Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 208
________________ સોર મોનેસબંધે વ્યક્તિગતે સર્પદો જ છે પણ સાહસની સફળતા માટે પણ અત્યંત જરૂરી છે. માણસની શાંતિની પરીક્ષા સમાજમાં થઈ શકે છે, હિમાલયમાં નહીં.) આપણને આપણી કદર થાય એટલા અમૃતથી તૃપ્તિ નથી થતી. આપણને ખુશામતનું ઝેર પણ જોઈએ જ છે. આપણે માણસ છીએ, ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે પણ ) હંમેશની બેદરકારી એ ગૂનો જ છે. માર્ગમાં તમને જે તોફાનો ભેટ્યાં એમાં જગતને રસ નથી, તમે નૌકા પાર ઉતારી કે નહીં? પીગળવા ન ઈચ્છતી મીણબત્તી પ્રકાશ આપી શકે નહીં, પ્રકાશ આપવો હોય તો પીગળવું જ પડે. સ્વચ્છ વાણી અને સ્વચ્છ ચિત્ત હોવું એ માણસની કીર્તિ પતાકા છે. સારા બનવા કરતાં સારા દેખાવાની ઈચ્છા રાખે તે દંભ, સારા દેખાવા કરતાં સારા બનવાની ઈચ્છા રાખે તે પ્રમાણિકતા. જે કંઈ કરો તેમાં તમારી તમામ શક્તિ રેડી દો. તમારી જાતને ઓગાળી દો. (જરૂરત વગર જે દુઃખી છે તે જરૂર કરતાં વધારે દુઃખી થાય છે. ( ૧૦ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232