Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 664
________________ ધીર પુરુષનું આચરણ ન જ કર્યું છે. જે " - - - 1 . r * 'r - પરોપકાર परउवयारमईए संताएविय अहव सामत्थं । थोवाण तत्थ केसिपि पुनपव्भारक लियाणं ॥ १॥ तम्हा अत्तु वगारग्मि साहिए परोवयार मूलम्मि । धीरपुरिसाणुचिन्ने परोवयारग्मि जइयव्वं ॥ २॥ ભાવાર્થ - કેટલાક ભાગ્યશાળીઓને જો કે પરોપકારની બુદ્ધિ હોય છે, તો પણ તે પરોપકાર કરવાને લાયકનું સામર્થ્ય કોઈક જ મહા-ભાગ્યશાળીઓને હોય છે, માટે પરોપકારના મૂળ કારણભૂત આત્માનો ઉપકાર સિદ્ધ કરીને બુદ્ધિશાળી એવા) ધીર, વીર પુરુષોએ અનેક પ્રકારે સતતપણે આચરેલા પરોપકારને વિષે પ્રયત્ન કરવો જ જોઈએ. માલધારીય હેમચન્દ્રસૂરિ - - - - , , ,

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696