Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 260
________________ સુભાષિતા આત્માના અજ્ઞાનથી નીપજેલું દુઃખ આત્મજ્ઞાનથી જ દૂર થઈ શકે. આત્માના જ્ઞાન વિના ગમે તેટલાં તપ કરા, તાપણુ તે દૂર થતું નથી. [ ૪-૩ ] अयमात्मैव चिद्रूपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरंजनः ॥ મૂળે ચિસ્વરૂપી આ આત્મા જ કાઁના સંબંધથી શરીરી બન્યા છે. ધ્યાનાગ્નિથી તે કમ બાળી નાખો, તે તે પોતેજ નિર ંજન અને મુક્ત છે. [૪૪] अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥ ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયા અને સ્પર્શોદિ ઇંદ્રિયાથી જિતાયેલ આ આત્મા જ સંસાર છે; અને તે બધાને જીતનાર . આત્મા જ મેક્ષ છે. [૪૫ ] ઇંદ્રિયજય विनेंद्रियजयं नैव कषायान् जेतुमीश्वरः । हन्यते हैमनं जाड्यं न विना ज्वलितानलम् ॥ પ્રથમ ઇંદ્રિયોને જય કર્યાં વિના કષાયા જીતી શકાતા નથી પ્રવ્રુલિત અગ્નિ .વિના સેાનાંની ધનતા દૂર શકાતી નથી. [૪-૨૪ ] इन्द्रियै विजितो जंतुः कषायैरभिभूयते । વીર: ઇટ: પૂર્વ ત્ર: જૈર્ન લડતે ॥ ઇંદ્રિયાથી જિતાયેલા પ્રાણી જ કષાયા વડે અભિભૂત થઈ શકે છે. પહેલાં શક્તિશાળી માણુસે એક ઈંટ ખેંચી કાઢી હોય, તે। પછી બાકીની દીવાલ ગમે તે માણસ તાડી શકે છે. [૪૨૬ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268