Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 8
________________ સભાખ્ય-ભાષાંતર યશકલગી... જિનશાસનના સમસ્તતત્ત્વને પોતાનામાં સાફ સાફ પ્રતિબિંબિત કરતું સુસ્વચ્છ દર્પણ એટલે જ.. ભગવાન્ ઉમાસ્વાતિ વાચકપ્રવર સુરચિત સૂત્ર તત્વાર્થસૂત્ર.. નાની સરખી આ ગાગરમાં ભગવાને જિનશાસનનો સમસ્તશ્રુતસાગર હિલોળા લેતો કરી દીધો છે. બહુ જ સ્પષ્ટ રીતે અને પ્રમાણભૂત રીતે આ સૂત્ર શ્વેતામ્બરીય હોવા છતાં જૈન માત્રની માન્યતાનું માધ્યમ બની શકયું છે એ આ સૂત્રનું મહાગૌરવ છે. આ સૂત્ર ઉપર માત્ર શ્વેતામ્બરોએ જ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306