Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ આચાય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજનું નામ જગપ્રખ્યાત છે. તેમનુ ચિત્ર આપની સામે ઉપસ્થિત છે. એક જૈનાચાની ‘ જયંતી ” ઉજવવામાં રાષ્ટ્રપતિ સરદારશ્રીમાન્ વલ્લભભાઈ પટેલ સભાપતિના આસનને અલંકૃત કરે એ તા ‘ સાનું ને સુગન્ધ ’ ગણાય. જયન્તીનું પાત્ર જેમ ઉચ્ચ, તેમ સભાપતિનું આસન પણ ઉચ્ચ. આવા સુચાગ વિચારતાં મને બહુ આનન્દ થાય છે. હવે હું મૂળ વાત પર આવું. કાઠીયાવાડમાં ભાવનગરના * મહુવા ? ગામની શેરીએ-ગવીએમાં રખડતા ભ્રમતા ભૂત ‘ મૂલચ±’ કરા કેટલા વિચિત્ર છેતે જરા પદ્યોમાં બતાવું— , માતા-પિતા ને નામ ઇનકા ‘ મૂલચન્દ્ર ’ ક્રિયા સહી, પર પઠનમે ઇનક જરા ભી ચિત્ત લગતા થા નહીં; ખેલાં, તમાાં મેં' નિરન્તર રમણ કરતે ચે રહે, વફાન હી મે. નસ્ત હા કર યે સદા ફિરતે રહે. દશ વર્ષોંકી વય મે. ઇન્હોંને વણુ–પરિચય હી ક્રિયા, ઇસસે પિત્તાશ્રીન ઇન્ડ. દુકાન પર બઠા દિયા; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30