________________
( ૯ )
છે. તેમણે કાશી જેવા હિન્દુધર્મના જખરદસ્ત કિલ્લામાં, જે વખતે વૈમનસ્યનું વાતાવરણુ જથ્થર પથરાચતું હતું, વિશથી વર્ગના અનેક વિઘ્ન વચ્ચે પદપ્રવેશ કરી જૈનવિદ્યાલયના અઢા ફરકાવ્યેા છે. તેમણે નવા સંખ્યા ધ વિદ્વાના ઉભા કરી સમાજમાં વિદ્યાધ્યયનના પ્રચાર કર્યાં છે અને સાઁસ્કૃત-પ્રાકૃત ભાષાની અભ્યાસ-પ્રણાલીને પુનર્જીવિત કરી છે. તેમણે જૈન સાહિત્યના પહાળે પ્રચાર કરી પેાતાની વિદ્વત્તા અને સ શેાધન-શકિતથી પાશ્ચાત્ય કાલરાને આકર્ષિત કર્યાં છે અને તેમને જૈન સાહિત્યમાં સરસ રસ લેતા કર્યાં છે. તેમણે ગુરૂકુળ, માડીંગ, બાલાશ્રમ, વિદ્યાશ્રમ, પુસ્તકાલય જેવાં વિદ્યાનાં સરાવરા ઠેકઠેકાણે નિર્માણ કર્યાં છે. કાઠીયાવાડના લગભગ તમામ સ્ટેટાના નરેશે તેમને મળ્યા છે અને તે નરેશાને તેમણે ધર્મોપદેશ આ છે. તેમના વિહાર દરમ્યાન તે તે સ્થળના એડમિનિસ્ટ્રેટર મહાશયેાએ તેમના એધનુ પાન કર્યું છે. ઉદેપુર, જોધપુર, ઇન્દોર, ગ્વાલીયર જેવાં સંસ્થાનાના મહારાજા તેમના પ્રભાવશાલી વ્યકિતત્વ પર મુગ્ધ બન્યા છે. દરભંગામહારાજાએ ભરી સભામાં તેમની વિદ્વત્તાની તારીફ કરી છે. મહારાજાઅનારસ તેમના ભકત નરેશ. કાશી જેવા વિદ્યાના મહાન્ કેન્દ્રમાં ભારતીય વિદ્વાનાની ગંજાવર સભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com