________________
પવૃત્તિ સહિત યોગશાસ્ત્રના
પદસ્થ ધ્યાનની પ્રક્રિયા વણવી છે તે થોગશાસ્ત્રમાં જ છે, જ્ઞાનાવમાં નથી. યોગશાસ્ત્રમાં પિંડસ્થધ્યાનની પાંચ ધારણમાં પાંચમી ધારણા તત્રભૂ છે (જુઓ સાતમા પ્રકાશમાં નવમે લેક તથા ૨૩ મા કલેકની પજ્ઞવૃત્તિમાં અવતરણિકા ), પરંતુ
કિતતીય જ્ઞાનાવમાં ૧૯૭૬ માં લેકમાં એનું તત્ત્વરૂપવતી નામ છે. આવા બીજા પણ કેટલા ભેદો યોગશાસ્ત્ર તથા જ્ઞાનાર્ણવના
વિભાગની વર્ણનમાં જોવા મળે છે. પ્રાણાયામના પ્રકરણમાં જ્ઞાનાણુ વમાં લગભગ ૧૦૦ જેટલા લે છે, જ્યારે ચોગશાસ્ત્રમાં લગભગ Aીપ્રસ્તાવના ર૭૦ કલેકે છે અને તેમાં અનેક વિશિષ્ટ વાત છે. જીવFરપુર પ્રવેશની વાત યેગશાસ્ત્રમાં જ છે (જુઓ પૃ. ૧૦૬૨-૧૦૬૩), જ્ઞાનાવમાં નથી. યોગશાસ્ત્રના પાંચમાં પ્રકાશના પાંચમાં લેકમાં સત્તા ત્યારે તથા તેની ટીકામાં અવતરણિકામાં વાત્તામસેન મેરાત થઇ એમ પૃ. ૯૭૩ માં જણાવ્યું છે. ૨૪૭ મા કલેકમાં તિ જૈચિન્નિાથ તથા તેની અવતરિણુકામાં ટીકામાં મતાન્તરમાદ એમ પૃ. ૧૦૫૬ માં જણાવ્યું છે. આઠમા પ્રકાશના ૭૪ મા કલેકમાં રમાનારં યઝરવાથમિઃ કુટFા વિવાવાટાન્ન મુદ્રા એમ પૃ. ૧૧૨૫ માં જણાવ્યું છે. તથા જ્ઞાનાવમાં પણ (શ્લેક ૧૩૪૪ માં) ત્રિધા રક્ષામે સંસ્કૃતઃ પૂર્વભૂમિ, (શ્લેક ૧૩૪૯માં) pr prીતઃ પવના, (લેક ૧૪૨૦ માં) તવાદુરાચાર્યા, (શ્લેક ૧૪૨૩ માં) રિમિઃ સમુદિમ, (શ્લેક ૧૪ર૬માં ) શેરિત વરત જૂથોડરથથન, (લેક ૧૪૩૮ માં ) gsfતોતિ જોડા[, (શ્લોક ૧૪૪૧ માં ) રામતઃ ત્રિÍતો વાઘુવંત્રમ:, (ઇલેક ૨૦૨૦ માં) મુનિમઃ સંગથનાથિર્વિથાવાઢાત સમુદ્રત એમ જણાવ્યું છે. આ બધું જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે રોગશાસ્ત્ર તથા જ્ઞાનાર્ણવના રચયિતા બંને ગ્રંથકાર સામે પ્રાણાયામ તથા ધ્યાન આદિ સંબંધમાં વિશાળ સાહિત્ય હતું કે જેને બંનેએ પિતાના ગ્રંથની રચનામાં ઉપયોગ કર્યો છે. - સાતમા પરિશિષ્ટમાં ભિન્ન ભિન્ન ગ્રંથમાંથી ધ્યાનના સ્વરૂપ આદિ અંગે જે વિવિધ પાઠો આપેલા છે તે તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન માટે તેમ જ ધ્યાન અંગે વિવિધ પ્રકારે જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસુઓને ઘણા ઉપયોગી છે.
૧ આ બધા શ્લોકો અમે યેગશસ્ત્રમાં પાંચમાં પ્રકાશના ટિપ્પણમાં પૂ. ૧૦૬૫ થી ૧૦૭૨ માં આવ્યા છે.
Jain Education Inter
For Private & Personal use only
ainelibrary.org