Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ - કાકડrest : શાહ સોદાગર જમાલ માલ પિતાના જ દેશવાસીઓને વેચતા અને તેથી વિદેશી વેપારીઓને લાખાને નફે થતું.એવી જ રીતે હિંદમાં પણ રાક્ષસી વેપારી સાહસે ઊભા કરવાની જમાલશેઠને ઈચ્છા થઈ અને તેમણે યાહેમ કરીને તેમાં ઝુકાવ્યું. બ્રહ્મદેશ એ કાળે વેપારીઓને માટે સુવર્ણભૂમિ હતા. બ્રહ્મદેશવાસીઓ સાધારણ રીતે પાછળ પડતી હાલતમાં હતા અને તેથી પરદેશીઓ પિતાના પગ બ્રહ્મભૂમિ ઉપર પસારવા માંડી હતા. ઘણું પરદેશીઓ માત્ર સેંકડો હજારો નફો કરીને તે પિસા સ્વદેશ ખેંચી જતા. જમાલ શેઠે આ પ્રણાલિકા બદલી અને તેમણે સ્વાર્થ અને પરમાર્થ બંને સાધવાની યુક્તિ છે. તેમને લાગ્યું કે વિદેશીઓની હરીફાઈમાં બ્રહ્મદેશના ખેડૂતોને તેમની મહેનતને પૂરે બદલો મળતા નથી. આથી ચોખાના વેપારની એવી રીતે ખીલવણી કરવાની જરૂર છે કે જેથી બ્રહી ખેડૂતે તેમની મહેનતને પરો બદલો મેળવી શકે, તે સાથે ભારતમાં એ ચેખે સસ્તે પરવડે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28