Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ હતા, દેશભક્ત વ્યાપારી તરીકે જીવ્યા હતા અને સફળ રીતે જીવનવ્યાપાર ચલાવી શાહદાગરની, અમરકીર્તિ મેળવી હતી. આજે તેઓ આ જગતમાં નથી, પરંતુ તેમની કીર્તિ ગુજરાતની વેપારી. અસ્મિતાને પુકારતી હજી હિંદભરમાં ઊભી છે. આભાર શ્રી જમાલ શેઠ એટલે ચાલુ પચ્ચીસીના વેપારી વીર. છતાં દિલગીરીની વાત છે કે તેમનું જીવનવૃત્તાંત મેળવતાં અમને પારાવાર મુશ્કેલી પડી છે. ઘણું રખડવું પડ્યું છે. જેઓ એમને. માટે કંઈ જાણતા હતા, તેઓ કાંઈ કહેવા તૈયાર ન હતા. કહેવા ઈચ્છનારાઓ જાણતા ન હતા. આ જીવનવૃત્તના અંકોડાં પુરવામાં “મુસ્લિમ ગુજરાત” ના તંત્રી શ્રીયુત મુનાદિ સાહેબ, રાંદેર સ્ટોરના માલિક તવારા એ. ઇલેકટ્રીક વર્કસના મલક, એમણે નોતાં કામ ખેતી કરી અને સેવાભાવે અને નિર્ણપણે ખૂબ મદ ફરી છે તેની લે મમ્રભાવે આભાર માને છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28