Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ ( ૬ ). ફરકી રહી છે. એટલું જ નહિ, પણ યુરોપ અને અમેરિકા સુધી તેમના જીવનની માહાભ્ય–ગાથાએ ગવાઈ રહી છે. તેમની વિશ્વપ્રસિદ્ધિ તેમના પુરૂષાર્થ મય જીવનને આભારી છે. તેમણે દૂર દૂર દેશમાં ભ્રમણ કરી જૈનધર્મને પટલ વગડાવ્યો છે. અહીં જૈનધર્મ વિષે જરા કહી લઉં. જૈનધર્મ એટલે વીતરાગધર્મ, જૈનધર્મ એટલે આત્મધમ, જૈનધર્મ એટલે અહિંસાધર્મ અને જેનધર્મ એટલે પરમાત્મા વીતરાગ દેવનું પવિત્ર ફરમાન. જૈનધર્મને અભ્યાસ એટલે રાગ-દ્વેષને જીતવાને અભ્યાસ. જનજીવન એટલે જિતેન્દ્રિય જીવન, જૈનજીવન એટલે અહિંસામય, સત્યમય અને સદાચારમય જીવન. જૈનના વિચારો જેમ ઉંચા હોય, તેમ આચાર પણ ઉંચા હોય. જેનની ભાવના વિશાળ અને ઉદાર હાય. તેનું જીવન પવિત્ર અને ઉજજવળ હાય. આ જૈનત્વ છે. તેને કેઈએ ઈજા લીધે નથી. દુનિયાને કઈ પણ માણસ જૈનત્વને પોતાના જીવનમાં ખીલવી શકે છે. મહાવીર ભગવન્તના લક્ષાવધિ શ્રાવકમાં દશ શ્રાવકે મુખ્ય ગણાયા, પણ તેઓમાં કેઈ ઓસવાડ–પિરવાહ કે દશા–વીશા ન હતા. પણ તેમાં કેઈ હતા ખેડુત, પટેલ અને -- પાટીદાર અને કોઈ કુંભાર. જેના જીવનમાં અહિંસા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30