________________
ભલામણું અંહ હજાર લેકાની વચ્ચે રહીને પણ આડ ૫ વિથરવું. અને નિલપદશા રાખી આ પ્રમાણે વિચારી અત્યંત હર્ષ પામી નૃપતિ માકર ગુરૂના ચરણ કમળમાં પડ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભા મેં આપને
ઉપાધિમાં નાંખ્યા તેથી હું મહા અપરાધી ઠર્યો છું ક્ષમા મુનીન્દ્રને એમ કહી રૂદન કરવા લાગ્યો. ગુરૂરાજે બોધ આપવા રાને ધ. લાગે, હે રાજન ! મેહ માયાના આધીન થએલે જીવ
અનેક પ્રકારની ઈછાઓ કરે છે મન વચન અને કાયાથી 7 વાની હિંસા કરે છે કરાવે છે અને કરતાંને અનુમોદે છે પશ્ચિમ માન્ય લોકોના સહવાસથી લોકોની આરિતકતા ટળતી જાય છે. અને હિંસાના વ્યાપાર વૃદ્ધિ પામતા જાય છે. પણ તેથી આત્માથી જે બાઘની મોટાઈ માટે રાચતા નાચતા નથી. વિદ્યાનો દુરુપયોગ કરતા નથી. હિંસાના કાર્યમાં વિદ્યાને પિગ કરતા નથી. અહિંસા પરમો અમેઃ આ સત્રનું પથાર્થે પાલન કરવા પ્રયત્ન કરે છે. હે રાજન !તું પણ હવે તત્વજ્ઞાન પામીને આત્મા ભિમુખ પ્રવૃત્તિ કરજે, મેહમાયાના વિચારોને રોકી આત્મ સંયમમાં પ્રવૃત્તિ કરવી, આત્માના ગુનું ધ્યાન કરવું અન્તરથી સદાકાળ ન્યારા રહેવું. જગતને કોઈપણ દશ્યપદાર્થ આત્માને નથી. સ્વાધ્યમય જગતમાં સુખની આશા રાખવી વ્યર્થ છે આત્મા અજ છે, નિન્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ મય છે, તેના સ્વરૂપમાં રમતા કરવી, જે પદાર્થો ક્ષણિક છે, તેમાં કેમ રાચવું. જગતમાં રહ્યા છતાં રાગ દ્વેષથી ન લેવાતાં આ નાની ઉપાસના કરવી જેઇએ કેઈ પણ જીવને મારવા નહિ. ઉપાધિ યોગ છતાં મનમાં ઉપાધિ નહિ માનવી જઈએ. મેહના વેગોને જાણે હાણે અટકાવ કરવા જોઈએ, રાગ કેવરૂપ શત્રુઓને હરાવતાં મારા તે પરમાત્મરૂપ બને છે મેહક પદાર્થોની પરીક્ષા કરતાં તેમાં મુંઝાવાનું થતું નથી. સિંહની દરિવત મામાનીજ જ્યાં ત્યાં રૂપે ભાવના રાખી બાહ્યથી દુનિયાનાં કૃત્ય કરતાં તેમાં વિશેષત: પાવાપણું થતું નથી. જે અને તમે ગુણમાં લેપાવું નહિ, આમેયો
ગમાં ધર્મ છે ઈત્યાદિ ઉપદેશ આપી સવારમાં યોગે ક્ષમાકર યોગી. દ્ર ત્યાંથી અન્યત્ર વિચરી ગયા. યોગેન્દ્રના કહ્યા ઉપર દ્રને વિહાર શિ. શિયને વિશ્વાસ આવ્યો અને પિતાને અપરાધ ખષ્યને પકવ અનુ. મા. ગુરૂને અનુભવ સત્ય છે તેમના કહ્યા પ્રમાણે ભવ થયે શિવેએ પ્રવર્તવું જોઈએ આ યોગેન્દ્રના ચરિત્રપરથી,
સાર લેવાનું કે ગુરૂને ખરા અંતઃકરણથી જે વિનય કરે છે તેને 5 વિઘાઓ મળે છે. યોગેન્દ્રના લખેલા શાસ્ત્રના વિચારોમાં