Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ ૧૯૪ યોગશાસ્ર અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ, સમગ્ર વિષયમાં નિમલ જ્ઞાનની પ્રગલ્ભતા પ્રાપ્ત થાય છે. [ ૮/૬૧-૨ ] . વળી, ‘હ્રીઁ ૐ ૐ સોમ્TM હૈં ૐ ૐ હ્રીઁ આ વિદ્યાનું પણ ચિંતન કરવું. [૮/૬૩ ] વળી ‘ૐ નોને મળે તખ્ત મૂ મવિસે અંતે લેનિળપાર્શ્વ સ્વાહા' એવી ગણુધરાએ કહેલી વિદ્યાને પણ જપ કરવે. તે વિદ્યા કામધેનુની પેઠે અચિંત્ય કુલ પ્રાપ્ત કરાવનાર છે. [૮/૬૪] છ ખૂણાવાળું એક યંત્ર ચિંતવવું. તેમાં અપ્રતિ‰ '* એ મંત્રના એક એક અક્ષર ડાખાથી જમણી તરફ એ પ્રમાણે લખવા. પછી તેની બહારની બાજુ જમણાથી ડાબી તરફ એ રીતે ‘વિશ્વાય સ્વાહા' એ મંત્રની એક એક અક્ષર લખવા. પછી તે યંત્રની વચમાં ૐ સ્થાપિત કરી તેનું ધ્યાન કરવું. પછી નીચે પ્રમાણેના મંત્રથી કુંડાળાં કરવાં : ॐ नमो जिणाणं, ॐ नमो अहिजिणाणं, ॐ नमो परमोहिजिणाणं, ॐ नमो सव्वोहिजिणाणं, ॐ नमो अनंतोहिजिणाणं, ॐ नमो कुठुबुद्धीणं, २ ॐ नमो बीयबुद्धीणं, अ ॐ नमो पदानुसारीणं, ४ ॐ नमो संभिन्नसोआणं, ॐ नमो उज्जुमदीणं, ॐ नमो विउलमदीणं, ॐ दसपुव्वीणं, ५ ॐ नमो चउद्दसपुव्वीणं, ॐ नमो अहंगमहानिमित्त C * મન્નતિષ' એટલે જેની તુલ્ય ખીજો કાઈ નથી તે. * ૧. ૮ મોદિનિન' એટલે કે, અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર. અવધિજ્ઞાન એટલે મન કે ઇંદ્રિયાની સહાયતા વિના આત્માની વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થતું મૃત દ્રવ્યાનું જ્ઞાન. ૨. એક વાર જાણવાથી ફરી કદી ન ભૂલે તેવી બુદ્ધિવાળા. ૩. મૂળ અને જાણવાથી શેષ તમામ અને નણનારી બુદ્ધિવાળા. ૪. એક પદ જાવાથી બાકીનાં પદો જાણનારી બુદ્ધિવાળા. ૫. ચોદમાંથી દશ પૂર્વ ’ ગ્રંથૈ જાણનારા. જીએ આ માળાનું ‘સચમધમ’ પુસ્તક, પાન ૭ [પહેલી આવૃત્તિ ]. L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268