________________
વિચારરત્નરાશિ 2
૧૪૩
માટે આખું જીવન પ્રવૃત્ત થાય છે, તેને માટે જીવનનો પ્રત્યેક ભાગ પણ પ્રવૃત્ત થાય છે. આ સમજવું સહેલું હૈં; તેથી જે મનુષ્ય કેવળ શુભની જ ઈચ્છા કરે છે, અને તેની સિદ્ધિમાં પોતાનું સમગ્ર જીવન અર્પે છે, તેનું શુભ કરવા સમગ્ર વસ્તુઓ એકત્ર થઈને પ્રવૃત્ત થાય છે, એ કથનમાં નિગૂઢ વિષયજેવું કંઈ જ નથી. પણ આપણને વધારે લાભકારક વાર્તા તો એ છે કે આ કથનને આચારમાં મૂકતાં આપણને તેને તરત લાભ જણાવા માંડે છે.
૨પર. જ્યારે જ્યારે મને સામાન્ય ખાદ્ય સ્થિતિની મર્યાદાનુ અતિક્રમણ કરે છે, ત્યારે ત્યારે તેને એ વાર્તા સ્પષ્ટ થાય છે કે આપણી ભીતર અને આપણી આજુબાજુ સત્ર કઈ વધારે ઉત્કૃષ્ટ સત્તા અથવા સામર્થ્ય છે, અને જે આપણી ઇચ્છા થાય તે આ સામર્થ્યના આપણે ઉપયોગ કરી શકીએ એમ છે.
આ સામર્થ્ય'માંથી કેટલું. આપણે આપણા ઉપયોગમાં લેઈ શકીએ એમ છે, તેના આધાર તે સામર્થ્યની સાથે જેટલા નિકટના સબંધ આપણે ખાંધીએ, અને તેના અસ્તિત્વનું જેટલું પૂર્ણ પણે ભાન કરીએ તેના ઉપર છે.
૨૫૩. પોતાપણાના સામાન્ય રીતે વ્યવહારમાં જેટલા અથ થાય છે, તે અ પ્રમાણે જે મનુષ્ય પોતાના ઉપર આધાર રાખે છે, તે મનુષ્ય પોતાના સામર્થ્ય ના ઘણા જ થોડા અંશ ઉપયોગમાં લે છે, અને તેથી જેટલું સિદ્ધ તેણે કરવું જોઈએ તેટલું તે કરતા નથી. પોતાનામાં રહેલા ઉચ્ચતર સામની ઉપેક્ષા કરવાથી મર્યાદાવાળા ખાદ્ય શરીરના વ્યાપારા જેટલાં સામાઁ ઉત્પન્ન કરવાને શક્તિમાન છે, તેટલાં જ સામર્થ્ય ના તે માત્ર ઉપયોગ કરી શકે છે; અને આ કારણથી જેમાં જેમાં તે પ્રવૃત્તિ કરે છે, તે સમાં પોતાની મર્યાદાવાળી શક્તિની હેડમાં પોતાને સપડાઈ ગયેલા તે જુએ છે. મહાન કાર્યાં કરવાને બદલે, તુચ્છકાર્યાં કરતા તે ટાંટિયા ધસડતા ચાલે છે; અને તેના ભીતર જુએ તે અત્યંત મેટાં સામર્થ્ય બહાર નીકળવાની વાટ જોતાં પડ્યાં હોય છે; અને તે સામથ્યાં તે કેવાં? તેને અસાધારણ પ્રતિભાસ ંપન્ન કરી મૂકે એવાં; તેને દુનિયામાં થઈ ગયેલા અનેક મહાપુરુષોના જેવા મહાપુરુષ કરી મૂકે એવાં; તેને ઈશ્વરના જેવા સન અને સર્વ શક્તિમાન કરી મૂકે એવાં,
૨૫૪. આપણા ભીતર એક ઉચ્ચતર સામર્થ્ય છે; અને આ ઉચ્ચતર સામર્થ્ય આપણા પ્રત્યેક કાર્યમાં આપણને મદદ કરી શકે એમ છે. ખરું કહીએ તે આપણા ભીતર રહેલા આ વિશાળ મહાન સામર્થ્યની સાથે આપણે એવા તા