Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
પાવાગઢ-ચાંપાનેર સાથે શ્વે. જૈનાના ઇતિહાસ.
પાવકિગિર( પાવાગઢ ) પર, ચક્રેશ્વરી દેવીએ આપેલા વરદાનવાળા, વીરથી ૪૮મા પટ્ટ પર વિક્રમની ૧૨ થયેલા, શ્વે. આ રક્ષિતસૂરિએ ( ઉ. મી સદીમાં, વિજયચંદ્રે વિ. સં. ૧૧૫( ૬ )૯ ) માં] વિધિપક્ષ(અચલગચ્છ) પ્રવર્તાવ્યે હતા—એમ જહાંગીરના અમાત્ય ઉગ્રસેનપુર( આગરા )– નિવાસી આસવાળ લાઢાગેાત્રવાળા કુરપાલ અને સાનપાલે વિ. સ. ૧૬૭૦ માં અ`ચલગચ્છના કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલા શ્રેયાંસનાથ મંદિરની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે [ જૈન સાહિત્યસ ંશાધક ખ. ૨ જો, અ. ૧].
અન્યત્ર અચલગચ્છ-પટ્ટાવલીમાં ઉલ્લેખ મળે છે કે ઉપર્યુ ક્ત આય રક્ષિતે પાવાગઢમાં મહાવીર–મંદિરનાં દર્શન કર્યા હતાં. ’
શ્વે. જૈન મંત્રીશ્વર તેજપાલે પાવાગઢમાં સતાભદ્ર પ્રાસાદ કરાવ્યાનું આ લેખ[પૃ. ૩૦–૩૨] માં, વિ. સં. ૧૪૯૭ માં રચાયેલા વસ્તુપાલ-ચરિત્ર( સ. કાવ્યગ્રંથ )ના આધારે જણાવ્યું છે. વિશેષમાં મંત્રીશ્વર
વિક્રમની ૧૩ મી સદીમાં,
૧ ચાંપાનેર-પાવાગઢમાં અનેક રાજ્ય-પરિવર્તીના અને આસ્માની– સુલતાનીના યુગ વીત્યા પછી પણ, તે મત્રીશ્વરે ત્યાં કરાવેલાં સ્મારકાના અવશેષાદિષ્ટગાચર થાય છે—
''
× તે( જુમા મસદ )ની બારીમાં અને ધુમ્મટામાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118