Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 21
________________ રાપતિ સરદાર શ્રીમાન વલ્લભભાઈએ જણાવ્યું કે આજના પ્રસંગે મને પ્રમુખસ્થાન લેવા માટે આપે આજ્ઞા કરી તે વખતે મેં તે આજ્ઞા માથે ચઢાવી તેવું કારણ માત્ર એક જ છે. આ પ્રસંગે પ્રમુખપદ લેવાની લાયકાત મારામાં નથી તે વાત મારી જાણ બહાર નથી, પરંતુ હું જાણું છું કે સંઘ તરફના હુકમને અનાદર મુનિ મહારાજે પણ ન કરો શકે, તે મારા જે પામર પ્રાણ કેમ કરી શકે! તેથી પ્રમુખપદ લેવાને સ્વીકાર કરી બેઅદબી સ્વીકારીને મેં પ્રમુખ પદ લેવા હા પાદ્ધ હતી. સૌરાષ્ટ્ર રનોની ભૂમી છે. વિજયધર્મસૂરિજી સૌરાષ્ટ્રમાં પેદા થયેલા છે. તેમના જીવનની રૂપરેખા મુનિજીએ આપી છે. આજે આપણે ધર્મવિજયજી મહારાજની જયંતી ઉજવવા મળ્યા છીએ મહાપુરૂષના ગુણ ગાવા તે આપ ધર્મ છે. પણ એકલા ગુણ ગાવાથી આપણું કલ્યાણ નથી, ઈમ્પીરીયલ બેંકમાં ઢગલાબંધ નાણાં પડેલાં છે. પણ ત્યાંના કલાર્કોને તે તે ગણીને હાથ કાળા કસ્યા પડશે. પરંતુ પૈસાને પગાર જેટલે હશે તેજ મળશે. મુનિ મહારાજેએ તમને ઢગલાબંધ વ્યાખ્યાન સંજય લાવ્યાં હશે. કથાઓ કહેનારા માણસેમાંના કેટલાકને . એ જીવનવ્યવહાર હોય છે, છતાં તેમાં કેઇનું કલ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30