________________
પક્સવૃત્તિ સહિત
થિગ
શાસ્ત્રના
વન છે. ગ્રંથકારે એનું ઉપાસકાચારનામ રાખેલું છે, પણ અત્યારે એ શ્રાવકાચારના નામે પ્રસિદ્ધ છે. જ્ઞાનાવમાં ૩૯ પ્રકરણ છે અને તેના કુલ ૨૨૨૯ શ્લેક છે. તેના કર્તા શુભચંદ્રાચાર્ય છે અને ગ્રંથના લખાણ ઉપરથી તેઓ મહાન યેગી હતા, એમ સ્પષ્ટ
કિતૃતીય જણાય છે. જ્ઞાનાવનું નામ ધ્યાનશાસ્ત્ર પણ છે. જ્ઞાનાવમાં પ્રકરણની પુપિકામાં આવતા જૂના ચોપરી ઉપાસે એવા ઉલેખ ઉપરથી યોગવિષયને આ મહત્ત્વનો ગ્રંથ છે એ વાત સ્પષ્ટ છે. આમાં જુદા જુદા ઘણા ઘણા વિષયનું નિરૂપણ છે.
વિભાગની જ્ઞાનાવના કર્તાને સમય વિષે જ્ઞાનાણુંવમાં કે અન્યત્ર કેઈ સ્પષ્ટ ઉલેખ મળતું નથી. પરંતુ પાટણના ખેતરવસીના પાડાના
પ્રસ્તાવના ભંડારની જ્ઞાનાવની એક પ્રતિ વિક્રમ સંવત ૧૨૮૪ માં લખેલી છે, એટલે તે પૂર્વે જ્ઞાનાવની રચના શુભચંદ્રાચાર્યે કરેલી છે એ નિશ્ચિત છે. પ્રતિના અંતમાં આ પ્રમાણે પુપિક છે'.૩૧ શ્રીમન્નપુર્ણા શ્રીમદેવારમજીવઝાઃ ... શ્રી નેમિનો નામજપૂત
ત
રવળ ના પત્ની રંજાતા કા તો "નાનિ નામ ત્રિા સમુWar II" :.. "
गृहीतं मुनिपादान्ते तया संयतिकाव्रतम्। स्वीकृतं च मनःशुद्धया रत्नत्रयमखण्डितम् ॥५॥ तया कर्मक्षयस्याथै ध्यानाध्ययनशालिने । तपःश्रुतनिधानाय तत्त्वज्ञाय महात्मने ॥११॥ रागादिरिपुमल्लाय शुभचन्द्राय योगिने। लिखाप्य पुस्तकं दत्तमिदं ज्ञानार्णवाभिधम् ॥ १२ ॥
संवत् १२८४ वर्षे वैशाखसुदि १० शुक्रे गोमण्डले दिगम्बरराजकुलसहस्रकीर्तित ?]स्याथे पं० केशरिसुतवीसलेन लिखितमिति ॥ शानार्णवपु ॥ स्तं ॥ आ २२
| ૮ ||.
નફાકારકીરાણા જ્ઞાત્રિશિક્ષક કલાશિક્ષાલક્ષદ
૧ આ પુપિકા સેલાપુર (મહારાષ્ટ્ર)ના જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ તરફથી જીવરાજ જૈન ગ્રંથમાલામાં (ઈસ્વીસન ૧૯૭૭માં) પ્રકાશિત થયેલા જ્ઞાનાવમાં ૭૦૧ મા પાને છપાયેલી છે. તેમાંથી જરૂર પુરત જ પાક ઉદ્ધત કરીને અમે અહીં આપે છે.
I૮ |
Jain Education Inten
For Private & Personal use only
ainelibrary.org