Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 12
________________ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા' એવી જડ વસ્તુના સચાગથી જ વસ્તુના સયેાગના વિયાગ થાય ક પારતંત્ર્યરૂપ ખંધથી મુક્ત થઇ ૧૧ નામની વસ્તુ છે; અને તેને તેનાથી અન્ય ( તદન્ય ) આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડ્યુ છે. તે કાઁનામક અન્ય તેા જ આ આત્મા પરિભ્રમણ દુ:ખથી છૂટે; દુઃખધામ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. “ કનકાપલવત્ પયડ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સયાગી જ્યાં લગી આતમા, સ‘સારી કહેવાય....પદ્મપ્રભ. ,, શ્રી આન’ઘનજી. અત્રે સહજ પ્રશ્ન થવા સભવે છે કે-આત્મા ચેતન છે અને ક્રમ જડ છે, ચેતનના પરિણામ ચેતન હેાય અને જડના પિરણામ જડ હૈાય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તે પછી આ બેને સયેાગ-બંધ કેમ ઘટે ? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકાર ? તેનુ' સમાધાન એ છે કે-ક સંબધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ ક સબધચેાગ્યતાથી જ તેવા પ્રકારે ખંધ ઘટે છે, તેવા પ્રકારની યેાગ્યતા સિવાય ઘટતા નથી. આત્માની આ કમસ અધ ચેાગ્યતાને મલ ’–ભાવમલ * કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન—વિષ્ણુંભન કરે છે, મલિનપણુ કરે છે, એટલા માટે જ આ‘ મલ ’ કહેવાય છે. ‘મનાર્ મજી રચ્યતે।’ આ મલ આત્માને સ્વભાવભૂત હાઇ અનાદિ છે, એટલે તજજન્ય ક બંધ પણુ અનાદિ છે,-અતીતકાલની ક્ષણેા અપરાપર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુએ યાગબિન્દુ) : અને આ પરથી મધની તાત્ત્વિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણુતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ ભાવમલ આત્માના પિરણામરૂપ હેાઇ ભાવકમ છે. એટલે આત્મા આ બધની તાત્ત્વિક ભાવક'ના પિરણામ-પિરણામી ભાવે કર્યાં છે. આ ચેતનરૂપ ભાવકમના નિમિત્તે જડ એવુ' પુદ્ગલ દ્રવ્ય જીવવીય'ની સ્ફુરણા ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે ‘ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીયની સ્ફુરણા, ગ્રહણ કરે વ્યવસ્થા * (૧) આ આત્માને જૈન અને વેદ્યાંતી પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને 'જ્ઞાન' કહે છે, અને સાંખ્ય ‘ક્ષેત્રવિદ્' કહે છે. (૨) તદન્ય-તે આત્માથી અન્ય એવી વસ્તુને જૈન ‘કમ'' કહે છે, બૌદ્ધ અને વેદાંતી ‘અવિદ્યા' કહે છે, અને સાંખ્ય પ્રકૃતિ ' કહે છે. (૩) અને તેના યાગને જૈને ખુલ્ નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ ‘ભ્રાંતિ’ નામ આપ્યું છે, અને સાંખ્યું ‘પ્રવૃત્તિ' નામ આપ્યું છે. (૪) આ ક્રમ`સ ંબંધ યોગ્યતારૂપ ભાવખલને સાંખ્યા ‘ દિક્ષા ’–પ્રકૃતિવિકારાને દેખવાની ઈચ્છા કહે છે, શૈવા ‘ ભવખીજ' કહે છે, વેદાંતી બ્રાંતિરૂપ અવિદ્યા ' કહે છે, સૌગતા અનાદિ લેશરૂપ ‘વાસના’ કહે છે. આમ દશનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુભેદ નથી. આ સવ" દૃનસંમત વસ્તુતત્ત્વ છે. ' आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः । સ્ વ મુ તો જ સત્સ્વામ વ્યાન્નયોસ્તથા ।' છે. (જુઓ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 388