે આપણુ જૈનનુ એક તીર્થં હતું. મુખાર્કથી અમદાવાદ તરફ આવતાં રેલ્વેને માર્ગે આસીનાડ સ્ટેશનના પેલાં નલા સાપારાતુ સ્ટેશન આવે છે તેના નજીમાં એ સૈપારક નગર હતું. એમ લાગે છે. આ કાવ્ય સિવાય ખીન્ન પશુ કેટલાક ગ્રંથોમાં સપારક નગર વિધમે વાંચેલું છે હાલ એ તીર્થ વિચ્છેદ ગયું છે.
આરાસુરના ડુંગર કે જ્યાં ઈડરના ગોવિંદ શે、 જઈને અંબીકા ભા તાની આરાધના કરી હતી. તે ડુ ંગર ઉપર લાલ પણ આપણા કુંભારીયાના નામથી ઓળખાતાં ભગ્ય દેહરાં ઉભેલાં છે તે વીમળશાએ કરાવ્યાં હતાં. માણ ધારવા મુજબ શેત્રુંજાના ભાવ બતાવવા તેમણે રીખવદેવ પ્રભુનુ દેડર આબુ ઉપર અને ગીરનારજીને ભાવ બતાવવા અંબાજી માતાના દેવા નક એ કુંભારીયાનાં દહેરાં કરાવ્યાં હતાં.
આ સાતમાં સર્ચમાં જે “ ઉટક ” નગર લખ્યુ છે તે હાલનુ ઊંડણી ગામ છે એમ પન્યાસ ગુલાબ વિજયનુ કહેવુ છે તારઞાથી આશરે સાત આઠ ગાઉ કોડી ગામ અને દંડજ઼ીથી આશરે સાત આઠ ગાઉ ઈડર છે.
હવે આમા સર્ચમાં દેવકુલ પાક નગર, ખામડી, દૈતપુર અને મગળપુર શહેર જે લખ્યાં છે તેમાં મંગળપુર માંગરેાલના નામથી ઓળખાય છે અને બાકીનાં કર્યાં હતાં તેની મને માલુમ પડી નથી. એ સર્ચમાં વિન ગામ અને ધંધુકા લખેલ છે, તે ચાવાં છૅ. વીરમગામમાં તે વખતે હતી, તેમ હાઃ પણ શ્રાવકની વસ્તિ છે. પરંતુ ધંધુકામાં શ્રાવકાની વસ્તી હું જેવી છે. તે વખતે ત્યાં આપણાં ધર્યું. દેરાં હતાં, એમ કાવ્યથી જ