________________
સ્વરૂપ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે.
I૧૦-૨૨ . # # & અંતઃપરિણામ સ્વરૂપ ભાવ મોક્ષની પ્રત્યે કારણ બને; પરંતુ બાહ્ય ક્રિયાઓ તેનાથી તદ્દન વિલક્ષણ હોવાથી તે મોક્ષની પ્રત્યે કઈ રીતે કારણ બને ? આ શટ્ટાનું સમાધાન કરાય છેરસનુથાત્ તાપ્રય, દેવં ગાયતે યથા, क्रियाया अपि सम्यक्त्वं, तथा भावानुवेधतः ॥१०-२३॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે સિદ્ધરસના સંપર્કથી તાંબુ જેમ સુવર્ણ બને છે, તેમ અંત:પરિણામ સ્વરૂપ ભાવના અનુવેધથી ડ્યિા પણ સમ્ય અર્થા મોક્ષને પ્રાપ્ત કરાવવાની શક્તિવાળી બને છે. સિદ્ધરસજેવા ભાવના અચિન્ય સામર્થ્યથી બાહ્મક્રિયાઓ પણ અંતઃપરિણામસ્વરૂપ બની જાય છે, જેથી મોક્ષ સંપાદનને અનુકૂળ એવા સામર્થ્યથી પૂર્ણ બને છે... ઈત્યાદિ સુગમ છે. ૧૦-૨૩
ઉપર જણાવ્યા મુજબ ભાવના અનુવેધથી ક્રિયા પણ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે એ પ્રમાણે જણાવ્યું. ત્યાં ભાવનો અનુવેધ જે રીતે ઉપયોગી બને છે-તે