Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 264
________________ નારાજ : એક બાજુ અડધો મર્કટબંધ હોય તેવી મજબૂતાઇ. (૫) કીલીકાઃ બે હાડકાના છેડા અડાડીને કીલીકા = ખીલી લગાડીને કરેલી મજબૂતાઇ અને (૬) છેદ-સ્પષ્ટ : જેના બે છેડા માત્ર સ્પર્શેલા હોય તેવી મજબૂતાઇ. જરા હાથ ખેંચો ને ઉતરી જાય. પડો તો તરત ફેકચર થઇ જાય તેવું નબળું સંઘચણ આપણને આ સંઘયણ છે. છેલું હોવાથી છેવટું કહેવાય. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાત પણ કહેવાય. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાર્ત પણ કહેવાય. આ છ પ્રકારના સંઘચણને આપનારા તે તે નામના છ સંઘયણ નામકર્મો છે. સંઘયણ મનુષ્ય અને તિર્યંચોને જ હોય. નારક અને દેવોને ન હોય. છ પ્રકારના સંઘયણ _| | ( ૫ ૬ વ્રજવ8ષભ કાષભનારાજ નારાજ અર્ધનારાચ કિલિકા. છેવટ્ટુ નારાય સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ - સાત નારકના ૧૪ ભેદ વિચાર્યા. દેવોમાં ભવનપતિના અસુરકુમાર વગેરે ૧૦ અને પરમાધામી-૧૫ મળીને ૨૫ પ્રકાર થયા. ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર અને ૧૦ તિર્યગજંભક મળીને ૨૬ પ્રકારના વ્યંતર થયા. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવોના વિમાનો અઢીદ્વીપમાં મેરુપર્વતની આસપાસ ફરે છે, માટે ચર (ચાલતા, ફરતા) કહેવાય. અઢીદ્વીપની બહાર પણ સૂર્ય વગેરેના વિમાનો આવેલા છે, પણ તે સ્થિર એટલે કે અચર છે. આ ચર અને અચર મળીને ૧૦ પ્રકારના જ્યોતિષ્ક દેવો થયા. વૈમાનિકદેવો ૩૮ પ્રકારના તત્વઝરણું ૨૫૪

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294