Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 255
________________ સુભાષિતા અહિંસા आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चितयन्नात्मनोऽनिष्टां हितामन्यस्य नाचरेत् ॥ જેમ આપણુને પોતાને સુખ પ્રિય છે, અને દુ:ખ અપ્રિય છે, તેમ ખીજાં જીવાને પણ છે. એમ વિચારી, પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજા પ્રત્યે ન આચરવી. [૨-૨૦] निरर्थकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसाम हिंसा धर्मज्ञः कांक्षन् मोक्षमुपासकः || અહિંસાનું રહસ્ય સમજનાર મુમુક્ષુએ સ્થાવર જવાની પણ નિરક હિંસા ન કરવી. [૨-૨૧] प्राणी प्राणितलोभेन यो राज्यमपि मुञ्चति । तद्वधोत्थमघं सर्वोर्वीदानेऽपि न शाम्यति || પ્રાણી વિતની આશાએ રાજ્ય પશુ આપી દેવા તૈયાર થાય છે, તો પછી તેવા વિતને વધ કરવાથી થતું પાપ આખી પૃથ્વી દાનમાં આપી દે તાપણુ કેવી રીતે ધેાવાય ? [૨-૨૨] बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन् मृगाणां मांसार्थी विशेष्यते कथं शुनः ॥ વનમાં જ રહેતાં, તથા વાયુ, જલ અને તૃણુ ખાઈને જીવતાં નિરપરાધી હરણાં વગેરે પ્રાણીઓને તેમનાં માંસ માટે મારી નાખનારા મનુષ્યમાં અને કૂતરામાં શો ફેર છે? [૨-૨૩] ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268