________________
વિચારરત્નરાશિ ]
૧૪૯
ઉત્પન્ન કરે છે, અને આ કૃત્રિમ સ્થિતિ વિસ્ફોટક, ત્રણ, માંસાષુદ વગેરેને પ્રસંગે ઉત્પન્ન કરે છે. અભિમાનથી ભરેલા મનુષ્ય જાતે સુધરીને પોતાના શરીર. ના સુંદર કરવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ પોતાના શરીરઉપર કેાઈ કૃત્રિમતા ઉમેરીને સુંદર દેખાવાના પ્રયત્ન કરે છે. શરીરઉપર કૃત્રિમતાની વૃદ્ધિ કરવાની આ ઈચ્છા ઘણી વાર એટલી તે પ્રબળ અને ઊંડી થાય છે કે તેનાં શરીરમાં ઘણાં જ ઊંડાં મૂળ ન`ખાય છે. તેમ થતાં કુદરત પોતે પણ મનની નકલ કરે છે, અને શરીરપર રસોળી, ત્રણ વગેરે કૃત્રિમ વધારાને પ્રકટાવવાને પ્રયત્ન કરે છે. ધણે પ્રસંગે, આ પ્રયત્નમાં તે સફળ થાય છે. આમ છતાં અત્ર એવું કહેવાનો આશય નથી કે જેના જેના શરીરઉપર આવા વ્યાધિ થયા હોય છે તેને તેને તે સર્વ વ્યાધિ અભિમાનને ધરવાથી થયા હેાય છે. આવા વ્યાધિ થવાનાં અનેક કારણે હાય છે; પરંતુ અભિમાનની વૃત્તિ, હાલ શરીરનો ઘાટ જે પ્રકારના છે, તેમાં ‘કિ ઉમેરવાનો’ વેગ શરીરમાં ઉત્પન્ન કરે છે; અને આ વેગ જ્યારે ઘણા બળવાન થાય છે ત્યારે જે કરવા તરફ તેનું વલણ થયુ હાય છે, તેને તે ઉત્પન્ન કર્યા વિના રહેતા નથી. આ કારણથી આપણે સઘળા પ્રકારના ગવ અને મિથ્યાભિમાનથી નિરંતર દૂર રહેવુ' જોઈ એ. ૨૬૯. દ્વેષની વૃત્તિમાં છૂટા કરવાનું સામર્થ્ય રહેલું હાય છે, અને જ્યારે આ વૃત્તિ અત્યંત પ્રખળ થાય છે ત્યારે શરીરના પ્રત્યેક ભાગમાં તે ન્યૂનાધિક અશમાં સ્પષ્ટ થાય છે. શરીરમાં પોતાનામાં વિરોધ પ્રકટે છે; સામ્ય ટળી જાય છે; જે સામર્થ્યર્થાએ સંપસ પીને કામ કરવું જોઈએ, તે પરસ્પરથી છૂટાં પડી જાય છે, અને આરાગ્યને, પૂર્ણતાને, અને શાંતિને જે પૂર્ણ ઐક્યની જરૂર છે, તેવા પૂણ્ અયપૂર્ણાંક શરીરના કાઈ પણ એ વ્યાપાર કામ કરી શકતા નથી. સત્તમ પરિણામને પ્રકટાવવાને માટે શરીરની અને મનની સધળી વસ્તુઓએ ઐયપૂર્ણાંક કામ કરવું જોઈએ, પણ દ્વેષવૃત્તિ સને વિખૂટાં પાડી નાંખે છે, અને તેથી તે રાગને તથા નિષ્ફળતાને ખનેને કરે છે. જેતે ન્યાયયુક્ત ક્રોધ કહેવામાં આવે છે, તે ક્રોધ પણ, તેના હેતુ ગમે તે હોય, તાપણુ, તેવા જ પરિણામ ઉત્પન્ન કરે છે. આથી ક્રાધ કદી ન્યાયયુક્ત હાઈ શકતા જ નથી.
૨૭૦, પરિતાપ અથવા ચિંતા પુટાને ચિમળાવી નાંખે છે, તેમને કાણુ કરી નાંખે છે, અને તેમને હાડકાના જેવા એક જાતના પદાર્થના રૂપમાં પલટી નાંખે છે. આ કારણને લીધે જ ચિંતા એ વૃદ્ધાવસ્થાને આણુનાર એક મુખ્ય કારણ