Book Title: Tattvartha Usha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ આધાર એ છે “તત્ત્વાર્થસૂત્ર પૂર્વધર મહાજ્ઞાની પુરુષ ઉમાસ્વાતિ મહારાજાએ રચેલ તત્ત્વાર્થસૂત્રનો આધાર લઈ નવતત્ત્વનો અર્થ વિચાર કરવા એ સમકિત મૂળ આધાર છે. એ મૂળ સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષાથી અજાણ કે સંસ્કૃત ભાષાના જાણ માટે ક્યારેક અર્થગંભીર સૂત્રના અર્થ-સામાન્ય અર્થ સુધી પહોંચવું દુષ્કર બની શકે છે એમ છતાં સમકિત ભૂખ્યા જીવને એના વગર ચેન કેમ જ પડે ? પુણ્ય નામધેય પ.પૂ.ગુરુદેવ આચાર્યભગવંત શ્રીભુવનભાનુસૂરિમ. પોતાના મુનિ પર્યાયમાં આજથી ૬૪વર્ષ પૂર્વે (વિ.સ. ૨૦૦૩માં) તત્ત્વાર્થસૂત્રોના સંક્ષિપ્ત અર્થ સરળ ગુજરાતિ ભાષામાં લખેલ કે જે “તત્ત્વાર્થ-ઉષા” નામની નાની બુકલેટ તેનું આ પુનઃ પ્રકાશન પૂજ્ય ગુરુદેવના જન્મશતાબ્દિ વર્ષના આલંબને અભ્યાસ મુમુક્ષુના હસ્ત કમળમાં આવ્યું છે જેનો અભ્યાસ કરી સમકિતની પ્રાપ્તિશુદ્ધિ કરી આપણે સૌ ઈષ્ટ એવા મોક્ષમાર્ગે આગળ વધીએ. વિ.સં. ૨૦૬૭ | એ શુભ ભાવના ભગવાનનગરનો ટેકરો -આચાર્ય વિજયજગચ્ચન્દ્રસૂરિ. અમદાવાદ પ્રસ્તાવના .. * Jain Education international Private & Personal use only. Wajahnoramo . 7 edge ,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 176