Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ મારે એ લખાવેલું સાંભળે, એ જ અપેારે સુધારે. ફી વાર લખે. બીજે દિવસે ફરી વાર વાંચે. લખાણ ન ગમે એટલે લખેલું બધું ગંગાજળમાં પધરાવી દે. કેઈ વાર લખાણુ ગમ્યું હાય તાપણુ ખીજે દિવસે નવા વિચારો અને નવી શૈલી સૂઝે એટલે તે લખાણુ પણુગંગાજળશરણ થાય. મને આ દિવસેાની વાત કરતાં એક વાર પંડિતજીએ કહેલું : આમ ઓછામાં આછાં એકાદ હજાર પાનાં મેં ગંગામાં પધરાવી દીધાં હશે.” આ સાહિત્ય-પુરુષાર્થનું પરિણામ એ આવ્યું કે ‘જ્ઞાનસાર’ને એમને હિંદી અનુવાદ ગુજરાતી અને મરાઠી કરતાં ઊંચી કક્ષાને છે એમ વિદ્વાનેાએ કહ્યું. આ પછી પંડિતજીએ બીજા પ્રાચીન ગ્રંથાના સંપાદન અને અનુવાદનું કામ કરવા માંડયું. ગાંધીજીએ વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરી તેના આચાર્યપદે મુનિશ્રી જિનવિજયજી નિમાયા. જિનવિજયજીએ ભારતભરના વિદ્વાના એકઠા કરવા માંડ્યા. ૧૯૨૨માં પંડિતજી વિદ્યાપીઠમાં અધ્યાપક અને સંશેાધક તરીકે જોડાયા. અહીં આચાયૅ ધર્માંનંદ કૌસમ્મી સાથે ખૌદ્ધ સાહિત્યનું એટલું ઊંડું અધ્યયન કર્યું... કે તેમની બૌદ્ધ ધર્મ વિશેની જિજ્ઞાસા તૃપ્ત થઈ. પછી તા લગભગ આખું જીવન તેમણે જૈન અને બૌદ્ધ મંતવ્ય સાથે ખીજા ધર્માંનાં મંતવ્યેની તુલના કયે રાખી અને તેના ઉપર અનેક ગ્રંથા લખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36