Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨ વિદ્યાથી વાચનમાળા-૮ છે કે કેળવણીની પાછળ તેમણે લાખો રૂપિયા ખર્ચા છે. હિંદુસ્તાન અને બ્રહ્મદેશનો તેમને બારણે ગયેલો એક પણ કેળવણીકાર દાન લીધા વિના પાછો ફર્યો નથી. સેંકડો જ કેળવણી માટે તેમને દ્વારે ગયા છે અને હજારોનાં દાન લઈને તેઓ પાછા ક્યું છે. કહેવાય છે કે તેમણે કેળવણી પ્રત્યે જે મમતા બતાવી છે અને જે ઘન આપ્યું છે, તેને કાંઈ છેડો નથી! એને હિસાબ ગણવે મુકેલ છે! ઈ. સ. ૧૯૧૪થી ઈ. સ. ૧૯૨૪ સુધી સમય એ શ્રી જમાલ શેઠને માટેનો કીર્તિકાળ હતા. તેમની આ દાનવીરતા અને સ્વદેશપ્રેમ જોઈ, સરકારે તેમને “સર”નો ઈલ્કાબ આપે હતા અને તેમની દાનશીલતાની કદર કરી હતી. તેમના સાથીઓ કહે છે કે દાન કરવામાં તેઓ “ધૂની' હતા!કોઈ પણ માણસ કેળવણીને નામે તેમની પાસેદાન માગત, તો તેઓ તેને કોઈ વાર તો ઘણી મેટી રકમ આપી દેતા. તેમણે લગભગ સિત્તેરેક વર્ષની લાંબી જિંદગીભેળવી, વેપારવીર અને શાહ સોદાગર તરીકેની કીર્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28