Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 32
________________ ૨૧ વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં અંચલગચ્છેશ જયકેસરિસૂરિના ઉપ ચાંપાનેરના શ્વે. દેશથી ગુજરવવંશના મ. નગરાજ જૈનાએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિયા શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથખિખ, ભેાઈમાં સામળા પાર્શ્વ નાથ-જિનાલયમાં છે. [જુએ બુદ્ધિ. જૈન પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯] મહિમુદ વેગડા (બેગઢા)ના રાજયમાં, આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે વે. જૈનાનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ શ્રીરાનુંગય-નૈવતાવિષુ મહાયાત્રોત્સવં ચતુઃ ॥ ૧૪ || ” વસુ-ત્રિ-રાર–મૂ [૧૧૨૮] ચોરો xx x શ્રીપાધિપણી(ઘી)માસિંદ્—સત્તાસૌ વવાન્યાવિદ્ || ૨૦ ||” —પાટણ તપાગચ્છ ભ’. ડી. ૩૭ ૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક( સૈન્યછાવણી )ની સ્થિતિ ચપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં મા. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન( પ‘ચતંત્ર )ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુહારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી ' વે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવી મ'. કેશવના પુત્ર મ. ભીમાના પુત્ર મત્રી આસરે પુણ્યાય માટે લખાવી હતી— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118